Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका चेल्लना रानोका दोहद सूनातः-अमारिघोषितातिरिक्तवधस्थानात् आर्द्र मासं रुधिरं वस्तिपुटकं शोणितबैठे हैं। अगर इस बातको सुननेके योग्य मुझे समझते हैं तो जैसी हो वैसी यथार्थरूपसे निःसंकोच होकर मुझे कहिये, जिससे मैं उसके निराकरणका प्रयत्न करूँ।
अभयकुमारकी ऐसी विनययुक्त वाणी सुनकर राजा बोले-हे पुत्र ! ऐसी कोई बात नहीं है जो तुझसे छिपाई जाय-तेरी छोटी माता चेलना रानीको महास्वप्नके तीसरे महिनेके अन्तमें दोहद ( दोहला) उत्पन्न हुआ है कि- आपके उदरवलिके मांसको शूला ( पका ) कर और तल–भूनकर मदिराके साथ आस्वादन करूँ।'
इस दोहद ( दोहला )के पूर्ण न होनेके कारण वह महादुःखित और कृशकाय होकर आर्तध्यान कर रही है। हे पुत्र ! इस दोहद (दोहला )को पूर्ण करनेके लिए अनेक उपाय सोचे परन्तु कोई उपाय पूरा नहीं दिखायी देता एतदर्थ आर्तध्यान करता हुआ बैठा हूँ। अपने पिताके मुखसे ऐसे वचन सुनकर, अभय
સાંભળવા ચોગ્ય છું એમ સમજતા હો તે જે હોય તે યથાર્થ રૂપે નિ:સંકેચ થઈ મને કહે જેથી હું તેનું નિરાકરણ કરવા પ્રયત્ન કરૂં.
અભયકુમારની એવી વિનયયુક્ત વાણી સાંભળી રાજા બોલ્યા–હે પુત્ર! એવી કઈ વાત નથી કે જે તારાથી છાની રખાય–તારી નાની માતા ચેલના રાણીને મહાસ્વપ્નના ત્રીજા માસને અંતે દેહદ (ઈચ્છા) ઉત્પન્ન થયે છે કે–“તમારા ઉદરબલિમાંસને પકાવી તળી ભુંજી (સેકી) મદિરાની સાથે આસ્વાદ કરું. આ દેહદ પુરો ન થવાના કારણે તે મહાદુઃખિત તથા કૃશકાય થઈ આર્તધ્યાન કરી રહી છે, હે પુત્ર! તે દેહદને પૂર્ણ કરવા માટે અનેક ઉપાય વિચારી જોયા પણ કેઈ ઉપાય પૂરો થાય તેમ દેખાતો નથી. એ માટે આર્તધ્યાન કરતો બેઠો છું. પોતાના પિતાના મુખેથી એવાં વચન સાંભળી અભયકુમાર બેલ્યા- હે તાત! આપ
શ્રી નિરયાવલિકા સૂત્ર