Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
निरयावलिकासूत्र अत्र प्रसङ्गमाप्तं कूणिकस्य श्रेणिकघातकत्वे कारणं दर्श्यते
श्रेणिको भूपः भाग् वीतरागवचनबहिर्बर्तितया सम्यक्त्वाभावाद् देवगुरुधर्मान् निर्णेतुं नाशकत | चेल्लनापाणिपीडनानन्तरं तदीयप्रेरणयाऽनाथिम्मुनिसदुपदेशेन सम्यक्त्वमलभत ।
पुरा श्रेणिको राजा कदाचित् विमलपवनं सेवितुं शीतलमन्दसुगन्धगन्धवाहसनाथं मत्तकोकिलकलरवकूजितं वनमगमत् । तत्रैकस्तापसाश्रम
कूणिक श्रेणिककी मृत्युमें क्यों कारणभूत बना ? यह कथानक प्रासङ्गिक है एतदर्थ इसे नीचे दिखलाते हैं
सजा श्रेणिक पहले वीतरागधर्मी नहीं होनेसे उसमें सम्यक्त्व नहीं था, अतएव वह देव गुरु और धर्मका निर्णय करनेमें असमर्थ था। परन्तु जब उसका विवाह चेलनाके साथ हुआ तब उसकी प्रेरणासे व अनाथि मुनिके सदुपदेश द्वारा उसे सम्यक्त्वका लाभ हुआ और वह वीतरागके धर्मको मानने लगा। पहले वह श्रेणिक राजा एक समय शुद्ध वायु सेवन करनेके लिए वनमें गया। वह वन शीतल, मन्द, सुगंध वायुसे युक्त एवं मत्त कोकिलके कलरवसे कूजित था। वहाँ एक
કુણિક શા માટે શ્રેણિકના મૃત્યુમાં કારણભૂત બન્યા? આ કથાનક પ્રાસંગિક છે માટે તે નીચે બતાવીએ છીએ –
રાજા શ્રેણિક પહેલાં વીતરાગધમી ન હોવાથી તેનામાં સમ્યક્ત નહોતું. આથી તે દેવ ગુરૂ તથા ધર્મને નિર્ણય કરવામાં અસમર્થ હતા. પરંતુ ત્યારે તેને વિવાહ ચેલ્લનાની સાથે થયે ત્યારે તેની પ્રેરણાથી અને અનાથિ મુનીના સદુપદેશથી તેને સમ્યકત્વને લાભ થયો અને તે વીતરાગના ધર્મને માનવા લાગ્યા પહેલાં તે શ્રેણિક રાજા એક સમય શુદ્ધ વાયુ સેવન કરવા માટે વનમ ગયા તે વન શીતલ, મંદ, સુંગધ વાયુથી યુકત અને મત્ત થયેલી કોયલના કલરવથી
શ્રી નિરયાવલિકા સૂત્ર