Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહેવામાં આવેલ છે. અર્થાત્ એટલી ધજાઓ એ વિજ્ય દ્વારની ઉપર ફરતી રહે છે. આ પ્રમાણેનું આ મારૂં કથન અન્ય પૂર્વના તીર્થકરની પરંપરાઓ પ્રમાણે જ છે. તેમ સમજવું.
“વિના રે નવ મમ નિત્તા’ વિજ્ય દ્વારની આગળ ૮ નવ ભૌમ વિશેષ પ્રકારના સ્થાને કહેવામાં આવેલ છે. “તે િ મોમાં સંતો દુમિમજિજે મૂમિા ” એ વિશેષ પ્રકારને ભૌમને જે અંદરને ભૂમિભાગ છે તે ઘણેજ રમણીય છે. આ ભૂમિભાગનું વર્ણન “નાવ મળે તો આ સૂત્રપાઠ સુધી જે પ્રમાણે પહેલાના પ્રકરણમાં કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે અહીયાં પણ સમજી લેવું. તેસિં જો મોમાળે વો મિત્રથા નાવ સામઢયા મન્નિચિત્તા નાવ સંવતવળિvમયા કરછી નવ પરિવા’ એ વિશેષ પ્રકારના ભૌમોની ઉપર જે પ્રાસાદ વિશેષ હોય છે તેનું નામ ઉલ્લેક છે. એ ઉલ્લેકની ઉપર પદ્મલતાના ચિત્ર છે. વનલતાના ચિત્રો છે. આમ્રલતાના ચિત્ર છે. શ્યામલતાના ચિત્રો છે. તેમજ અનેક પ્રકારના પ્રાણિઓના ચિત્રો ચિત્રેલા છે. યાવત્ એ ભમ સર્વાત્મના તપનીય સુવર્ણમય છે. તથા અચ્છ, ક્લર્ણ, વૃષ્ટ, મૃ>; વિગેરે પૂર્વોક્ત વિશેષણ વાળા છે. “સેસિં જે મોનાલં વંદમમા ” એ ભૌમના બહુમધ્ય દેશભાગમાં બને છે પંચમે મને, જે પાંચમે ભૌમ છે “ત i મોમસ વઘુમમ' એ ભૌમેના બહુમધ્ય દેશ ભાગમાં ‘ત્ય બં જે મર્દ વાળ વત્તે એક વિશાળ સિંહાસન કહેવામાં આવેલ છે. “સીદાસ gurગો વિષયટૂણે નાવ બંધુ નવ રામ વિÉતિ” અહીયા સિંહાસનનું વર્ણન વિદુષ્યનું વર્ણન અને કુંભાત્ર પ્રમાણવાળી મતીની માળાઓનું વર્ણન જેમ પહેલાં કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે એ તમામ વર્ણન અહીયાં પણ કરી લેવું જોઈએ. એ ભૌમમાંથી દરેક ભૌમેની ઉપર એક એક સિંહાસન રાખવામાં આવેલ છે. આ સિંહાસનના વર્ણન સંબંધમાં એવું કહેવામાં આવેલ છે કે–તેના ચકલે તપનીયમય છે. તેની નીચેના ભાગમાં રજત ચાંદીના બનેલા સિંહોના ચિત્ર છે. સેનાના તેના પાયાઓ છે. તેના પાદપીઠે અનેક મણિના બનેલા છે. એ સિંહાસનનું કલેવર જંબૂનદ સુવર્ણ વિશેષનું બનેલ છે. તેની સંધિ વજમય છે. ઈત્યાદિ પ્રકારથી વર્ણને જેમ પહેલા કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું એ તમામ વર્ણન અહીંયાં પણ સમજી લેવું. સિંહાસન સંબંધી આ તમામ કથન સૂત્ર ૫૪માં કરવામાં આવેલ છે. “તરત નં રીસાપ્ત નવરત્તરે ' એ સિંહાસનના વાયવ્ય ખૂણામાં
ત્તરે ઉત્તર દિશામાં “પુચિ અને ઈશાન ખૂણામાં ‘uી વિનય તેવલ્સ ર૩ખું સામળિથતહૃક્ષrળ’ વિજય દેવના ૪ ચાર હજાર સામાનિક દેના “ચત્તાર માણસાલીનો પત્તા ચાર હજાર ભદ્રાસને રાખવામાં આવેલ છે. “તરૂ i સીાળરૂ પુત્યિમેળ ખર્ચ i વિનયન્સ સેવર્સ રાઇડ્યું
જીવાભિગમસૂત્ર
૩૨