Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टोका राजा कूणिक-चेटकको युद्ध
२१५ कर्दम-शोणितपकं कुर्वाणे अन्योऽन्येन परस्परेण सार्द्ध-सह युध्येते संग्राम कुर्वाते स्म। अशुभकृतकर्मपाग्भारेण-माणिगणसंहाररूपपापसम्पादितनरकयोग्यकर्मपुञ्जेन, शेषं सुगमम् ' इति ब्रवीमि' इति पूर्ववत् ॥ ४५ ॥
॥इति निरयावलिकासूत्रे प्रथममध्ययनं समाप्तम् ॥ ___ हे गौतम ! वह काल कुमार इस प्रकारके आरम्भोंसे तथा इस प्रकारके अशुभ कर्मोके संचयसे कालमासमें काल करके चौथी पङ्कप्रभा नामक पृथ्वी ( नरक ) में हेमाभ नामक नरकावासमें नैरयिक होकर उत्पन्न हुआ।
हे भदन्त ! काल कुमार चौथी पृथ्वी ( नरक ) से निकलकर कहा जायगा? और कहाँ उत्पन्न होगा ? हे गौतम ! काल कुमार महाविदेह क्षेत्रमें जाकर आढ्य ( ऋद्धि-सम्पत्तिसे भरपूर ) कुलमें उत्पन्न होगा। और दृढप्रतिज्ञके समान ही सिद्ध होगा, बुद्ध होगा, मुक्त होगा और सब दुःखोंका अन्त करेगा ।
हे जम्बू ! इस प्रकार सिद्धगति स्थानको प्राप्त श्रमण भगवान महावीरने निरयावलिकाके प्रथम अध्ययनका यह भाव प्ररूपित किया है, अर्थात् भगवानके मुखसे जैसा मैंने सुना वैसा ही तुम्हें कहता हूँ ॥ ४५ ॥
॥ श्री निरयावलिका सूत्रका प्रथम अध्ययन समाप्त ॥१॥
હે ગૌતમ! તે કાલકુમાર આવા પ્રકારના આરંભેથી તથા આવા પ્રકારનાં અશુભ કાર્યોના સંચયથી કાલને વખતે કોલ કરીને ચોથી પંકપ્રભા નામની પૃથ્વી (નરક) માં હેમાભ નામે નરકાવાસમાં નરયિક થઈ ઉત્પન્ન થયા.
लहन्त ! भा२ याथी पृथ्वी ( न२४) माथी नीजी यi rशे ? અને જ્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! કાલકુમાર મહાવિદેહ ક્ષેત્રમાં જઈ આઢય (દ્ધિ-સમ્પત્તિથી ભરપૂર) કુળમાં ઉત્પન્ન થશે, અને દૃઢપ્રતિજ્ઞની પેઠેજ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુકત થશે અને તમામ દુઃખને અંત કરશે.
હે જ ખૂ! આ પ્રકારે સિદ્ધગતિ સ્થાનને પ્રાપ્ત કરેલા એવા શ્રમણ ભગવાન મહાવીરે નિરયાવલિકાના પ્રથમ અધ્યયનને આ ભાવ પ્રરૂપિત કર્યો છે અર્થાત્ ભગવાનના મુખેથી જેમ મેં સાંભળ્યું તેમ મેં તમને કહ્યું છે. (૪૫)
શ્રી નિરયાપાલિકા સૂત્રનું પ્રથમ અધ્યયન સમાપ્ત. (૧)
શ્રી નિરયાવલિકા સૂત્ર