Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
निरयावलिकासूत्र
परीक्षितुं साधुसुवेषधारी,
आर्यासमेतश्च सरस्तटेऽसौ ॥१॥' ततः साधुरूपधारी सुरो जलाशये जालं वितत्य स्थितः, आर्यिकारूपधारी तत्र सरस्तीरे तिष्ठति स्म । अत्रान्तरे श्रेणिको राजा पवनसेवनार्थ समागतः । तत्र मत्स्यं हन्तुमुद्यतं साधुं विलोक्यावोचत्-किमिति साधुर्भूत्वा दुराचरसि ? |
परिक्खिउं साहुसुवेसधारी,
अज्जासमेओ य सरोतडे सो ॥ १ ॥ उन दोनों देवोंने वैक्रिय शक्तिसे साधु और साध्वीका रूप धारण किया मुखपर सदोरक मुखवस्त्रिका बांधी और कक्ष प्रदेश ( कांख ) में रजोहरण लिया, इस प्रकार वेष बनाकर सरोवरके किनारे जा खडे हुए । उनमेंसे एक देव साधुरूप धारण किया हुआ जाल फैलाकर सरोवरके तटपर खडा होगया और दूसरा साध्वी रूप धारण किया हुआ वहीं उसके समीपमें खड़ा हो गया। उसी अवसरपर महाराज श्रेणिक क्रीडाके निमित्त घूमते हुए वहाँ आ पहूँचे उन्होंने मछली मारनेके लिए उद्यत साधुको देखकर कहा ओह ! तुम साधु होकर यह दुष्ट आचरण क्यों करते हो ?
परिक्खिउं साहुसुवेसधारी,
___ अन्जासमेओ य सरोतडे सेा ॥१॥ તે બન્ને દેવોએ વૈક્રિય શક્તિથી સાધુ તથા સાધ્વીનું રૂપ ધારણ કર્યું. સુખ ઉપર દેરાસહિત મુખવસ્ત્રિકા બાંધી તથા કાંખમાં રજોહરણ લીધું. એ પ્રકારને વેષ લઈ તળાવને કાંઠે જઈ ઊભા રહ્યા. એમાંથી એક દેવ સાધુનું રૂપ ધારણ કરીને જાળ ફેલાવી સરોવરના તટ ઉપર ઊભો રહ્યો તથા બીજ સાધ્વીનું રૂપ ધારણ કરી ત્યાંજ તેની પાસે ઊભા રહ્યા તે વખતે મહારાજ શ્રેણિક કીડા નિમિત્તે ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા તેમણે માછલી મારવા માટે ઉદ્યત થયેલા સાધુને જોઈને કહ્યું એહ! તમે સાધુ થઈને આ દુષ્ટ આચરણ શા માટે કરે છે ?
શ્રી નિરયાવલિકા સૂત્ર