Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६४
____ निरयावलिका सूत्र तापसेनापराधं क्षमिला पारणार्थ राजभवनागमनं स्वीकृतम् ।।
___ पारणादिने तापसो राजद्वारमागतः । तस्मिन् दिने शत्रुः श्रेणिकराजधानीमाक्राम्यत् । राजा योधुमुद्यतः सैन्यं सङ्ग्रहीतुं प्रवृत्तस्तापसं सत्कर्तुं न क्षमोऽभूत् । तापसो राजद्वारमागत्य पुनः परावृत्तश्चतुर्थ मासं तपसा क्षपयितुं प्रारभत ।
अत्यन्त कष्ट हुआ और वह उस तापसके पास गया तथा अपने अपराधकी क्षमा याचना की, और फिर अपने यहाँ पारणाके लिये आनेकी प्रार्थना की। तापसने अपराधको क्षमा कर दिया, और राजभवनमें पारणाके लिए आना स्वीकार कर लिया।
पारणाके दिन फिर वह तापस राजाके दरवाजेपर आया, परन्तु उसी दिन दुर्भाग्यसे शत्रुने उसकी राजधानीपर चढाई कर दी थी। राजा सेनाको व्यवस्थित रूपसे एकत्रित करनेमें लगा हुआ था, इस लिये वह तीसरी बार भी सत्कार नही कर सका । तापस राजाके दरवाजेसे उस दिन भी बिना पारणाके लौटा और चौथे मासका उपवास प्रारम्भ कर दिया ।
કષ્ટ થયું અને તે તાપસ પાસે ગયે અને પોતાના અપરાધ માટે ક્ષમાની યાચના કરી, અને ફરીને પિતાને ત્યાં પારણાં માટે આવવાની પ્રાર્થના કરી. તાપસે અપરાધને માટે ક્ષમા આપી દીધી અને રાજભવનમાં પારણાં માટે આવવાને સ્વીકાર કરી લીધો.
પારણાને દિવસે પાછો તે તાપસ રાજાના દરવાજા પર આવ્યા પણ તે દિવસે દુર્ભાગ્યવશાત્ શત્રુએ તેની રાજધાની ઉપર ચડાઈ કરી હોવાથી રાજા સૈન્યને વ્યવસ્થિત કરી એકઠું કરવામાં રોકાયેલ હતું આથી તે ત્રીજી વખત પણ સત્કાર કરી શક્યો નહિ. તાપસ રાજાને ઘેરથી તે દિવસ પણ પારણું ર્યા વગર પાછો ફર્યો અને ચોથા માસના ઉપવાસ શરૂ કર્યા.
શ્રી નિરયાવલિકા સૂત્ર