Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
निरयावलिकासूत्र नाऽऽनं सुषिक्तोऽपि ददाति निम्बकः,
पुष्टा रसैर्वन्ध्यगवी पयो न च । दुःस्थो नृपो नैव सुसेवितः श्रियं,
धर्म शिवं वा कुगुरुर्न संश्रितः ॥१॥ इति कूणिकस्य श्रेणिकघातकत्वे कारणविवरणम् ॥ सू० ३९ ॥ " नाऽऽनं मुषिक्तोऽपि ददाति निम्बकः,
पुष्टा रसैबन्ध्यगवी पयो न च । दुःस्थो नृपो नैव सुसेवितः श्रियं,
धर्म शिवं वा कुगुरुर्न संश्रितः ॥१॥ अर्थात्--नीमको चाहे कितना भी सींचो तोभी उसमें आमका फल नहीं आसकता। अच्छीसे अच्छी वस्तु खिलानेपर भी वन्ध्या गौ दूध नहीं देसकती । दरिद्र राजाकी चाहे कितनी भी सेवा की जाय किन्तु वह धन नहीं देसकता, वैसे ही कुत्सित गुरुकी सेवामें न श्रुतचारित्रलक्षण धर्मकी प्राप्ति होती है और न मोक्षकी प्राप्ति हो सकती है।
__कूणिक, श्रेणिकका घातक क्यों हुआ ? ' इसका विवरण उपरोक्त लिखे अनुसार है ॥ सू० ३९ ॥ नाऽऽनं सुषिक्तोऽपि ददाति निम्बकः,
पुष्टा रसै बन्ध्यगवी पयो न च । दुःस्थो नृपो नैव मुसेवितः श्रियं,
धर्म शिवं वा कुगुरुर्न संश्रितः ॥१॥ અર્થા–લીંબડાને ગમે તેટલું પાણી પાઓ તે પણ તેમાં આંબાનું ફૂલ ન આવી શકે. સારામાં સારી વસ્તુ ખવરાવવાથી પણ વધ્યા ગાય દૂધ ન આપી શકે. દરિદ્ર રાજાની ગમે તેટલી પણ સેવા કરવામાં આવે તે પણ તે ધન ન આપી શકે એવીજ રીતે કુત્સિત (અયોગ્ય) ગુરૂની સેવાથી નથી તે શ્રુતચારિત્રલક્ષણ ધર્મની પ્રાપ્તિ થાતી કે નથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી.
ણિક, શ્રેણિકને ઘાતક કેમ થયો? તેનું વિવરણ ઉપર કહ્યા પ્રમાણે છે. (૩૯)
શ્રી નિરયાવલિકા સૂત્ર