Page #1
--------------------------------------------------------------------------
________________
वैराग्यदेशनादक्षाचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरकल्याणबोधिगणिवर्यविरचितम्
आद्याक्षरमयसंक्षिप्तप्रचरितालङ्कृतम्
समतासागर
सुकृतना सहयोग द्वारा गुरुभक्ति
प्रदर्शित करता पुण्यात्माओ नकल २०० शां.हीराचन्दजी समरथमलजी सादरिया, पिण्डवाडा २०० श्री वेप्स मण्डलना सभ्यो तरफथी पिण्डवाडा २०० शां. मूलचन्दजी धरमचन्दजी कोठारी पिण्डवाडा १०० शां. सुरचन्दजी हंसाजी (नांदियाबाळा) पिण्डवाडा १०० संघवी बाबुलालजी चुनीलालजी सादरिया, पिण्डवाडा १०० महेता कुन्दनमलजी ताराचन्दजी, पिण्डवाडा १०० चन्दनमलजी हजारीमलजी बेडावाला, पिण्डवाडा
महाकाव्यम्
प्रकाशक श्री पिंडवाडा जैन संघ शेठ कल्याणजी सोभागचन्दजी जैन पेढी
म.पो.पिण्डवाडा-307022 जिला-सिरोही, स्टेशन-सिरोही रोड, राजास्थान. फोन : 02971-222028
प्राप्तिस्थान . (१) प्रकाशक (२) श्री जिनशासन आराधना ट्रस्ट
C/o. बी.सी.जरीवाला, दुकान नं.5, बद्रिकेश्वर सोसायटी, 82, नेताजी सुभाष रोड,
मरीन ड्राईव, ई रोड, मुंबई-200002. (३) श्री चंद्रकान्त एस. संघवी, बी-6, अशोका कोम्प्लेक्ष,
पहेला गरनाळा पासे, पाटण-384265.
नकल : 2000
प्रथम आवृत्ति
किंमत : 50-00 रु.
मुद्रक :- श्री पार्श्व कोम्प्युटर्स ५८, पटेल सोसायटी, बल्लभवाड़ी के सामने, जबाहर चोक,
मणिनगर, अमदावाद-३८०००८. फोन : ०७९-२५४६०२९५ આ પુસ્તક જ્ઞાનનિધિમાંથી પ્રકાશિત કરેલ છે. તેથી ગૃહસ્થોએ આની માલિકી કરવી નહિ.
Page #2
--------------------------------------------------------------------------
________________
( દિવ્ય ) सिद्धान्तमहोदधि-सुविशालगच्छनिर्मातृ-कर्मशास्त्रविशारद्सच्चारिप्रचूडामणि-पूज्याचार्यदेव-श्रीमद्वविजय
प्रेमसूरीश्वराः न्यायाविशारद-वर्धमानतपोनिधि-शास्त्रमर्मज्ञ
पूज्याचार्यदेव-श्रीमद्वविजयभुवनभानुसूरीश्वराः समतासागार-धीर-वीर-उग्रसंयमसाधक
पंन्यासप्रवरपद्मविजयगणिवराः
ક્ષમતાક્ષાગણ પૂજ્યશ્રીનો પરિચય નામ EB- પૂ.પં. પદ્મવિજયજી ગણિવર્ય સંસારી નામ = પોપટભાઈ જન્મ દિવસ અષાઢ સુદ ૯, વિ.સં.૧૯૬૯ જન્મ સ્થળ g= અમદાવાદ માતાજી = ભૂરીબેન પિતાજી
g• ચીમનભાઈ ભાઈઓ * શાંતિભાઈ, કાંતિલાલ (પૂ.
ગચ્છાધિપતિ આ.દે શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.), ચતુરભાઈ, જયંતિભાઈ
(તરુણવિજયજી મ.) બહેનો
શારદાબહેન, વસુબહેન
બબીબહેન(સા.હંસકીર્તિશ્રીજી મ.) દીક્ષા
પોષ સુદ ૧૨, વિ.સં.૧૯૯૧,
ચાણસ્મા વડી દીક્ષા Q= મહા સુદ ૧૦, વિ.સં.૧૯૯૧
ચાણસ્મા દાદાગુરૂદેવ - પૂ.આ.શ્રીમવિજયપ્રેમસૂરીશ્વરજી મ. ગુરૂદેવ = મુનિશ્રી ભાનુવિજયજી મ. ગણિપદ 85 ફાગણ સુદ ૧૧, વિ.સં.૨૦૧૨, પૂના. પંન્યાસપદ # વૈશાખ સુદ ૬, વિ.સં.૨૦૧૫
સુરેન્દ્રનગર સ્વર્ગવાસ * શ્રાવણ વદ ૧૧, વિ.સં.૨૦૧૭
પિંડવાડા. (ટુંકપરિચય પૃષ્ઠ ભાગે)
શુભાશીર્વાદ) गीतार्थगच्छाधिपति-सिद्धान्तदिवाकर
पूज्याचार्यदेव-श्रीमद्वविजयजयघोषसूरीश्वराः
प्रेरणा-मार्गदर्शनम) वैराग्यदेशनादक्ष-पूज्याचार्यदेव-श्रीमद्वविजय
हेमचन्द्रसूरीश्वराः
Page #3
--------------------------------------------------------------------------
________________
(usliડીય)
પિંડવાડામાં રચાયો સ્વર્ગીય ઈતિહાસ...
પ.પૂ.વૈરાગ્યદેશના દક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.પંભ્યાસ પ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય આદિ વિશાળ સાધુ-સાધ્વીજી પરિવારના સં.૨૦૬૦ અને સં.૨૦૬૧ના બે સળંગ ચાર્તુમાસ થયાં. જે આરાધના-સાધના-તપ-ત્યાગ-ઉછામણીઓ-જીવન પરિવર્તન-સંસ્કારધાન આદિ તમામ દ્રષ્ટિએ ઐતિહાસિક અને સ્મરણીય રહ્યા છે. પિંડવાડાના ઐતિહાસિક લક ઉપર જાણે સુવર્ણ પૃષ્ઠો અંક્તિ થયા છે. ( આ છે સં. ૨૦૬૦ના ચાર્તુમાસની આછેરી ઝલક... ) છ શાનદાર ચાર્તુમાસ પ્રવેશ : ૧ કિ.મી. લાંબી શોભાયાત્રા
tઉમટેલો વિરાટ માનવ મહેરામણ = પંચાહિકા મહોત્સવ : સ્વામીવાત્સલ્ય : ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રનું વિમોચન પંચમાંગ ભગવતી સૂત્ર ઉપરના શાસ્ત્રાનુસારી માર્મિક પ્રવચનો ૪ પ્રવચન બાદ સૂત્રની વાજતે ગાજતે ચવિધિ સંઘ સાથે જુદા જુદા પુન્યાત્માઓને ત્યાં
પધરામણી સૂત્રની ભક્તિ-જાપ વિ. છ દર શુક્રવારે સળગતા પ્રશ્નોના સચોટ જવાબો.. છ દર શનિવારે અરિહંત વંદનાવલી, રત્નાકર પચ્ચીસી
ઉપર સંગીત અને વિવેચન સાથે સંવેદના
છ દર રવિવારે વિવિધ અનુષ્ઠાનો 1 બાલ શિબિરો,
યુવા વર્ગ માટે રાત્રિ પ્રવચનો નાના બાળકો માટે પૂજા અભિયાન ૪૪ પાઠશાળા અભિયાન : ગુરુવંદન અભિયાન ૪૪ સામાયિક અભિયાન t; પૌષધ અભિયાન : પ્રતિક્રમણ અભિયાન * સૂત્ર કંઠસ્થ અભિયાન ૪૪ નિયમાવલી પાલન અભિયાન વિ. ઢગલાબંધ બાળ અભિયાનો તથા ૪ ધર્મવર્ધક-જ્ઞાનવર્ધક-સંસ્કારવઈક-બુદ્ધિવર્ધક
સાંસ્કૃતિક પ્રોગ્રામો. છ સાધ્વીજી શ્રી વિશ્વપ્રભાશ્રીજી મ.ની નિશ્રામાં સાધ્વીજી શ્રી
મુક્તિધરાશ્રીજી મ. દ્વારા બહેનોમા પ્રવચનો ૪૪ શિબિરો
૪૪ પરીક્ષાઓ વિ. ઇ શ્રી ગૌતમ સ્વામી લબ્ધિ તપ તથા સામુદાયિક સિદ્ધિ તપની આરાધના. શ્રી સીમંધર સ્વામીના ૩૭૫ અઠ્ઠમ તપની આરાધના ૪૪ ૪૩૩૬-૩૧ ઉપવાસ તથા પર્યુષણ પર્વમા થએલ ૧૭ માસક્ષમણ સહિત રેકોર્ડબ્રેક તપસ્થાઓ તથા ઉછામણીઓ, તપસ્વિની શાનદાર રથયાત્રા ts શાહી સત્કાર સમારંભ : ભવ્ય મહોત્સવ તપસ્યા નિમિતે. સામુદાયિક સવા કરોડ નવકાર જાપ અભિયાન પ્રવચનો માધ્યમે પરીક્ષા પેપરો ? જંગી ઈનામો ૪ શાહી સન્માનો, કિવઝ કોન્ટેસ્ટ વિ.વિ.
Page #4
--------------------------------------------------------------------------
________________
રવિવારીચ અનુષ્ઠાનોમાં... ta અરિહંત પદની આરાધના , ચાર શરણ સ્વીકાર દુષ્કૃત ગઈ, સુકૃત અનુમોદના ta દીપક એકાસણા ૬૪ ખીરના એકાસણા ૪ વીશ સ્થાનક પદની ૪૦૦ ઉપવાસની સાધના : બલસાણાના વિમલનાથના સામુહિક જાપની આરાધના (લગભગ રોડની) ૪૪ પુણિયા શ્રાવકની. સામાયિક tઝ સામુદાયિક અષ્ટપ્રકારી પૂજા £ સાંકળી. અમ... ૪૦૦ પુન્યાત્માઓ દ્વારા “જિનાલય શુદ્ધિકરણ” પછી
દર મહિને થતું શુદ્ધિકરણ.. છ નાના ભુલકાઓ માટે "શ્રી વજસ્વામી પાઠશાળાનો
શુભારંભ સાધર્મિકોની ભક્તિ માટે “શ્રી પ્રેમસૂરીશ્વરજી સાધર્મિક ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ અને જબરજસ્તપ્રતિસાદ... પંન્યાસ કલ્યાણબોધિવિજયજીને ૧૦૨મી ઓળીની આરાધના... તે નિમિત્તે સામુદાયિક ૧૦૦ ઓળીનું આયોજન • દરેક તપસ્વીઓનુ મોમેન્ટો દ્વારા સન્માન મુનિ મુક્તિપ્રેમવિજયજીને ૩૬ ઉપવાસની સાધના -
રમૈત્ય પરિપાટી. છ જનાપરા-બ્રાહમણવાડા-અજારી તીર્થની ભવ્ય ચૈત્ય
પરિપાટીઓ છ સામુદાયિક વર્ધમાન તપના પાયા
છે ગૌતમ સ્વામીનું વિધાન : માણિભદ્રનું પ્રભાવક
વિધાન.. જ્ઞાનમંદિરમાં પ્રેમસૂરિદાદાની ગુરુમૂર્તિની ધામધૂમથી પ્રતિષ્ઠા. પૂ.પંન્યાસજી પદ્મવિજયજી મ.સા.ના ગુરુમંદિરનો જીર્ણોદ્ધાર તથા નૂતન પગલાની હર્ષોઉલ્લાસ સાથે પ્રતિષ્ઠા ts દર માસિક તિથિએ સમસ્ત સંઘનું અત્રે આગમન વંદન ૪ સંઘ પૂજન વિ. વિ... સામુદાયિક નવ લાખ નવકારની પ્રતિજ્ઞા ૩૬૦ પુન્યાત્માઓએ લીધી એટલે કુલ ૩૬ કરોડ નવકારનો. શુભ સંકલ્પ. નાણ સમક્ષ ૧૨ વ્રત £૪ ૧૪ નિયમ ઉચ્ચારવાનુ વિધાન.. છેલ્લે ચાતુમાસ મંદિરના કળશ પ ઉપધાન તપની શાનદાર આરાધના ૨૫૦ આરાધકો ૧૦૦ છોડનુ ઉજમણુ વિ.વિ. પંચાહ્નિકા મહોત્સવ.
સંવત : ૨૧ના ઐતિહાસિક
થામાસની રમણીય તવારીખો શાનદાર ચાતુમાસ પ્રવેશ = ૪૦૦૦ની જનમેદની ૪૪ ૪૦ ઉપર સાંબેલા પંચાલિકા મહોત્સવ ૪૪ પૂ.ગુરુદેવને કામની ઓઢાવાનો રેકોર્ડબ્રેક ચઢાવો ## ૧૧૦ રૂ.નુ સંઘ પૂજન.
Page #5
--------------------------------------------------------------------------
________________
છ ‘ઉત્તરાધ્યયન સૂત્ર' ઉપર શાસ્ત્રાનુસારી રોચક પ્રવચનો
ઘરે ઘર આગમ સૂત્રની સબહુમાન પધરામણી. છ દર શુક્રવારે પ્રશ્નોત્તરી. છ દર શનિવારે સંગીત-વિવેચના સાથે ‘કુમારપાળા
બત્રીસી'ની હદય સ્પર્શી સંવેદના. છ પ્રવચનમાં ઉમટતો વિરાટ માનવ મહેરામણ. છ સાધ્વીજી દિવ્યયશાશ્રીજી મ. દ્વારા બહેનોમા પ્રવચનો
દર શિબિરો-કિવઝ કોન્ટેસ્ટી પરીક્ષાઓ-સાથિયા સ્પર્ધા
મુદ્રા સ્પર્ધા-ચાંદલા સ્પર્ધા વિ.વિ. છ બાળકો માટે પૂજા-પ્રતિક્રમણ-પૌષધ-સૂત્ર કંઠસ્થ
ગુરુવંદન અભિયાનો-બંપર ઈનામો-જ્ઞાન-બુદ્ધિ-ધર્મ
અને સંસ્કાર વક સાંસ્કૃતિક પ્રોગ્રામો. છ ૧ કરોડ નવકારનો સામુદાયિક જાપ. છ વિમલનાથ ભગવાનનું અનુષ્ઠાન - ૧ કરોડનો જાપ.
એમાષ્ટક તથા પ્રવચનોના પ્રશ્નોની લેખિત પરિક્ષાઓ.
૩૬ કોમ માટે દમ-ફેફ્સા, વિ.રોગોનો ચિકિત્સા કેમ્પ. છ સવા લાખ લથી યંત્રો ઉપર નવકાર મંત્રના સામુદાયિક
સવાલાખના જાપ. જીરાવલા પાર્શ્વનાથ દાદાના અઠ્ઠમ તપની આરાધના...
તપસ્વીઓને જીરાવલા તીર્થની યાત્રા. છ મુનિ કૃપારત્ન વિજયજીએ કરેલ માસક્ષમણની સાધના. છ ૪૦૦ પુન્યાત્માઓ દ્વારા જિનાલય શુદ્ધિકરણ.
છ પૂપિવિજયજીમ.ના ગુરુ મંદિરની માસિક સ્પર્શના
વંદના-સંઘ પૂજન. છ ‘પંચ સૂત્ર” ઉપર વિવેચના : ૫૦૦ ભાવુકોને આચાર્ય
ભગવંતશ્રીના મુખે વિધિવત્ સૂત્રનું પ્રદાન. બે દિવસીય ઉપકરણ વંદનાવલિનું નોખું-અનોખું આયોજન-આરાધના-સાધનામાં ગયેલા રેકોર્ડ બ્રેક ચઢાવાઓ. પૂ.આ.ભગવંતશ્રીની જન્મતિથિ નિમિતે સામુદાયિક
સેંકડો આયંબિલ ts દરેકને 9૬ રૂા.ની પ્રભાવના. હા વિશિષ્ટ ઢબે ગફુલી સ્પર્ધા. છ પર્યુષણ પર્વમાં થએલ આજ સુધીના ઈતિહાસની
રેકોર્ડબ્રેક સર્વોત્કૃષ્ટ તપસ્યાઓ તથા ઉછામણીઓ... પ૧ ૪૨ ૩૬ ૩૦ શ્રેણીતપ સિદ્ધિતપ ૧૬ ૧૫ ૨ ૧ ૬ ૨૧ ૨ ૪૦ ૬ ૬ ૧૪ ૧૨ ૧૧ ૧૦ ૯ ૮ વીશવિહરમાન
૪ ૧૦ ૨૦ ૮૦ ૧૨૦ અઢમ પાયો નવપદઓળી ૧૫૦ ૪૯ ૩૨૫
ઉછામણીઓ
પારણ ૮ લાખ પ૧ હાર મણ
કલ્પસૂત્ર લાખ મણ
બારસો ૩ લાખ મણ
ગુરુપૂજન ૩ લાખ રા..
Page #6
--------------------------------------------------------------------------
________________
11
છ તપસ્વીઓના શાનદાર પારણા છે શાસન પ્રભાવક
રથયાત્રા, શાહી સન્માન સમારોહ, ઉત્કૃષ્ટ પહેરામણીઓ, ભવ્ય પંચાહિનકા મહોત્સવ.
છ મહેતા પરિવારનો ભવ્ય જીવિત મહોત્સવ..
છ શત્રુંજયની ભાવયાત્રા.. સંગીત વિવેચના સાથે છ પ્રભુજીનો જન્મ કલ્યાણક મહોત્સવ.
છ સામુદાયિક અષ્ટ પ્રકારી પૂજા... સાનદાર મહાપૂજા,
છ 'અજારી' તીર્થની શાનદાર ચૈત્ય પરિપાટિ ૩ ૧૮ અભિષેક.
છ “પ્રેમસૂરિ સાધર્મિક ઉત્કર્ષ અભિયાન"માં સુંદર
સફ્ળતા.
છ સાધર્મિકોના ઉત્થાન માટે “લઘુ ગ્રહ ઉદ્યોગ”નો
જી ગરીબો માટે “ભગવાન મહાવીર પ્રેમઘર”નો શુભારંભ (દર રવીવારે ભોજનદાન)
છ માણિભદ્રવીરનું પ્રભાવક અનુષ્ઠાન.
છ વીશ વિહરમાન પૂજન.
છ અનેક સ્વામીવાત્સલ્યો.
જી વિશિષ્ટ ચૌદ નિયમો ધારણ કરનારના બહુમાન. છ દિવાળીમાં પ્રભુ મહાવીરની પંચ કલ્યાણક મહોત્સવ. ગૌતમ સ્વામી મહાવિધાન.
12
W
૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની ૯ દિવસીય એકાસણા સાથે ભાવ-સંવેદના-જાપ-ભક્તિ-ધૂન.
છ 'સીવેરા' તીર્થની ચૈત્ય પરિપાટી.
છ લગ્નાદિ પ્રસંગે થતા અનિષ્ટો ઉપરસંઘશાહી પતિબંધક ઠરાવ.
સંપૂર્ણ ચાર્તુમાસનો લાભ લેનાર
શા. હીરાચંદ ભીખમચંદ સમરથમલજી સાદરીયા પરિવાર જેમણે ખૂબ ઉદારતા પૂર્વક લાભ લઈ ચાર્તુમાસને ચાર ચાંદ
લગાવ્યા...
બન્ને ચાર્તુમાસમા બાળકથી માંડીને વડીલ સુધીની એક-એક વ્યક્તિ સ્વોચિત આરાધના-સાધનામા ઓળઘોળ બની છે.
ટૂંકમાં બન્ને ચાર્તુમાસી આરાધના-સાધનાથી હર્યા
ભર્યા અને જન જનન્ય હૃદયમાં કાયમિ અંકિત રહે એવી ચીરસ્મરણીય અને ઐતિહાસિક બની રહ્યા છે.
તમામે તમામ ધર્માનુષ્ઠાનોમાં ટ્રસ્ટીગણ-કાર્યકર્તાઓવેપ્સ મંડળના થનગનતા યુવાનો... તમામ મહિલા મંડળો વિ.ની અપૂર્વ અને સરાહનીય સહયોગ રહ્યો છે.
ચાલુમસિ દરમિયાન પ.પૂ. પંન્યાસપ્રવર કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય દ્વારા નવસર્જન આ મહાકાવ્યનું પ્રકાશન કરતા શ્રીસંઘ ધન્યતા અનુભવે છે પ્રસ્તુત મહાકાવ્ય જેમના વિષે છે તે સમતાસાગર પૂ.પં.શ્રી પદ્મવિજયજી ગણિવર્ય પિંડવાડાની ધરતી પર જ સમાધિ-મૃત્યુને વર્યા હતા.
Page #7
--------------------------------------------------------------------------
________________
13
પ્રસ્તાવના)
પૂ.આચાર્ય ભગવંતની પાવન નિશ્રામાં આ જ વર્ષે જીર્ણોદ્ધાર પામી સ્વર્ગસ્થ પૂજ્યશ્રીનું નયનરમ્ય સમાધિમંદિર શોભી રહ્યું છે. પૂ.આચાર્યભગવંતના શુભહસ્તે પ્રતિષ્ઠિત ચરણપાદુકાના દર્શન વંદન કરી પિંડવાડાનો સંઘ પાવન થઈ રહ્યો છે.
આ કાળના સર્વોત્તમ કોટિના સાધકની સમાધિની પુણ્યભૂમિ બનીને પિંડવાડા ધન્ય બની ગયું છે. તેઓશ્રીના નિરુપમ ગુણો અને બેજોડ સાધનાઓને તો આ મહાકાવ્ય જ કહેશે. તેઓશ્રી સ્વર્ગમાંથી ચ અમારા પર કૃપાવૃષ્ટિ કરતા રહે એ જ પ્રાર્થના.
. શ્રી પિંડવાડા જૈન સંઘ.
પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ, સુવિશાળ ગચ્છસર્જક સ્વ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ, ન્યાયધિશારદ, ગચ્છાધિપતિ સ્વ.ચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનદભાશુસૂરીશ્વરજી મહારાજાના અઘશિષ્ય, સંસારીપક્ષે બંધુ, સહદીક્ષિત સ્વ. પંભ્યાસી પવિજયજી ગણિવર્યા
સુંદર ચરિત્રનું સંસ્કૃત કાવ્યમય લેખન જોઈ ખુબ આનંદ અનુભવાય છે...
બાવીશ હર્ષની ઉંમરે પોતાના વડિલબંધુ સાથે પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મ.મા વરદ હસ્તે સંયમ પ્રાપ્ત કરી વડિલબંધુ ભાનુર્વિજયજી મ.(પૂ.આ.ભુવનભાનુસૂરિમ.)ના શિષ્ય થયા..
આજીવન ગુરૂસમર્પિતભાવ પૂર્વક અદ્ભુત સંયમની સાધના કરી જ્ઞાન પણ ખૂબ મેળવ્યું. તપ-ત્યાગ-સંયમ-વૈયાવચ્ચ-$ાન-ધ્યાન વગેરે યોગોની અપૂર્વ સાધના કરી. સ્વ-પરકલ્યાણ કરતા આ મહાસંયમી અાત્માને સોળ વર્ષના સંયમ પર્યાયમાં, આડત્રીસ વર્ષની નાની ઉંમરમાં કેન્સર જેવી ભયંકર બિમારી લાગુ પડી, પરંતુ
Page #8
--------------------------------------------------------------------------
________________
કેન્સરથી બિલકુલ ગભરાયા વગર સાધનાની ગતિ વધારી દીધી. કેન્સર જેવી ઉગ્ર અસાધ્ય વ્યાધિમાં તેમનો ગુરૂ સમર્પિતભાવ, ૨૪-૩૦-૧૪ ઉપવાસ તથા અોકર્વિધ અટ્ટમો, છઠ્ઠ ઉપવાસો સાથે આગમવાંચના-સાધુઓને સારણાદિ તથા જાપ-થાન વગેરેની એવી સાધના કરી જે જોવાજાણવાથી નાસિક માણસોનું પણ મસ્તક ઝુકી ગયા વગર રહે દહિ..
દશ વર્ષ સુધી અભુત સમતાપૂર્વક જબરદસ્ત રયાધિની પstઓ સહન કરતા સં.૨૦૧૭ના આ..૧૧#ા દિવસે આ મહાસંયમી આત્માએ પિંડવાડા મુકામે પોતાના ગુરૂદેવો તથા અનેક મહાત્માઓ, ચતુર્વિધ સંઘની નિશ્રામાં જીવનલીલા સંકેલી લીધી એવા સમાધિ-મરણteી અદ્ભુત સાધના સાધી...
વિશેષ તો, આ ચરિત્ર જ તેમની સાધના કહેશે. પુજ્યથીદા કાળધર્મ બાદ તરત જ પદ્મસુવાસ નામે તેમનું ચરિત્ર ૫.fમાનંદ વિ. મ. (.મિત્રાનંદસૂરિ) તથા પૂ.ભદ્રગુણ વિ. (આા. ભદ્રગુપતસૂરિ) મ. એ સંપાદન કરી પ્રકાશિત કરેલ ત્યાર પછી તેના જ આધારે મેં અવિકતાનો સેજ સિતારોના નામે પૂજ્ય ગુરૂદેવનું ચરિત્ર લખી પ્રકાશિત કર્યું. અદના આધારે આ સમાસાગર
નામનું સંસ્કૃત મહાકાવ્ય નવ તરંગમાં સામુદાદ તૈયાર થયેલ છે. આ કાયદા શ્લોકો એવી રીતે રચ્યા છે કે દરેક પંક્તિનો પ્રથમ અક્ષર ગોઠવાઇ વળી પૂજ્યશ્રીનું સંક્ષિપ્ત ચરિત્ર બની જાય છે. પરિશિષ્ટ-૨માં આ રીતે પ્રથમ અક્ષરથી બનેલ નવે તરંગનું ચરિંત્ર બતાવેલ છે. - પૂજ્ય ગચ્છાધિપતિશ્રીના હુકમથી પ્રસ્તુત મહાકાવ્યનું સંશોધન પં.મહાબોધવિજયગણિવર્યએ કરેલ છે.
પૂજ્યશ્રીના સમાધિમરણ વખતે પૂજ્યપાદ સ્વ.પ્રેમસૂરિ મ. અાદિંના મુખમાંથી દીકળેલા ઉતરો તથા બીજી પત્રો વગેરેથી અાવેલ અનેક શ્રદ્ધાંજલિઓમાંથી આમાં માત્ર વિશિષ્ટ બે-ચાર પ્રગટ કરેલ છે.
ખરેખર, આ ચરિત્રનું નિર્માણ સુંદર થયું છે, સંસ્કૃત શ્લોકની સાથે સામે જ તેનો અનુવાદ પણ આપેલ છે.
સૌ કોઈ પૂજ્ય ગુરૂદેવના આ ઉત્તમ ચરિત્ર વાંચી મનન કરી, ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરી આત્મચેય સાધે, એ જ શુભેચ્છા. ભા.વ.૮, ૨૦૬૧ પિંડવાડL.
આ.હેમચન્દ્રસૂરિ
Page #9
--------------------------------------------------------------------------
________________
पू.गु३विश्रीनो स्वहस्तलिमित प....1
ગીતાર્થ ગચ્છાધિપતિ સિદ્ધાન્તદિવાકર શ્રી જયઘોષસૂરીશ્વરજીના ઉદ્ગારો.
4fdun५१ "सुव-
हावि पत्र &amqc दि २७nawunnefe ONLALAnt या पराते विच Runny -५ सय Sahwash40. *.14 da९॥ ५.गुरक्षा ५- T
iny. nirvain
नियमान कमी 26First नह. कासन Catumous त 2matalan g १५ . २६
4cast kav५५.हि. (गाय- २१६ -६२ing.
का 15 mir १५.ससोदि ०१ 2020in पाउडेमान inition Era
४१.२५42 पास ७५ hrian. dance
ATM कारी CMAIM.
हमारामा 28 4m Gams Smart 2012 24Main. nिeountan५० भूल नहि.
4414140444oindian-THALA - Remity-H31471401143the 2.६५y-nirmalkinist9-25442424 ४६44ASm pranamg4Amandan2-6611201 Agenergaaliyahaniya44-122/ ORIGAMAngrxxAALOn tamiti Murambhusarmanaum MuMau . Pintri
2074 Sharti-intent दि६/4 4+ 4G-2akdain artanALATARNAKALSam4122 41-46001641-28 2150 Pos समोtamaren25 जार- 4110141-442684
xich446-07-1500 bantrtanRainstCHHRUITME4x22ntri-a4a1011524tM 0441THI4Babisalcantil-20११२... 148 105111*104441 mitme
4620kAmals24natk431 Aadatta2012-14
114pfind YY41L4lnd Rinatantanu Ssung 1124tram sinhergeinstitwaan जाय SHE RAND0%५८thasanaleone Bu2scar nagina) FindMp4.513486
(Housna अनाम (241001 204 0५
Page #10
--------------------------------------------------------------------------
________________
19
24 หศ 145 144, it 4.0 341 31014 11% 123 1243 24นdc454 9 M.. A l l r21 Zen.ศ 2.4422 4 (เ๕๙.. 141 2425 ก: 2,35(112 hd, 2412:Mi Hyukks rukawa.24Mai.ม.1 4 , 5, 64.231.1t: เรน 4 ) ) 22 93140 14. An all2 7 11. (%e 3M เก4, 141 2142 ใH 42 43 ( 443 444 4. ก. ปี ถึง 25 ปี 56 2371 24 16.2 45 R11.nel EaHitad 3d 2 x 24
9tHL= 26 -++ + +++ ( 235 236 4 - “yez สน. 21t4M (3-L3 144 M.21
45 หน ไn 14. 4 3 1 Aka 33 2n: 8. * * * * * *24cnc 22.) Hly 9 4. ร้าp 3 : "หม่ 4 หอ: 2เy 2 : 2 3
29-44ม
ก2 13 13 4 - 2 • ง 31. ขย ๔ นพเhy ! จีน : " ••
Page #11
--------------------------------------------------------------------------
________________
वैराग्यदेशनादक्षाचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरकल्याणबोधिगणिवर्यविरचितं
आद्याक्षरमयसंक्षिप्तचरितालङ्कृतं समतासागरः
महाकाव्यम् || પ્રથમસ્તર: ||
વૈરાગ્યદેશનાદક્ષાચાર્યદેવશ્રીમદ્વિજયહેમચંદ્રસૂરિશિષ્યપંન્યાસપ્રવરકલ્યાણબોધિગણિવર્યવિરચિત
આદ્યાક્ષરમયસંક્ષિપ્તચરિતાલંકૃત સમતાસાગર
મહાકાવ્યમ્ પ્રથમતરંગ
સમતાસાગર
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
से पुरुषोत्तमो धाता, शङ्करो नाभिनन्दनः । मामर्त्यनमन्मीलि-पादपीठः पुनातु वः ।।१।।
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના નામને ગુણોથી ધારણ કરનારા અને જેમના ચરણમાં મનુષ્યો અને દેવો નમસ્કાર કરે છે તે શ્રી કષભદેવ તમને પાવન કરો. ill
ताो जववतामाद्यो, यथा तार्क्ष्यः पतत्त्रिणाम् । सागरः शान्तितोयानां, शान्तिर्जिनेशचक्रिणाम् ।।२।।
વેગવાનમાં અશ્વ અને પંખીઓમાં ગરુડ પ્રથમ છે. તેમ શાંતિરૂપી જલના સાગર શ્રી શાંતિનાથ ચક્રવર્તી એવા તીર્થકરોમાં પ્રથમ છે. પુરા
गदयित्नुद्युतिर्नेमि-र्गदयित्नुगभीरगीः ।
रसां वाग्रसवर्षेण, पुनातु पापतापहृत् ।।३।। ૧. સ = ઈશ્વર (એકાક્ષર કોષ)- સંક્ષિપ્ત ચરિત્રનું મંગલ
જલધરસમી કાંતિ અને જલધર સમાન ગંભીર નાદને ધરાવતા, પાપરૂપી તાપને હરનારા, શ્રી નેમિનાથ ભગવાન તેમની વાણીરૂપી જળની વૃષ્ટિથી પૃથ્વીને પાવન કરો.ilal
Page #12
--------------------------------------------------------------------------
________________
समतासागरे
प्रथमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् - पन्नगाधिपतिः पातः पन्नगोऽग्नेर्भवाद्यथा । न्यायमार्ग नयेन्नाथः श्रीपार्थोऽपार्श्ववर्तिनः ।।४।।
પંન્યાસશ્રી પદ્મવિજયજી
ધરણેન્દ્રને સર્પરૂપમાં ભવથી ય ઉગાર્યો, માત્ર અગ્નિથી જ નહીં. તેમ શ્રી પાર્શ્વનાથ તેમનાથી (ભાવથી) દૂર રહેલા જીવોને સાચે રસ્તે લાવનારા થાઓ.IIII
सतामानन्ददायिन्यो-ऽपहारिण्योऽसतोऽसतः । श्रीवीरस्वामिनो वाचो जयन्ति भवभीभियः ।।५।।
સજ્જનોને આનંદ આપનારી, દુર્જનોની દુર્જનતા દૂર કરનારી, ભવભીતિને ડરાવનારી શ્રીવીરપ્રભુની વાણી જય પામે છે.આપી
परमविनयोत्तंसः, परमलब्धिमद्वरः । द्मयुतः सः श्रियः श्रेयः, श्राणयेद् गौतमेश्वरः ।।६।।
શ્રેષ્ઠ વિનયથી શોભતાં શ્રેષ્ઠ લબ્ધિઓના સ્વામી, લક્ષ્મીના સ્થાન એવા શ્રી ગૌતમસ્વામી કલ્યાણ કરો.ilઘા
विश्वविश्वाद्भुतं वक्तुं, प्रक्रमेऽहं प्रणम्य तान् । जगदद्भुतवाचे हि, न्याय्यं शरणमद्भुतम् ।।७।।
તેઓને નમસ્કાર કરીને હું સમગ્ર વિશ્વમાં અદ્ભુત વાત કહેવા જઈ રહ્યો છું. હાસ્તો, અદ્ભુત વાત માટે અદ્ભુતનું શરણ જોઈએ જ ને ?ll
૧, ૪ થી યુક્ત સE=સ
Page #13
--------------------------------------------------------------------------
________________
समतासागरे
प्रथमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्य इष्टे तारकान् क्रष्टुं, मातुमम्भांसि चोदधेः । जीमूर्ताश्च बलाद्धर्तुं, तथाऽपि नेह स प्रभुः ।।८।।
ગણિવર્યનું ચરિત
કદાચ કોઈ તારાઓને તોડી લે, સમુદ્રનું પાણી માપી લે, અરે... વાદળાઓને ય પકડી રાખે પણ આ ચરિત્ર કહેવા તે સમર્થ નથી.III
गरीयसीगिरोऽप्यस्मिन्, लघीयसी महर्षिणि । णिजादिप्रत्ययाध्येता, बालधी ईशिता कथम् ?।।९।।
મહાન વાણી પણ આ મહર્ષિના વર્ણન માટે વામણી બને છે.તો વ્યાકરણના “ણિ' વગેરે ભણતો બાલબુદ્ધિ હું તેમાં કેવી રીતે સમર્થ થઈશ ?liા
वराकोऽपि वरस्याऽस्य, प्रभावाद्वर्यधीरिव । रमयिष्यामि चेतांसि, धुनयिष्ये शिरांस्यपि ।।१०।।
પણ હા.. મંદ એવો પણ હું ઉત્તમ એવા તેમના જ પ્રભાવથી શ્રેષ્ઠ બુદ્ધિવાળા જેવો થઈ વાચકોના ચિત્તનું રંજન કરીશ... હા.. આ વાંચીને માથું ધૂણાવ્યા વિના નહીં રહો.II૧૦ના
चरित्रेण निजेनाऽहो !, जाह्नवीजलहारिणः । रिक्तस्य दोषलेशेन, सक्तस्य समताश्रियाम् ।।११।।
ધન્ય મહર્ષિ... સ્વચરિત્રથી ગંગાના નીરને શરમાવે છે. દોષનો અંશ પણ નહીં અને મન સમતામાં લીન...ll૧૧/l
Page #14
--------------------------------------------------------------------------
________________
समतासागरे
प्रथमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्तमोगुणरिपोस्सत्त्व-धारिणः शीलशालिनः । मन्ये चरितमाख्यातुं, लक्षजिह्वोऽपि न क्षमः ।।१२।।
(યુમમ્) थसारधीरताधार-स्थाक्रान्तोऽपि थशून्यधीः । प्रान्तेऽपि थरतो भूयात्, भवथस्सर्वदाऽपि नः ।।१३।।
શરૂ કરું છું. પ્રેમસૂરિ
તમોગુણથી પરામુખ... સર્વધારી ને શીલશાલી... ઓહ ! કદાચ લાખ જીભો પણ તેમનું ચરિત્ર કહેવા ઓછી પડે.ll૧રા
પર્વત જેવી અડોલતા, રોગની વ્યથામાં ય નિર્ભયતા અંત સમયે ય નવકારમયતા... ઓ મહર્ષિ ! આપ સર્વદા અમારી ભવભીતિઓને દૂર કરો ..૧૩
रक्तो नाऽभूत्शरीरेऽपि, द्विष्टो न गदमण्डले । भेत्ता भवभियो किन्तु, छेत्ताऽभूत भवछद्मनाम् ।।१४।।
શરીરમાં ય રાગ નહીં... રોગોના ઝૂંડોમાં ય દ્વેષ નહીં... ખરેખર આપે સંસારના ભયોને ભેદી નાખ્યા... સંસારના છળ-કપટોને છેદી નાખ્યા.ll૧૪
प्रेरकचरितस्याऽस्य, पाठनस्य पुरा क्षणम् । मनसि कल्प्यतां श्रेष्ठा- मैदंयुगीनसाधनाम् ।।१५।।
One Minute Please.... 3H1 Hes a loti વાંચન પૂર્વે....
તમારા મનમાં ‘આ કાળની ઉત્કૃષ્ટ સાધના શું હોઈ શકે ?' તેની જરા કલ્પના કરો.. હું વચન આપું છું કે સૂર્યાતિશાયિ આ ચરિત્ર વાંચીને તમારી કલ્પના ખોટી જ પડશે.ll૧૫,૧ઘા
सूरतेजोऽधरीकर्तु-श्चरितस्य श्रुतेरनु । रिक्तव कल्पना सा स्या-त्तथ्यतयेति निश्चितम् ।।१६।।
૧. પર્વત ૨. રોગ છે. ભય ૪. મંગલ ૫. ભયથી રક્ષક
Page #15
--------------------------------------------------------------------------
________________
समतासागरे
प्रथमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्प्रकृष्टसाधनायाश्च, दर्शनाद्विस्मितो भवान् । तिलकल्पं पुरो मेरोः, स्वकल्पितं च दृक्ष्यति ।।१७।।
વડે પ્રતિબોધિત થયા. સહદીક્ષિત મોટાભાઈ
તમારી કલ્પના તલ માત્ર લાગશે અને આ સાધકની મેર સમી વિરાટ સાધના તમને વિસ્મિત કરી દેશે.II૧oll
बोधदसाधकाऽङ्ग्यब्ज-नतशिरोमनास्तथा । धिषणातीतधीरेऽस्मिन्, ससंभ्रमो भविष्यति ।।१८।।
માથું અને મન.. ઝૂકી જશે.. આ સાધકનાં ચરણોમાં. કલ્પનાતીત એવા ધૈર્યધારી આ મહર્ષિ તમને સંભમ કરાવ્યા વિના નહીં રહે.ll૧૮
तोषमेवमुपायातं, हृदयं गुणवज्जने । ग्रस्तं स्वं भवपाशेण, मोचयिष्यत्यसंशयम् ।।१९।।
અને ગુણાનુરાગી બનેલ હૃદય સંસારની જંજીરોમાંથી આત્માને છોડાવી જ દેશે. તો હવે ચરિત્ર શરૂ થાય છે...ll૧૯ll
जगति जयवानस्ति, भारतविषयो वरः । समस्तपुरराजाभं, राजपुरं तथा परम् ।।२०।
हर्थेऽस्मिन् कालुशीपोल-स्थिते च चीमनाभिधः । दीप्यत्सद्दर्शनाहस्कृत्, भार्या भूर्याः सहाऽवसत् ।।२१।। क्षितितलाद्वितीयार्हत्, जिनर्षिपूजनापरः । तन्नेत्राभ्यां च नेत्रोदं, ससारावश्यकीकृतौ ।।२२।।
જગતમાં જયવંતો ભારતદેશ છે અને તેમાં બધા નગરોનાં રાજા સમાન રાજનગર (અમદાવાદ) નામનું સુંદર શહેર છે.ll૧૦ના
આ નગરની એક પોળ... કાળુશી પોળ.. તેમાં સમ્યગ્દર્શનના તેજથી સૂર્ય સમાન શ્રાવક ચીમનભાઈ ધર્મપત્ની ભૂરિબેન સાથે રહેતાં હતા. ધરતીમાં અજોડ શ્રાવક.. પ્રભુ અને સાધુની સેવામાં તત્પર, પ્રતિક્રમણ કરતાં પશ્ચાત્તાપથી આસું સરે જાય.l૨૧,૨શા
૧. 8 આસતિ
પE
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૧
समतासागरे
प्रथमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्भाग्यसंभारभृत्पुत्रा - स्त्रयस्तेषां तथाऽनुजा । કુતિપાત્રfન વાં ર?, સંયમશ્રીસુગમતા પારરૂ II
એવા ભાનુવિજયજીના શિષ્ય, તે બંનેના
તેમના ત્રણ પુત્રો અને એક પુત્રી.. સંયમને માર્ગે સંચર્યા. કેવા બડભાગી ! કેટલાં પ્રશંસાપાત્ર ! ll૨all
विक्रमाक्रान्तविश्वस्य, तृतीयसन्ततेरिदं । जगज्जेत्रं महच्चित्रं, चरितं वर्ण्यतेऽधुना ।।२४ ।।
પરાક્રમથી વિશ્વને ઝાંખુ કરી દેતા તેમની તૃતીય સંતતિનું આ ચરિત્ર કહેવાય છે. હા... આ ચરિત્ર વિશ્વને જીતી લે છે. આમાં આશ્ચર્યની અવધિ નથી. રજા
यश्च निधीतिभक्तीन्दा - वब्दे षष्ठीदिने सिते। शैलसारमहासत्त्वो, जात आषाढमासके ।।२५।।
પર્વત સમાન મહાસત્ત્વવાનું આ સાધકે જન્મ લીધો સં.૧૯૬૯ અષાઢ સુદ ૬ના દિવસે...ll૨૫ll
क्षणो महाक्षणस्यैष - स्वजनानामभूत्तदा । स्तवगोचरवक्त्रेन्दोः, पोपटाख्या कृता तकैः ।।२६।।
સ્વજનોનાં મહોત્સવના એ ક્ષણ હતી. મુખડુ સોહે શરદ પૂનમનો ચંદ.. નામ પડ્યું પોપટ.ll
योषाकार्मणसंधातृ - यौवनाभिमुखोऽपि सन् । रति प्राप्नोत् न हि क्वापि, विश्वे विश्वपतिं विना ।।२७।।
નારીને કામણગારું એવું યૌવન પામ્યા, પણ જગતમાં તેમને ક્યાય રાગ ન હતો. જગત્પતિ જ માત્ર તેમાં અપવાદ હતાં.IlRoll
૧. સમય ૨. ઉત્સવ
Page #17
--------------------------------------------------------------------------
________________
समतासागरे
प्रथमस्तरडगः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्तितीरिव बोहित्थं, प्राप्य प्रेमाख्यवाचकम् । શ7ઉર્વવાદો !, ઢીંતવરા થવીત્રભૂત Tોર૮Tો
અતિકૃપાપાત્ર થયા.
તરવો હતો ભવસાગર અને મળી ગયું વહાણ... ઉપાધ્યાયજી પ્રેમવિજયજી ગણિવર... તેમના વૈરાગ્યનાં અગ્નિમાં ઘી પૂરીને તેમણે દીપ્ત કર્યો. ll૨૮.
पादयुगं समाश्रित्य, प्रेमोपाध्यायसद्यतेः । पारं प्राप्तुं भवाब्धेस्स, विधिना ब्रह्मचार्यभूत् ।।२९ ।।
ગુરૂદેવનાં ચરણનું શરણ લઈ... ભવસાગરનો પાર પામવા તેઓએ વિધિપૂર્વક બહાચર્યવ્રત લીધું.li૨ll
त्रसतीर्थमिव साक्षाद् - गुरुमाप्य गुरुक्षमं । महाभिनिष्कमायाऽस्य, वाञ्छना वर्धिताऽभवत् । ।३०।।
જંગમ તીર્થ.. અજોડ ક્ષમામૂર્તિ એવા ગુરૂને પામ્યા પછી તેમની દીક્ષાની ભાવના વધતી ગઈ.il૩૦II
भवनिर्विण्णतां प्राप्तो -ऽग्रजोऽप्यस्मिन् गुरौ रतः । वरसंयमनिष्ठाऽस्या-ऽकरोन कस्य कार्मणम? ।।३१।।
આ જ ગુરૂના સંગથી તેમના મોટાભાઈ પણ વૈરાગ્યવાસિત થયા. તેમની અજોડ સંચમનિષ્ઠા કોને કામણ નોતી કરતી ?llall
दवाद्भवस्य निर्गन्तुं, बद्धकक्षावुभावपि । नुन्नचारित्रकर्माणौ, नाप्नुवन्तौ तु सम्मतिम् ।।३२ ।।
સંસારના દાવાનળમાંથી નીકળવા માટે બંને કટિબદ્ધ બન્યાં... ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પણ ભળ્યો, પણ... કાશ ! સ્વજનોની અનુમતિ ન મળી.il૩રશા
Page #18
--------------------------------------------------------------------------
________________
समतासागरे
प्रथमस्तरडगः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्परमापत्तिकालोऽसौ, परिव्रज्याकृतेऽभवत् । मरौ पाथ इव प्राप्नोत्, प्रायो न कोऽपि सम्मतिम् ।।३३।।
અનુપમ વિનય-વૈયાવચ્ચમાં તત્પર થયાં.
દીક્ષા માટે કપરો હતો એ કાળ.. જેમા રણમાં પાણી દુર્લભ... તેમ ત્યારે દીક્ષા માટે અનુમતિ દુર્લભ હતી.li૩૩
હવે ઉત્કંઠાએ માઝા મુકી... એક સોનેરી ક્ષણ આવી... નદીઓ સાગરમાં ભળી જાય. તેમ બંને ગુરૂદેવના ચરણોમાં પહોંચી ગયા. સ્થાન હતું ચાણસ્માનું.. વિરાગી આત્માને ચારિત્રની અનુમતિ ન મળે તો તેના માટે શ્રેષ્ઠ શરણ.Il૩૪,૩૫ll
विशेषोत्कण्ठितौ तौ द्वौ, प्राप्यैकानि क्षणं परम् । नद्या नदीपतावेवं, मिलिती प्रेमवाचकम् ।।३४ ।। यशोऽभूत् दीक्षणीयाय, चाणस्मा शरणं वरम् । वैराग्यपूर्णचित्ताया-प्राप्नुवते च सम्मतिम् ।।३५।।
या याऽप्यस्मिन् भवेद् बाधा, तां तां सयो निवारयेत् । વૃદ્ધરમવીરડસી, પુરા પાપત્યો !ારૂ ૬ // त्यजन्ती मोहसाम्राज्यं, महाऽनर्थनिबन्धनम् । परामाप्तौ तथा दीक्षा, मर्त्यजन्मतरोः फलम् ।।३७।।
ભીમ સમાન શૂરવીર તે સંઘ.. પહેલાં કે પછી જે જે બાધા આવે તેને નિવારે. વરઘોડો ચઢાવે ય ખરા ને ઉતારે ય ખરા.I3ઘા
મહા અનર્થનું મૂળ મોહસામાજ્ય... છોડી દીધું. માનવભવનું ફળ-દીક્ષાને પામ્યા...llaoll
ભવ્ય જીવોના મન મોરલા માટે નૂતન વાદળ સમા ગુરુદેવે દીક્ષા આપી અને બંને ભાઈઓના રોમાંચનો પાર ન રહ્યો. વિ.સં.૧૯૯૧ નું તે વર્ષ... ને પોષ સુદ ૧૨નો એ દિવસ...ll૩૮,૩લા
रोमाञ्चोत्कण्टितं गात्रं-उभयोश्चाभवत्तदा । भव्यकेकीनवाम्भोमुच, गुरुर्दीक्षां ददौ यदा ।।३८।। वर्षे विधुग्रहे भक्तो, भूमी पक्षेऽसितेतरे । दिष्ट्या द्वादशमेऽहिन्येतो पोषे प्राप्ती सुसंयमम् ।।३९ ।।
Page #19
--------------------------------------------------------------------------
________________
समतासागरे
प्रथमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्त्यक्तवन्तौ स्ववेशेन समं नामाऽपि तत्क्षणम् । ममत्वं सर्वथा त्यक्तं, भानुपद्माभिधे धृते ।।४।।
તેઓ એવું માનતા કે “ગુરૂમાં મનુષ્યની
વેશ તો બદલ્યો. નામ પણ બદલ્યું. બસ... હવે સાંસારિક કોઈ મમતાને સ્થાન ન હતું. મોટાભાઈ થયા ભાનવિજયજી અને નાનાભાઈ (ચરિત્રનાયક)... પદ્મવિજયજી.ll૪૦|
न्यक्कृतवासवश्रीके, ममज्जतुस्सुसंयमे । तत्सच्छिष्यागमाद् जातं गुरोस्सूरिपदार्पणम् ।।४१।।
ઇન્દ્રના ઐશ્વર્યને શરમાવે તેવા સંયમસુખમાં તેઓ મગ્ન થયા. સુશિષ્યોના પગલે પગલે ગુરૂદેવની આચાર્ય પદવી થઈ.II૪૧ll
गुरोस्सूरिपदादानं, वत्सरेभ्यो विलम्बितं । रौ सति तद्गुरो भूत् बभूवात्यविलम्बितम् ।।४२ ।।
પદની યોગ્યતા... સ્વગુરુનો આગ્રહ છતાં ય (તેમની નિઃસ્પૃહતાથી) વર્ષોથી વિલંબિત તેમની આચાર્ય પદવી અવિલંબિતપણે થઈ ગઈ.II૪રા
मानसात्कायतो वाचो, स्वाधिकारो निराकृतः । नुत्तस्वाग्रहचित्तेऽनु, ह्याधिपत्यं गुरोः कृतम् ।।४३ ।। षट्पदीभूतचित्तं हि, तयोर्भेमे निरन्तरम् । इन्दीवरे गुरोः पादे, आहिताग्निर्यथाऽनले ।।४४ ।।
દીક્ષા એટલે મન વચન કાયા પરથી પોતાનો અધિકાર હટાવી ગુરૂનો અધિકાર સ્થાપવો સ્વાગ્રહ દૂર કરવો... આ તેમણે સાર્થક કર્યું. આહિતાગ્નિ મગ્ન હોય.. અગ્નિદેવતામાં.. ભમરો મગ્ન હોય.. કમળમાં.. તેમ તેમનું મના નિરંતર ગુરૂચરણોમાં મગ્ન હતું.il૪૩,૪૪ll
૧. તાગામિત જોષી | ૨. ક= અવાજ, કથન ૩. માલધારી સંયમી ગુરુના ચરણને નીલકમળ કહ્યું છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૬
↓
P
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
तितिक्षाऽनुपमा भूता, गुरुभक्तिकृतौ सदा ।
धिषणा व्यापृता स्वस्य, गुर्वनुवर्तनैव हि ।। ४५ ।। योगसर्वस्वमेवैतद्, गुणगौरवमेव च । વિવૃદ્ધિપિ વર્તેત, વિદ્ધિવત્ પુરો સવા ।।૪૬।।
समतासागरे
धारयित्वाऽम्भसां कुम्भी, विहारे ती रराजतुः । તારપુરુદેવસ્ય, મતિમનો સુરવિવ ।।૪૭|| न गुरुणा विना भुक्तं, वियुक्तो न कृतो गुरुः । रवौ तपति सोऽजस्रं, स्थण्डिले गुरुणा गतः । ।४८ ।।
कं शिष्यं न गुरुर्दद्यात्, कृपां किलेदृशं पराम् ?। વ્રતમ્યર્થમપિ પ્રો, ગુરુમિિનવધનમ્ ||૪૬ ||
जेता जगत्त्रयस्यापि, गुरौ भवेच्छिशुर्यथा । ટક્ષે સર્વાર્થેયુ, તેનેતત્સાર્વીકૃતમ્ ।।૦।। ૧. ઇતિ શેપઃ
प्रथमस्तरङ्गः
२०
બુદ્ધિ કરનાર નરકમાં જાય છે.'
તિતિક્ષા અનુપમ હતી.. ગુરૂભક્તિમાં. બુદ્ધિ બેજોડ હતી.. ગુરૂના અનુવર્તનમાં...I૪૫॥
બુદ્ધિનો બાદશાહ પણ ગુરૂ સામે બુદ્ધુ થઈ જાય.. બસ આ જ છે યોગનું સર્વસ્વ ને આજ છે ગુણનું ગૌરવ.૪૬॥
તારક ગુરૂદેવના જમણ ને ડાબે... હાથમાં પાણીના ઘડા લઈ ચાલતા.. વિહારે તેઓ શોભતા.. જાણે સાંનિઘ્યકારી ભક્તદેવો ન હોય. ગુરૂ પહેલા વાપરે (જમે) નહીં. ગુરૂને એક ક્ષણ દૂર ન કરે. ગુરૂ બળતા તાપે સ્થડિલ જાય ત્યારે ય હંમેશ સાથે જાય.૪૦,૪૮૦
કેવા બેજોડ શિષ્ય ! આવા શિષ્યને ગુરૂ ખોબલે ખોબલે કૃપા આપે તેમાં શું આશ્ચર્ય છે ? વ્રતમાં સ્થિરતાનું ય અનન્ય કારણ ગુરૂભક્તિ જ કહ્યું છે.જિલ્લા
એક બાજુ વિશ્વવિજયી અને બીજી બાજુ ગુરૂના બાળક સમા.. હા Master of all એવા તેમણે આ વાત સાર્થક કરી.શા૫૦ના
Page #21
--------------------------------------------------------------------------
________________
२१
समता सागरे
↓
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
नितरां भक्तिमान्सोऽपि, सहदीक्षितसद्गुरौ । शमभृदेकदाऽभुङ्क्त, कट्वाहारं च भक्तितः । । ५१ ।
महानिशीथयोगे ती, गुरुशिष्यावुभौ यदा । नुन्नकट्वोदपात्रेणा-हारो कटुरभूद्गुरोः । । ५२ ।। पालयन् परमां भक्ति, रक्षितुं वासरं गुरोः । लिङ्गं प्रकृष्टशिष्यस्य, दर्शयन् भुक्तवानसौ ।। ५३ ।।
तरसाऽप्याददे तेन, गुरुदेवमनोजयः । મીનઃ સતોત્યઃ ચા-ધર્નય દિ પુરોર્મનઃ ।।૪।।
तदाशयो वृतोऽनेन, नैवाऽऽज्ञामात्रमप्यहो ? | વર્શનપાવનઃ શિષ્યો, દર્શનપાવનો મુરુઃ ।।૯।।
प्रथमस्तरङ्गः
હંમેશા તે રીતે વર્ત્યા.
ગુરૂની ને પોતાની દીક્ષા સાથે જ થઈ હતી
છતાં ય તેમના પર પણ અપાર ભક્તિભાવ
હતો. શમદમ ગુણના આગરુ એવા તેઓ એક વાર કડવો આહાર ભક્તિથી વાપરી ગયાં.૫૧
મહાનિશિથ સૂત્રના જોગમાં ગુરૂ-શિષ્ય સાથે હતાં. ઉપરના પાત્રામાં રહેલ કરિયાતુ નીચેના પાત્રામાં ઢોળાયુ... પરિણામે આહાર કડવો થઈ ગયો. પરમભક્ત શિષ્ય... પરઠવવું પડે તો ગુરુનો દિવસ પડે. (આયંબિલ વધે) કડવી ઝેર જેવી ગોચરી પ્રેમથી વાપરી ગયાં.૫૨,૫૩મા
ટૂંક સમયમાં ગુરુનું દિલ તેમણે જીતી લીધું. સબૂર... મેરૂ પર્વતનું વજન કરવું કદાચ સહેલું છે પણ ગુરુમન જીતવું દુર્જાય છે.૫૪
માત્ર આજ્ઞાને જ નહીં. આશયને અનુસર્યા. દર્શન થકી પાવન કરે તે ગુરુશિષ્યને વંદના.
॥૫॥
Page #22
--------------------------------------------------------------------------
________________
समतासागरे
प्रथमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
स्तुतिप्रकृष्टपात्राणि, रजांस्यप्यस्य पद्गता । शं कुर्वन्तु भवन्त्वस्मद्- वृजिनौघविनाशिनि ।।५६।।
શિવમસ્તુ.
ઓ મહાસાધક... તમારી ચરણરજ પણ ભાગ્યશાળી છે જે આપના ચરણોમાં સ્થાન પામી. તે રજ અમારા પાપોનો નાશ કરનારી અને કલ્યાણકારી બનો.પા.
ઘોરાતિઘોર ઉગ્ર તપ હજી સહેલો છે. એક લાખ શાસ્ત્રો ભણી લેવા ય સહેલા છે. પણ જેમણે ગુરૂઓને પ્રસન્નતાના સાગર સમા કર્યા છે. તેમણે જ દુષ્કર કર્યું છે. કલ્યાણબોધિ ઝંખે છે.... તેમના ચરણોમાં વંદન કરવા../INoll
(વસન્નતિના) आस्तां सुदुस्तपमिषत्करसाधनीयम्
सिद्धान्तलक्षमपि च स्ववगाहनीयम् । तोषाम्बुसागरसमा गुरवो हि यस्मिन्
कल्याणबोधिरभिवाञ्छति नन्तुमेनम् ।।५७।। इति वैराग्यदेशनादक्षाचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरकल्याणबोधिगणिवर्यविरचिते
समतासागरमहाकाव्ये पं.पद्म वि.-जन्म-दीक्षा-गुरुसेवा
वर्णननामा // પ્રથમતરFIT
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસપ્રવરકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
સમતાસાગરમહાકાવ્ય પં.પદ્મવિ.જન્મ-દીક્ષા-ગુરૂસેવા
વર્ણન નામનો / પ્રથમ તરંગ |
Page #23
--------------------------------------------------------------------------
________________
२५
↓ -आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
समतासागरे
।। દ્વિતીયસ્તરટ્ટ્: ||
ग्लानसेवा कृताऽनेन, गुरुसेवापरेण च । पेक्षास्पदं क्वापि तादृशां तादृशो किल । ।१ ।।
सेवनावसरं लब्ध्वा स्वयं रुग्व्यथितोऽपि सन् । वात्सल्याम्भोमहाम्भोधि-वैयावृत्यपरोऽभवत् ।।२ ।।
प्रकृष्टनम्रता काऽपि लघुता महतोऽप्यहो । भुजिष्यो क्षुल्लकस्यापि महात्माऽसौ मुदाऽभवत् ।।३।।
सेव्यस्य लभ्यते पुण्यात सेवावृत्त्यै क्षणः क्वचित् । वासरं स वृथा मेने, वैयावृत्यं विना हि यः । । ४ । ।
3.
मं ज्ञानस्याप तस्मात्स, सेवानु सूत्रपाठनात् ।
त्रसं परिणतं तस्य, ज्ञानेनैवमभूद्भृशम् ।।५।।
૧. નોકર ૨. સમૃદ્ધિ ૩. આત્મા (નપું.)
द्वितीयस्तरङ्गः
*ગ્લાનસેવા તે પ્રભુસેવા'
॥ દ્વિતીય તરઙ્ગ ||
२६
માત્ર ગુરુસેવામાં જ નહીં ગ્લાનસેવામાં ય તત્પર થયા. સેવાભાવ ને સેવ્યજન... ઉપેક્ષાનો અવકાશ જ ન હતો.||
પોતાને રોગની તીવ્ર પીડા.. છતાં ય સેવાનો અવસર મળે ને વાત્સલ્યનો સાગર હિલોળા લે ને સેવામાં લાગી જાય.ચા
નમ્રતાનો પ્રકર્ષ ને લઘુતામાં પ્રભુતા... સાવ નાના મુનિની પણ ચાકરી આનંદથી કરતા.II3]]
સેવ્યનો સેવાવસર પુણ્યોદયથી જ ક્યારેક મળી જાય. સેવા વિનાનો દિવસ તેઓ વાંઝિઓ માનતા.૪ના
પહેલાં સેવા, પછી સ્વાધ્યાય, તેનાથી તેઓ જ્ઞાનની સમૃદ્ધિ પામ્યા. આ રીતે તેમને જ્ઞાન આત્મામાં પરિણમ્યું.પા
Page #24
--------------------------------------------------------------------------
________________
समतासागरे
द्वितीयस्तरङ्गः
૨૮
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्वर्याध्वानमुवादेश-स्तदेव ज्ञानप्राप्तये । दिगेषा वर्णिता सूत्रे, विनयपूर्वकं श्रुतम् ।।६।।
તેને મંત્રની જેમ સાધ્યું. તે પછી
પ્રભુ વીરે જ્ઞાનપ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ આ જ કહ્યો છે.. આગમ પણ આ જ દિગ્દર્શન કરે છે કે વિનયપૂર્વકનું શ્રુત જોઈએ.lઘા
આ રાજમાર્ગને ઉપેક્ષી... ધારેલા રસ્તે રખડતો મંદબુદ્ધિ જીવ સારને પામી શકતો નથી... એટલું જ નહીં, તે વિપર્યાસથી કદર્શિત બને છે. હાય !... જ્ઞાનનું અજીર્ણ.... મહામતિમોહ દર્દનાક પરિણામ લાવનાર કદાગ્રહમાં પાડીને તેને સંસારની રઝળપાટે ચડાવી દે છે.llo,૮
तिस्स्कुर्वन् महामार्ग, भ्राम्यन् स्वकल्पिते पथि । सारशून्यो भवेद् बालो, विपर्यासकदर्थितः ।।७।। धिषणैकमहामोहः, करुणान्तकदाग्रहः । तं भवाटाकरं कुर्याद्, ज्ञानाजीर्णविजृम्भितः ।।८।।
तथ्यार्थमस्पृशन् हन्त !, त्सूत्राग्निमहानिलः । दर्शयेदुर्गतिद्वारं, विनयरहितं श्रुतम् ।।९।। नुन्नज्ञानावरोधेण, स्वाध्याये मज्जनं कृतम् । परमधिषणासार्द्ध, गुरुकृपाबलं युतम् ।।१०।।
વિનયરહિતનું શ્રુત.. વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે તે. ઉસૂત્રના અગ્નિને પ્રગટાવતા પવન સમાન છે. જે દુર્ગતિના દ્વાર દેખાડ્યા વિના નથી રહેતું. પૂજ્યશ્રીએ વિનયને સમ્યમ્ સાધી લીધો.. જ્ઞાનાવરણ ખસી ગયું. પ્રકૃષ્ટ બુદ્ધિ અને ગુરૂકૃપા આ બંને શક્તિ સાથે તેમણે સ્વાધ્યાયમાં ઝંપલાવ્યું.૯,૧૦ના
૧. ડેવીટ +
TE (માવાન) ૨. રખડપટ્ટી
Page #25
--------------------------------------------------------------------------
________________
२९
समता सागरे
↓ -आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
रयः कोऽपि महाज्ञान- मार्गे तस्याभवद् महान् । મદતામનુન નૈર્દિ, મદવાસાદ્યતે તમ્ ||૧૧||
ज्ञानं यद् गृहीतं तेन, तन्नामानि श्रुतान्यपि । નતાઙાહયાન ર્યુ - વિનન્દ્રિતાપિ ।।૧૨।।
साङ्गं व्याकरणं तेन, कण्ठस्थमखिलं कृतम् । धन्यैरेवाधीतं प्राज्ञैस्सिद्धहेमाभिधं वरम् ।।१३।।
नानाप्रकरणेष्वस्य धीमतो धीरभूद्वरा । સ્નામરદાનિ, ટીજાચરમન્તુતિ ||૧૪||
तापसस्तपसा प्रोक्तो, न स्वाध्यायसमं तपः । प्राप्तज्ञानं परावृत्य, बाढं तेन कृतं स्थिरम् ।।१५।।
૧. તવમા દીક્ તાવસો' ત્યમવયનાત |
द्वितीयस्तरङ्गः
૩૦
પરમજ્ઞાનસાધના કરી
તેઓશ્રીની જ્ઞાનના Highway પર 120 k.m. ની ઝડપ હતી.. મહાન વ્યક્તિનો આશરો મહાન ફળ આપીને જ રહે.||૧૧||
જો તેમણે ભણેલા ગ્રંથોનું લિસ્ટ પણ વાંચે તો દિગ્ગજ પંડિતોનાં ય તન મન મૂકી પડે.[૧૨]
લઘુવૃત્તિ સાથે (૬૦૦૦ શ્લોક પ્રમાણ) વ્યાકરણ કંઠસ્થ કર્યું... સબૂર ! આ સિદ્ધહેમ વ્યાકરણ વિરલ બુદ્ધિમાનો જ ભણે છે.૧૩
અનેક પ્રકરણોમાં તેમની બુદ્ધિ વિકસિત થઈ. સટીક ૪૫ આગમના રહસ્યો તેમના હૃદયે લાગ્યા.||૧૪||
રમવા
તાપસ તપથી બનાય છે ને સ્વાધ્યાય સમો
તપ નથી. આ મહાતપસ્વીએ પ્રાપ્ત કરેલા જ્ઞાનનું ખૂબ પરાવર્તન કરીને તેને સ્થિર કર્યું.I॥૧૫॥
Page #26
--------------------------------------------------------------------------
________________
समतासागरे
द्वितीयस्तरङ्गः
પ્રાયઃ બધાં જ આગમોનો સમૂહ
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्यः षड्कर्ममहाग्रन्थान्, वीतरागस्तवं तथा । सज्ञानसारतत्त्वार्थ- योगशास्त्राभिधानकम् ।।१६।।
છ કર્મગ્રંથ, વીતરાગ સ્તોત્ર, જ્ઞાનસાર તત્ત્વાર્થ, યોગશાસ્ત્ર...ll૧દા
कल्पं जितादिमं चैव, ह्युत्तराध्ययनान्यपि । लाभाल्लोभं भृशं कुर्व -नुपदेशस्त्रजं ह्यपि ।।१७।।
જિતકલ્પ, ઉત્તરાધ્યયન, ઉપદેશમાળા ને કંઠસ્થ કર્યા. લાભ સાથે લોભ વધતો જ જાય ને ?II૧oll
गवि स्थितस्सः कान्तायां, नामवदात्मसादहो । मनसि कृतवानस्मै भूयो भूयो नमो नमः ।।१८।।
(ત્રિવિરોણમ)
કાન્તા દૃષ્ટિ (છઠ્ઠી યોગદૃષ્ટિ)માં સ્થિત એવા તેમણે આ હજારો શ્લોકોને સ્વનામની જેમ આત્મસાત્ કર્યા હતા. તેમને ફરી ફરી વંદના...ll૧૮.
प्रकृष्टधीप्रसाध्यानि, न्यायस्याध्ययनान्यपि । कन्दूकक्रीडयेवासा-वधीतवान् महामतिः ।।१९।।
મહાપ્રજ્ઞ તેમણે પ્રકૃષ્ણ બુદ્ધિથી જ ભણી શકાય તેવા ન્યાયશાસ્ત્રોને જાણે ક્રિકેટની રમત ન હોય તેવી રીતે ભણી લીધા. ll૧૯ll
रत्नानि न्यायदृष्टेर्मु - क्तावलिकुसुमाञ्जलिः । व्यासः व्युत्पत्तिवादश्च, योगदृक्साङ्ख्यकारिकाः ।।२०।।
ન્યાયદર્શનનાં શ્રેષ્ઠ ગ્રંથો.. મુક્તાવલિ, કુસુમાંજલિ, વિશાળ એવો વ્યુત્પત્તિવાદ, યોગદર્શન, સાંખ્ય-કારિકા. ll૨૦ના
૧. દષ્ટિમાં ૨. ભૂષણસમાન
Page #27
--------------------------------------------------------------------------
________________
३३
समतासागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
कमनीयानि जैनानि, न्यायशास्त्राण्यपीति च । रत्नाकरावतारश्च स्याद्वादमञ्जरी तथा । । २१ ।।
णभूतस्सम्मतेस्तक, ललितविस्तराऽपि च । ન્યાયશાસ્ત્રઃ પરા યુદ્ધિઃ, પ્રાપ્તા યુદ્ધિમતા તથા।।૨૨।।
यतिनाऽनेन शास्त्राणि बहुनि पठितान्यपि । પ્રજ્ઞાવતા ન શયાનિ, યાનિ થિતું વિ।।૨૩।।
कल्पसूत्राष्टकाख्ये च, त्रिषष्टि धर्मबिन्दुवत् । रत्नं तद्योगशास्त्रं च, गुरुतत्त्वविनिश्चयः । । २४ । णाकरः पुष्पमाला च समरादित्यसत्कथा । दिगम्बरीयतत्त्वार्थ राजवार्तिक इत्यपि ।। २५ ।।
षुश्चिदो हि महाकाव्यं, पद्मानन्दं प्रबन्धकम् । નિસ્યનું બિનવા ધુન્યા, છેવમાવીન્યથીતવાન્ ।।૨૬।।
૧. ભૂષણરૂપ જ્ઞાનનો ભંડાર. ૨. ઉત્પત્તિ ૩. રસ, ઝરણુ ૪. નદી ૫. જિનવાણીરૂપ
द्वितीयस्तरङ्गः
વ્યાકરણ, ન્યાય, પ્રકરણો વગેરેમાં
જૈન ન્યાયનાં સુંદર ગ્રંથો- રત્નાકરાવતારિકા, સ્યાદ્વાદમંજરી, શાસ્ત્રવાર્તા સમુચ્ચય...૨૧||
૪
સમ્મતિતર્ક, લલિતવિસ્તરા, ષગ્દર્શન, પ્રમાણનય, નયોપદેશ આદિના અભ્યાસથી બુદ્ધિ તીક્ષ્ણ બની.ા૨ા
પ્રજ્ઞાવાન એવા તેમણે એટલા શાસ્ત્રોનું વાંચન કર્યું કે તેનું લિસ્ટ પણ થઈ શકે તેમ નથી.I॥૨૩॥
આ છે તેનું અપૂર્ણ લિસ્ટ- કલ્પસૂત્ર, અષ્ટકજી, ત્રિષષ્ટિ, ધર્મબિંદુ, રત્નસમાન એવું યોગશાસ્ત્ર, ગુરૂતત્ત્વનિશ્ચય, જ્ઞાનના આકર સમાન પુષ્પમાલા, સમરાઈચ્ચ કહા, દિગંબરીય તત્ત્વાર્થ રાજવાર્તિક, જ્ઞાનના ઉદ્ભવ સમાન પદ્માનંદ મહાકાવ્ય, પ્રબંધ, જિનવાણીરૂપી નદીના ઝરણા સમાન આ શાસ્ત્રો... (ઉપરાંત તત્ત્વાર્થ સિદ્ધસેની ટીકા, કર્મગ્રંથ ટીકા, યોગબિંદુ, યોગદૃષ્ટિ, વિંશતિવિંશિકા, ઉપમિતિ, દ્વાત્રિંશન્ દ્વાત્રિંશિકા, તિલકમંજરી, શાંતિનાથ મહાકાવ્ય વગેરે વગેરે) તેઓશ્રી ભણ્યા હતા. ||૨૪,૨૫,૨૬॥
Page #28
--------------------------------------------------------------------------
________________
समतासागरे
द्वितीयस्तरङ्गः
૨૬
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्पुष्टिप्राप्तं श्रुतं तस्य, परार्थायाऽभवद् भृशम् । णसागरो गुरोर्वाक्यात्, पृष्ठपृष्ठाङ्कितः कृतः ।।२७।। तारकं निशीथं सूत्रं, सम्मतितर्क इत्यपि । प्राकृतसंस्कृतव्याक-रणं तथोपदेशस्त्रक् ।।२८।। पिशुनं चित्पिपासायाः चैत्यवन्दनभाष्यकम् । तापनप्रतिमं ज्ञानं, योगदृष्टिसमुच्चयः ।।२९।। गुरुस्तथैव तत्त्वस्य संग्रहः टीकया सह । रुचिरं धर्मरत्नं च, सह संयमचर्यया ।।३०।। कृतान्तश्च नमस्कार-फलप्रकरणाभिधः । परिशिष्टं तथा पर्व, नयोपदेशकं तथा ।।३१।। यानं मुक्तेर्यतेर्हित - शिक्षा च हितकामिना । ज्ञानमन्यदपि ज्ञान - शालिना लिखितं स्वयम् ।।३१ ।।
ગુરૂકૃપાથી નિપુણતા પામ્યા. જ્ઞાનદાનથી
પુષ્ટ થયેલું એવા તેમના જ્ઞાનથી ગુર્વાજ્ઞાથી તેમણે બનાવેલ અનેક નોટોથી પરમ પરાર્થ પણ થયો...આ છે તેનું લિસ્ટ
તારક એવું નિશીથસૂત્ર, સમ્મતિતર્ક, પ્રાકૃતવ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણ, ઉપદેશમાળા, તેમની જ્ઞાનપિપાસાનું સૂચક ચૈત્યવંદન ભાષ્ય, સૂર્યસમું જ્ઞાન-યોગદૃષ્ટિ સમુચ્ચય, મોટો એવો સટીક તત્ત્વસંગ્રહ, સુંદર એવું ધર્મરત્ન પ્રકરણ, સંયમચર્યા, નમસ્કારલપ્રકરણ નામનું શાસ્ત્ર, પરિશિષ્ટ પર્વ, નયોપદેશ, મુક્તિ પામવા માટેના યાન સમાનસાધુઓને હિતશિક્ષા'. આ સિવાય અન્ય પણ જ્ઞાન જ્ઞાની અને હિતકામી એવા તેમણે સ્વયં લખ્યું. (અન્ય- ઉપદેશપદ, વ્યવહારસૂત્ર, ષોડશક, અનેકાન્ત વ્યવસ્થા, દ્વાત્રિશત્ દ્વાચિંશિકા, મહાનિશીથસૂત્ર, પ્રબંધ ચિંતામણિ, મહાવીરચરિત્ર, દેવદ્રવ્યના પાઠો, પુરાતન-પ્રબંધ સંગ્રહ, ચતુર્વિશતિ પ્રબંધ, ઉપદેશરત્નાકર વગેરે)ll૨૦-૩રશી
કૃપાહદય... માત્ર પોતે જ ન ભણ્યા.. અધ્યાપન અને વાચના દ્વારા જ્ઞાનદાતા ચ બન્યા. તેમનાં સમાન દાતાર બીજા કોણ ? પરોપકારીએ તેમાં જરા ય પ્રમાદ ન કર્યો. માત્ર શ્રુત જ નહીં, સંયમશુદ્ધિ ચ આપી.il૩૩,૩૪ll
न केवलं स्वयं प्राप्तं, दत्तं ज्ञानं कृपाहृदा । दातृणां धुरिणा चाहो - ऽध्यापनेनानुशास्तिना ।।३३।। नेषदपि प्रमादोऽस्मिन्, कृतः परार्थकारिणा । न मात्रं हि श्रुतं दत्तं, संयमशुद्धिमिच्छता ।।३४ ।।
૧. પાનાઓ પર અંકિત ૨. જ્ઞાનસાગર ૩. સૂર્યસમાન ૪. શાસ્ત્ર
Page #29
--------------------------------------------------------------------------
________________
समतासागरे
द्वितीयस्तरङ्गः
૩૮
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्परमलक्ष्यमेवासीत् संयमीगणसर्जनम् । रोपवच्चित्तभेत्ता च, रवोऽस्य पर्षदि ह्यभात् ।।३५।।
પરોપકાર પણ કર્યો. જ્ઞાનદાના
તેમનું મિશન હતું સંયમીગણનું Production. પર્ષદામાં તેમની વાણી તીરની જેમ મનને વીંધી નાખતી.Il૩૫ll
परमगुरुदेवेन, देशनया मुमुक्षुषु । कारितो विरतेर्भाव, आचार्येण च वर्धितः ।।३६ ।।
પૂ.ભાનુવિજયજી પ્રવચનોથી વૈરાગ્યભાવ ઊભો કરતાં, ને પૂજ્ય આચાર્ય ભગવંત તેને દૃઢ કરતા.Il3ાા
रोपहीनास्तथा तेऽपि, प्राव्राज्य च समर्पिता । पितृवत्संयमदाय- करणाय महर्षये ।।३७ ।।
યોગ્ય જીવોને તેઓ દીક્ષા આપી સંયમમાં સ્થિર કરવા માટે પિતા સમાન પૂ.પદ્મ વિ.ને સોંપતા.૩ના
कृपासुधासुधासूतिः, वात्सल्यामृतदीधितिः । तोकवत्परशिष्यान्स, पालयामास सद्यतिः ।।३८।। ज्ञानसंयमभाजो ये, दृश्यन्तेऽद्य सदर्षयः । नम्यब्रह्मगुणोपेता- स्तद्यत्नविटपीफलम् ।।३९ ।।
કૃપાની સુધાનાં ઝરણા વહેડાવતા ચંદ્ર સમા, વાત્સલ્યામૃત વરસાવતા શશી સમા તેઓ પરશિષ્યો ને ય દીકરાની જેમ માની તૈયાર કરતાં. સંયમથી મઘમઘ થતા.. ક્ષમા-બાચર્યાદિ ગુણોનાં સ્વામિ આજે(સૂરિ પ્રેમના સમુદાયમાં) જે સુસાધુઓ દેખાય છે તે બધું તેમના પ્રયત્નોનું ફળ છે.l૩૮,૩૯ll
दानेन शिक्षयोस्तेन, ग्रहणासेवनाह्वयोः । नष्टचिन्तौ गुरू स्वस्य, कृतौ भारापहारिणा ।।४०।।
ગ્રહણશિક્ષા ને આસેવનશિક્ષા આપવા દ્વારા તેમણે ગુરૂનો ભાર પોતાને માથે લઈ લીધો. બંને ગુરૂઓને નિશ્ચિત કરી દીધા.In૪૦II
૧. તીર ૨. છિદ્ર-દોષ ૩-૪. ચંદ્ર ૫. વૃક્ષ
Page #30
--------------------------------------------------------------------------
________________
३९
समतासागरे
↓ -आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
स्नेहस्यन्दनीलाद्रिस्स बालमुन्येकवल्लभः । દન્ત ! સ્મૃતિ પધાયાતા સ્યાપિ નનની નદિ।।૪૧ ||
दाहव्यथासवर्णा रुक् पीडा यदाऽरुणत्स्वरम् । नैश्चित्यसार्थवाहेन, लिखित्वा वाचना: कृताः । । ४२ ।। रङ्गस्समर्पितत्वस्य, भक्तिविनययोरपि । વિષ્ણુનું તળુરોર્મછે - તત્તેલને નિરન્તરમ્ ।।૪રૂ||
गुरुभक्तिप्रभावेन, तीर्थकृद्दर्शनं मतम् । રુચિરયુિત્તેન, ગુરાવેવ તુ તત્કૃતમ્ ||૪૪||
भासता तेन तेजोभि स्तपस्त्यागेकजन्मभिः । રોને-વિશેષેન, તપસામાકૃતિઃ ધૃતા ||૪||
5
पद्मवद्विषयालिप्तो, नामापि सार्थकं ह्यभूत् । નીતિપૂર્વમાÚત્સ, મ = મોનનમ્ ॥૪૬।।
૧. જેવી ૨. મોક્ષ ૩. સૂચક ૪. દૃશ્યત કૃતિ શેષઃ ૫. સુંદર *. આસીયિતિશેષઃ ૬. મૂતિ કોપા ।
द्वितीयस्तरङ्गः
४०
અને સ્નેહદાનથી ગુરુની ચિંતા દૂર કરી.
સ્નેહ ઝરણાના નીલવંત પર્વત... તેઓ બાળમુનિઓને ખૂબ ગમતા.. ખરેખર... કોઈ બાળમુનિને “માતા” યાદ ન આવતી.૪૧]
જ્યારે અગ્નિમાં બળવાની વેદના જેવી તેમની રોગની પીડાએ સ્વર રુંધી નાખ્યો ત્યારે આ મોક્ષના સાર્થવાહે લખી લખીને ય પ્રેરણાઓ વરસાવી. તેમના લેખનોમાં નિરંતર એક જ
સૂર.. ભક્તિ, વિનય ને સમર્પણ.. આ જ તેમની ગુરુભક્તિ બતાવે છે.૪૨,૪૩
ગુરુભક્તિના પ્રભાવે તીર્થંકરનું દર્શન કહ્યું છે પણ આ ભક્તે તો ગુરુમાં જ તીર્થંકરનું દર્શન કર્યું.૪૪||
તપ અને ત્યાગનાં તેજથી ચમકતા તેમણે
રોગોમાં તપ છોડી ન દીધો, ઉલટુ વિશેષથી તપ કર્યો.॥૪॥
પદ્મવત્ વિષયોથી અલિપ્ત હતા... આમ તેમનું નામ સાર્થક થયું. તેઓ હંમેશા નિષ્ઠાપૂર્વક એકાસણાનું ભોજન નિષ્ઠાથી કરતાં હતાં.l૪૬ના
Page #31
--------------------------------------------------------------------------
________________
૪૧
समतासागरे
5
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
तो॒दै रुग्प्रभवैरन्ये, दीनतादयिताः कृताः । પ્રવૃષ્ટવીરતામાન - સ્તેવુ સત્ત્વમવર્ધત ।।૪૭।।
तिरस्कारो न रोगस्य, चतुर्थारर्षिदर्शनम् । मतिमति कृतं ह्यस्मिन् धीरताधारिणि क्व न ? ।।४८ ।।
तपोऽपि वर्धमानाख्य, एकाशनैस्समं कृतं । પરત્સા સુપૂર્ખન, શ્રેમ વેન તુતે ?।।૪૬।।
स्त्यानवतो चरित्रेऽस्य वस्त्राणामपि धावनम् । गतमोहस्य मासेन, पूर्वं न हि कदाऽप्यभूत् ।। ५० ।।
विचित्रकर्मणां गत्याऽऽ, - हारोपधिक्षुधा पुरा । રામેળ દૂબળું સાધો:, મતિ તદ્દનન્તરમ્ |9|| गराभया च वक्तृत्व - शिष्यपदाप्तिकाम्यया । નિઃસારમેવ ચારિત્રં, ત્ત્તત્તેનેવ પમ્ ।।૨।।
(યુગ્મ)
૧. સ્વૈર્યમ્ ૨. ૧ર = ઝેર રૂ. મવતંત્રાયનયઃ ।
द्वितीयस्तरङ्गः
બેજોડ એવા તપ, ત્યાગ, વિરાગ
કેન્સરની કાતિલ વેદના.. જેમાં રાંક થઈ
રાડો પાડતા લોકો જોવા મળે પણ આ પ્રકૃષ્ટ વીરનું સત્ત્વ તો તેમાં ય વધ્યું.II૪ll
જાણે ચોથા આરાનાં સાધુ... રોગનો કોઈ તિરસ્કાર નહીં... કેવી મતિ ! વિષમ પરિસ્થિતિમાં ય કેવી ધીરતા !!|૪૮તા
કેવો વૈરાગ્ય ? માત્ર એકાસણા જ નહીં, આયંબિલની ઓળીઓ પણ કરી. કલ્યાણમાં તૃપ્તિ શાની શા૪લા
ચારિત્રની કેવી નિષ્ઠતા ? કેવો મોહવિજય ? મહિના મહિના સુધી કદી કપડાનો કાપ (જયણાથી કપડાં ધોવાની ક્રિયા) નહીં.IN/
કર્મ તણી ગતિ ન્યારી... પ્રાથમિક સાધુજીવન આહાર-ઉપધિની મૂર્છાથી દૂષિત થાય છે...ll૫૧ll
પછી વ્યાખ્યાન, શિષ્ય, પદવીની વિષ સમી સ્પૃહાથી ચારિત્ર નિઃસાર થઈ જાય છે. ચાંદી કાળી પડી ગઈ પછી શું કિંમત શા૫રા
Page #32
--------------------------------------------------------------------------
________________
समतासागरे
द्वितीयस्तरङ्गः
૪૪
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् -
स्पृहितसंयमेनैवं, त्याज्याऽस्पृह्यस्पृहानिशम् । ह हाऽनन्ताध्वसंप्राप्तं, मा यातु निष्फलं व्रतम् ।।५३ ।।
નિઃસ્પૃહતાની પ્રતિમાસ્વરૂપ હતા. અતિ
Either સંયમ Or આવી સ્પૃહા... એક જ મળશે.. હાય... અનંતકાળે મળેલ ચારિત્રા રખે આમ નિષ્ફળ જતું રહે.II૫all
तारकगुरुवाचेदं, श्रुत्वा सम्यग् ह्यपालयत् । प्रभवन्त्यल्पसंसारे, शिष्ये ह्येवं गुरोगिरः ।।५४ ।।
આવી ગુરુવાણીને તેમણે હૃદયમાં બરાબર ઉતારી અભસંસારી શિષ્ય પર જ ગુરુવચનની અસર થાય છે.આપજો
तिरस्कृतयशोकीर्ति- स्पृहेन ह्याज्ञया किल । माङ्गल्यनामनाऽनेन, व्याख्यातमपि चाज्ञया ।।५५ ।।
યશકીર્તિની સ્પૃહાનો તિરસ્કાર કરનાર આ પુનિતનામીએ પૂજ્યોની આજ્ઞાથી વ્યાખ્યાન આપ્યું.IIપપપ
सीमनि वर्तिनोऽस्याहो, जिनोक्तायां जनस्पृहा । दवे कमिव नैवाऽसी- दात्ममुखस्य सर्वदा ।।५६।।
પ્રભુએ બતાવેલ limit માં રહેતા.... સદા અન્તર્મુખી એવા તેમને લોકવાંછના ન હતી. દાવાનળમાં પાણી ન જ હોય ને... બસ તેમ જ..પણ
तितीर्घश्चेद्भवाम्भोधेस्त्यजेत्सत्कारलिप्तताम् । सततं भीतभीतोस्स्ता-द्वयाख्यातृपीठकाझुनिः ।।५७।।
ભવ સાગર તરવો છે ? સબૂર ! સત્કારોમાં લેપાઈ ના જતાં. ઓ મુનિ ! વ્યાખ્યાનની પાટથી સાવધાન.... (પાટ કરે સપાટ.)IVolI
Page #33
--------------------------------------------------------------------------
________________
समतासागरे
द्वितीयस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्रमणीवग्रहानेष, परिषहो महात्मनः । लक्ष्यभ्रष्टो भवारण्ये -ऽसावधः कपिवत्पतेत् ।।५८।। हृषीकरिव सन्मानैः सावधानस्सदा भवेत् । देयमेवावधानं हि, स्वात्महितप्रवृत्तये ।।५९ ।।
સરળ હૃદયના સ્વામિને નમસ્કાર થાઓ.
તને જેવો સ્ત્રીનો પરિષહ મોટો છે, આ પણ તેવો જ પરિષહ છે. અહીં ચૂક્યો તો લક્ષ્યને ચૂકી ગયેલ વાંદરાની જેમ તું ભવાટવીમાં પડીશ. ઈન્દ્રિયોથી ય સાવધાન ને સન્માનોથી ય સાવધાન. આત્માનાં હિત તરફ જ દૃષ્ટિ રાખવી.II૫૮,૫૯ll
न माया गुरुभिस्सार्द्ध, साधुभिश्च कदापि न । मोक्षकामी ह्यकार्षीत्स, इच्छन्नुन्नतिमात्मनः ।।१०।। न चित्ते वाचि काय वा, तस्याऽभवद्विपर्ययः । मः कषायाग्निसंताप -हारी सोऽस्तु सदाऽपि नः ।।६१ ।।
ગુરુ સાથે માયા શાની ? અરે, સાધુ સાથે ય તેમને માયા ન હતી. કારણ મોક્ષની માયા- ઈચ્છા હતી. માયામાં પડ્યા એટલે ઉન્નતિનાં દ્વાર બંધ. તેમને જેવું મનમાં હતું. તેવું જ વચનમાં... તેવું જ કાયામાં પણ હતું. ઓ મહર્ષિ ! કષાયોમાં બળતા અમને આપ ચંદ્ર થઈને ઠંડક આપજો.I૬૦,૬ની
(વસન્નતના) भान्वर्षिभानुवरभानुमहाप्रसारात्
पद्मर्षिपद्मसुरभिप्रभवप्रभावात् । भ्राताऽनयोश्च भगिनी च गतौ यमित्वं
तद्वंशहीरकखनेरपरं मिलेत्किम् ? ।।६२ ।।
પૂ. ભાનુ વિ. રૂપી સૂર્યના ઉત્તમ કિરણોના મહાપ્રસારથી અને પૂ. પદ્મ વિ. રૂપી પદ્મની સુગંધના પ્રભાવથી તેમના સંસારી ભાઈ અને બેન પણ દીક્ષિત બન્યા. હા, તેમના વંશરૂપી હીરાની ખાણમાં (હીરા સિવાય) બીજું શું મળે ?liદરા
૧. ઈન્દ્રિયો વડે. ૨. ચંદ્ર.
Page #34
--------------------------------------------------------------------------
________________
समतासागरे
द्वितीयस्तरङ्गः
(માનની) तरुणविजयसाधुर्हसकीर्तिश्च साध्वी
प्रशमसरसि चाप्तौ हंसतां हंसवंशौ । सुरगृहमित एक: संयमश्रीकृतार्थः विहरति च सतन्त्राऽद्याऽपि धात्र्यां द्वितीया।।६३ ।।
હંસ સમા ઉજ્જવળ વંશવાળા તેઓ મુનિશ્રી તરુણવિજિયજી અને સાધ્વી હંસકીર્તિશ્રીજી થઈને પ્રશમસરોવરમાં હંસસમા થયા. જેમાંથી એક સંયમશ્રીથી કૃતાર્થ થઈ સ્વર્ગે ગયાં છે અને બીજા આજે ય ધરતીતળે સપરિવાર વિચરી રહ્યા છે. પદ
| (વસન્તતત્તા) पद्मं यथा विषयपङ्कजलाविलिप्त !
पद्मं यथाऽनुपमसंयमसौरभात्मन् !। सज्ज्ञानपत्रनिवहैरपि पद्मतुल्य !
कल्याणबोधिरभिवाञ्छति रेणवस्ते।।६४ ।।
વિષયના પંકથી નહીં લેવાનારા ઓ પદ્મ! અનુપમ સંયમથી સુરભિસ્વરૂપ ઓ પદ્મ ! સજ્ઞાનરૂપી સહમ્રપત્રથી શોભતા ઓ પદ્મ! કલ્યાણ-બોધિની એક જ ઝંખના છે. આપની રેણુ-મકરંદ (અથવા ચરણરજ) પામવાની./પિઝા
इति वैराग्यदेशनादक्षाचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरकल्याणबोधिगणिवर्यविरचिते
समतासागरमहाकाव्ये पं.पद्मवि.-वैयावृत्यं-ज्ञानोपासना-यतिहितशिक्षातपस्त्याग-निःस्पृहता-सरलता-वर्णन-नामा
II દ્વિતીયસ્તરમ: ||
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસપ્રવરકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
સમતાસાગરમહાકાવ્ય પં.પધવિ.-વૈયાવચ્ચ-જ્ઞાનોપાસના-વાચના-તપત્યાગ-નિઃસ્પૃહતા-સરળતા વર્ણન-નામનો
II દ્વિતીય તરંગ II.
Page #35
--------------------------------------------------------------------------
________________
समतासागरे
तृतीयस्तरङ्गः
સમાધિ = બધી પરિસ્થિતિઓમાં
I તૃતીયતરંગ |
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
| || તૃતીયસ્તર|| सहनशक्तिरप्यस्य, मेतारजमुनेरिव । मारणान्तिककष्टेऽपि, याऽभूदद्रिरिवाचला ।।१।।
મેતારક મુનિવરની યાદ અપાવતી તેમની સહનશક્તિ જે મારણાન્તિક કષ્ટમાં ય પર્વતા જેવી અડોલ રહી.ill
धियोऽतीतसमप्रज्ञ-गुर्वोरादर्शधारिणा । रिष्टा रोगा अरिष्टाश्च, कृता समाधिशालिना ।।२।।
બે ચ ગુરુવરોનો આદર્શ લઈ કલ્પનાતીત સ્થિતપ્રજ્ઞ તેમણે અમંગળ રોગો ને ય સમાધિથી મંગળ કરી દીધા.lરના
त्यजन् देहममत्वं स, जीर्णज्वरभृदेकदा । खिद्यमानश्च वैद्येन, दैवाद्धा ! दुश्चिकित्सितः ।।३।।
કાયાની માયાથી પર એવા તેમને એકવાર જીર્ણજ્વર થયો અને ભવિતવ્યતાથી ડોકટરે ખરાબ રીતે ઈંજેકશન આપ્યું.ilall
ललामो समताभृत्सु, क्षते क्षारे ह्यहो सति । परमार्थप्रलीनोऽसौ, नावददक्षरं ह्यपि ।।४।।
હાય... ! ઘા પર મીઠું... પણ સમતાપ્રકર્ષ એવા તેમણે આત્મષ્ટિમાં ડૂબકી મારી... એક અક્ષર પણ ન બોલ્યા.ll૪.
रिष्टतातेरहो ! रिष्टं, विचित्रा कर्मणां गतिः । સ્થિરચત્નિ થં વ્યાધિ-દત્ત !
दुश्चिकित्सितः ।।५।।
વિMવિનાયકને ય વિM... રે કર્મ... છેડેલો વ્યાધિ હવે ઊભો રહે ? (અર્થાત્ વધે જ ને) ઘા પાકવા માંડ્યો.Ifપા
૧. શ્રેષ્ઠ. ૨. અમંગળહર્તા
Page #36
--------------------------------------------------------------------------
________________
समतासागरे
तृतीयस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्तिग्मखिद्वनदायी सा, वेदनाऽभूत्सुदुःसहा । षुव उपेक्षया रोगा, वर्धन्ते किल दोषवत् ।।६।।
સમતા’ તે તેમણે સ્પષ્ટ
હવે તે તીક્ષ્ણ વેદના દુઃસહ બનતી જતી હતી. રોગ ને દોષ બે ય ને તેની ઉત્પત્તિની ઉપેક્ષા વધારે છે. શા
समतासागरस्सोऽपि, खिद्यन्तं वैद्यमप्यहो । मत्कर्मपाक एवेदं, त्वत्क्षतिर्नेत्यसान्त्वयत् ।।७।।
બિચારો ડોકટર ખેદ કરતો હતો. તેને “આ મારા કર્મનું ફળ છે, તમારી ભૂલ નથી.’ તેવું તેમણે સ્વયં આશ્વાસન આપ્યું.Iloil
तान् पिबन्निव दुःसह्याम्, सहतो वेदनां मुदा । तस्य वेदनया पूर्णाः, षण्मासा जग्मु इत्यपि ।।८।।
રોગ ખૂબ વીફર્યો... છ મહિના સુધી દુઃસહ વેદનાને તેમણે આનંદથી સહન કરી. જાણે અમૃતના ઘૂંટડા ન ઉતારતા હોય.IIII
दरीभृत्सारसत्त्वेन, सहनशीलता परा । नेदीयसा भृशं मुक्ते - र्दर्शिताऽस्मिन् दृषढ्दा ।।९।।
તેમાં તેમણે પર્વત સમાન સત્ત્વ ને પથ્થર જેવું (મજબૂત) હૃદય ન હોય તેવી જોરદાર સહનશીલતા બતાવી. હા... મુક્તિ ખૂબ નિકટ હોય ત્યારે આ શક્ય બને.II II
न ब्रह्मणा विना साधुः, साधुर्हि परमार्थतः । स्फुटो जीवन् शवो हन्त ! श्राद्धः सद्वृत्ततो विना ।।१०।।
બ્રહ્મચર્યની શુદ્ધિ વિનાનો સાધુ હકીકતમાં સાધુ જ નથી. તે ગૃહસ્થ પણ જો સદાચારી ન હોય તો જીવતા મડદા બરાબર જ છે.ll૧૦ના
૧. જન્મની ૨. અમૃતને
Page #37
--------------------------------------------------------------------------
________________
समतासागरे
तृतीयस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्टीकास्पदं जनान्तस्स, विनाशाभिमुखस्स्थितः । તો વાત્મવિયાતો દા !, યેન દ્રાવિયાતd: TI99 /
કર્યું. સુંદર શીલથી શોભતા
તે દેશ નિંદાપાત્ર છે.. વિનાશ તરફ જઈ રહ્યો છે. જેમણે બહ્મઘાતથી પગ પર કુહાડો માર્યો છે.ll૧૧||
तं चित्तस्वास्थ्यलेशोऽपि, मिलेन तत्सुनिश्चितम् । शालि शीलं न यस्यास्ति, सर्वगुणनिबन्धनम् ।।१२।।
સર્વગુણોનું મૂળ એવું સુંદર શીલ જેમની પાસે નથી તેને પ્રસન્નતાનો અંશ પણ મળે તે વાતમાં માલ નથી.IIનશા
लिङ्गं तदेव धर्मस्य, प्रोक्तं सर्वस्य सर्वथा । शीलं विना भवेद्रमः, प्रासादोऽस्तम्भको यथा ।।१३।।
બધા ધર્મનું symbol હોય તો બ્રહ્મચર્ય છે. થાંભલા વિનાનો મહેલ.. ને શીલ વિનાનો ધર્મ બંને અસંભવ છે.ll૧all
लसद्ब्रह्मगुणभ्रात् स, स्त्रीसाध्वीभ्यः पराङ्मुखः । शोभायमानशीलोऽभूत्, तासां च नोपदेशकः ।।१४ ।।
પૂજ્યશ્રી સુંદર બ્રહ્મચર્યનાં ધારક હતા. સ્ત્રી ને સાધ્વીથી પરામુખ હતા. ઉપદેશને કારણે ય તેઓ તેમના પરિચયમાં પડ્યા ન હતા.II૧૪ll
भिषदस्य महद् वासो, गुरुकुले विदां मतः । तत्सेविनोऽस्य बाधाऽभूत्, यावज्जीवं न हि क्वचित् ।।१५।।
બ્રહ્મચર્ય શુદ્ધિ માટે 'તૃતીયૌષધ છે ગુરૂકુળવાસ. તેઓ તેને વળગી રહ્યા ને નિરતિચાર જીવન જીવ્યા.ll૧૫
૧.
ઔષધ.
૧. રોગ હોય તો મટાડે, ન હોય તો આવવા ન દે, પુષ્ટિ કરે.
Page #38
--------------------------------------------------------------------------
________________
समतासागरे
तृतीयस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् - आदित्यो ब्रह्मतेजोभि- नवगुप्तिसुनिष्ठया । सीरपाणिबलस्पर्द्धि- दृढोऽभूदत्र सर्वदा ।।१६।।
હતા. હંમેશા પરોપકારમાં બહ્મતેજથી સૂર્યસમા, બળદેવબળસ્પદ્ધિ દૃઢ સંહનની એવા તેઓ નિષ્ઠાથી નવ ગુમિ (વાડો) પાળતા.ll૧દ્દા
दर्पस्येव स कन्दर्प-दर्पस्यापि विदारणः । नितरां काव्यशृङ्गार-श्लोकान् परित्यजन्नभूत् ।।१७।।
કાવ્યોના પઠન પાઠનમાં આવતા શૃંગાર શ્લોકોને તેઓ છોડી દેતા... અભિમાનને પછાડી દીધું, તેમ કામદેવને ય હરાવી દીધો. Ilol
शक्तिमनतिक्रम्यान्य - कार्याय यत्प्रवर्तनम् । मेलो मुक्तेः परः प्रोक्तः, परार्थकरणं हि तत् ।।१८।।
પરાર્થકરણ = યથાશક્તિ અન્યના કાર્યમાં પ્રવૃત્તિ. પરાર્થકરણ = શિવસુંદરી સાથેનો વિવાહ.ll૧૮
वचनं 'जीवलोकैक-सारं पौरुषलक्ष्म तत्' । પુત્વદર-' ચડ્યિા- હરિનાં ડચ4: Il99 II
પરત્વકરણ' (જયવીયરાય)ની વ્યાખ્યામાં કહ્યું છે કે, “પુરૂષાર્થની સફળતા પરાર્થથી છે. અને સમગ્ર વિશ્વમાં પરાર્થ જ સારભૂત છે.'I૧૯ll
रोहिस्स्वार्थकसक्तो धि -गहो ! किमसमञ्जसम् । परार्थशून्यधर्मो हा ! न भूतो न भविष्यति ।।२०।।
ધાર્મિક... અને સ્વાર્થલંપટ ? હાય ! હોતું હશે ? પરાર્થશૂન્ય ધર્મ ન તો હતો.... કે ન તો હશે.ll૨૦ll
૧. ચિહ્ન ૨. ધાર્મિક
Page #39
--------------------------------------------------------------------------
________________
समतासागरे
तृतीयस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
कारकः साधनायाश्च, साधु इत्येव नास्ति भोः । रतो योऽन्यसहाये स, साधुरित्यपि वर्णितम् ।।२१।।
રત રહેતા. બીજાની સમાધિ,
એટલું જ નથી કહ્યું કે- “સાધના કરે તે સાધુ.’ એમ પણ કહ્યું છે કે – “સહાય કરે તે સાધુ.'ll૨૧થી
रसेष्वाद्यश्च शृङ्गार, इवाहतो विशेषता । तोषणा जीवलोकस्य, परार्थव्यसनी यया ।।२२।।
૯ રસોમાં શૃંગાર જેમ પ્રથમ છે તેમ અરિહંતની પ્રથમ વિશેષતા છે “પરાર્થવ્યસની પણું. જે વિશ્વને આનંદ આપે છે.રરા
भूस्पृशोऽपि जिनस्येव, परार्थप्रियता परा । दयाऽभूत्सक्रियास्याहो !, पीडार्त्तर्षिषु सर्वदा ।।२३।।
પૂજ્યશ્રી ભલે મનુષ્ય હતા. પણ દેવાધિદેવસમા પરાર્થપ્રિય હતાં. ગ્લાન મુનિઓ માટે તેમની લાગણી ક્રિયાશીલ બની જતી.il૨all
न्यग्रोधशाखिवत्सोऽभूत्, सर्वसन्तापहारकः । सकृपस्य रुजार्तेष, वात्सल्यमतिरिच्यते ।।२४ ।।
જાણે વટવૃક્ષની શીળી છાયા... સમગ્ર સમુદાયના તેઓ આશ્વાસન હતાં. ગ્લાન મુનિઓને માટે તેવા કૃપાનિધિઓનું વાત્સલ્ય ઝાલ્યું રહે ખરું? l૨૪
मातेव गुणदाताऽसौ मुनीनां बभूव महान् । धिष्ण्यमान् वाचनाभिश्च चकाराभ्युदयं परम् ।।२५।।
મુનિઓની સંસ્કારદાતા જાણે એક મહાન માતા... શક્તિસંપન્ન વાચનાદાતા... જેણે પરમ અભ્યદય આણ્યો.આરપી
Page #40
--------------------------------------------------------------------------
________________
समतासागरे
तृतीयस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्श्राद्धा अपि कृतज्ञास्त-दुपकारस्मृतेरपि । वर्षयन्तो भृशं ह्यशून्, सस्मरुस्सर्वदापि तम् ।।२६।। कोविदो स्नात्ररागेऽसौ, तथा प्रकरणेष्वपि । परसंवेगदात्री च, ददौ स्ववाचनां तकान् ।।२७।।
શ્રાવકોપકાર ને સંયમના સર્જક હતાં.
આજે પણ તેમના ઉપકારની સ્મૃતિથી કૃતજ્ઞ શ્રાવકો આંસુ સારતા તેમને સંભારે છે.રઘા
સ્નાત્ર વગેરેનાં રાગોના નિષ્ણાંત, પ્રકરણોમાં પંડિત એવા તેઓ શ્રાવકોને સંવેગદાયી વાચના આપતા.loll
कारकस्सारणादीनां, संयमैकप्रवर्तकः ।। रजतोज्ज्वलकीर्तेश्च, चयस्सोऽपाठयद् मुनीन् ।।२८ ।।
સારણાદિમાં સદાય અપ્રમત્ત, સંયમનાં કાબેલ પ્રવર્તક.. Silverprestigeના ધારક એવા તેઓ મુનિઓને ભણાવતા.ll૨૮II
साधुतादर्शिनः सङ्घा- स्स्वाध्यायसुप्रभाविताः । धुनयन्तश्शिरोवातान्, चक्रुरस्मै नमो नमः ।।२९ ।।
સાધુઓના ઉચ્ચ આચાર અને સ્વાધ્યાયથી પ્રભાવિત થયેલ સંઘો મસ્તકો ધુણાવતા અને તેમના ચરણોમાં નમી પડતાં.Il૨૯l
तामसभिद्गुरौ भक्ति- बहुमानोऽपि तत्र च । धारिणो हृद्भिदां वाचा, वाचनासार एव तौ ।।३०।।
તેમની હૃદયભેદી વાચનાઓનો સાર હતો.. અંધકારોને ઉલેચી નાખનાર એવા ગુરુની ભક્તિ અને બહુમાન.'ll૩ના
तादृशी वाचना दत्ता, तेनर्षिभ्यो यथा हि ते । सीत्यक्षेत्रनिभाः शैक्षा, नित्यैकाशनकारिणः ।।३१।।
તેમની વાચનાઓના પ્રભાવથી ફળદ્રુપક્ષેત્રસમાન એવા સાધુઓ નિત્ય એકાશની..ll૩૧
Page #41
--------------------------------------------------------------------------
________________
६१
समतासागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
दक्षा निर्दोषभक्तादि- गवेषणाकृतावपि । स्मैरस्थितिस्थिताब्जाभाः संयमसुरभेस्तथा । । ३२ ।।
संपरायप्रशून्याश्च, विनयभक्तिशोभिताः । ધનાત્યયામ્વસંશુદ્ધા, વમૂવુ: સેવનાપરા ||૩૩ || ।। ત્રિવિશેષમ્ ||
सेवा गुरोः कृतोत्कृष्टा, पत्रव्यवहृतेरहो !। वदान्योऽभून्महागच्छ परिवेषणसेवकः ।। ३४ ।।
कार्येष्वतिकठिनेषु सङ्घस्याऽभूत् सहायकः । તરસો ગુરોસત્ય, ક્ષિજ્ઞસ્તત્વઃ ||રૂપ ||
स्वचरित्रजगज्जेत्रे ऽनन्यगुणाढ्ययोगिने । સ્તિમિતાધિસવર્જાય, તુમ્ચ માવતે નમઃ ।।રૂદ્દ।।
૧. સર્વાદ = સમાન.
तृतीयस्तरङ्गः
આ સંઘસેવકનું કલ્યાણ થાઓ.
નિર્દોષ ભિક્ષાટન ગવેષણામાં કુશળ, સ્મિત કરતાં ખીલેલા કમળના સમાન, સુવાસ પ્રસરાવતા સંયમથી શોભતા..|૩||
કષાયવિરહિત.. વિનય-ભક્તિયુક્ત, શારદ
જળ સમા નિર્મળ અને સેવાતત્પર બન્યા. 113311
તેમણે ગુરુદેવનો સમગ્ર પત્ર વ્યવહાર સંભાળી અને મહાત્મામંડલનાં પરિવેષક (પીરસનાર) થઈ ઉત્કૃષ્ટ ભક્તિ કરી.૩૪॥
સંઘના અતિકઠિન કાર્યોમાં ગુરુના હંમેશા સહાયક થયા. ખરેખર... તેઓ ગુરુદેવના Right hand હતાં.॥૩૫॥
વિશ્વવિજયી ચરિત્રના સ્વામિ.. બેજોડ ગુણોથી સમૃદ્ધ યોગી... સ્થિર સમુદ્ર જેવા ગંભીર ગુણોના નાથ... ઓ ભગવંત ! આપશ્રીને કોટિ કોટિ વંદના... ||૩૬ના
Page #42
--------------------------------------------------------------------------
________________
समतासागरे
तृतीयस्तरङ्गः
सभा विश्वमा धन्य छ । आत्मामो... જેમના હૃદયમાં ગુરુ વસે છે. પણ જે પોતાના ચરિત્રથી ગુરુના હૃદયમાં વસી જાય છે તે ધન્યાતિધન્ય છે. સંપૂર્ણ જીવનમાં પ્રકૃષ્ટ વિનયથી જેમણે આને સાર્થક કર્યું છે, તેમના ચરણકમળમાં व्यायाcोधिनुं स य भरत नभेj छ.||301
(शार्दूलविक्रीडितम्) धन्यास्ते भुवने वसन्ति हृदये
गुरवो येषां सदैवात्मना, धन्यानामपि धन्यना वसति यः
शीलैर्गुरूणां हृदि । यावज्जीवमपि प्रकृष्टविनयाद्
येनाऽस्त्यदः सार्थकं, तत्पादाम्बुजयोस्सदाऽस्ति विनतं,
कल्याणबोधेश्शिरः ।। इति वैराग्यदेशनादक्षाचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरकल्याणबोधिगणिवर्यविरचिते
समतासागरमहाकाव्ये पं. पद्मवि.-सहनशीलता-परोपकार-ब्रह्मचर्यसाधुतासर्जन-गुरुसेवा-संघसेवागच्छसेवा-वर्णन-नामा तृतीयस्तरङ्गः ।
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસપ્રવરકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
સમતાસાગરમહાકાવ્ય पं.भ.वि.सहनशीलता-परो451R-लयर्थ
साधुतासन-गु३सेवा-संघसेवाગચ્છસેવા વર્ણન નામનો
|| तृतीयतरंग ॥
१.न प्रथमाएकवचन।
Page #43
--------------------------------------------------------------------------
________________
समतासागरे
चतुर्थस्तरङ्गः
પ્રવચનમાતા પાલન અને
I ચતુર્થતરંગ !
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
| ચતુર્થસ્તર ! प्रस्वस्संयमगात्रस्य, समितिगुप्तयो मताः । वरोऽभूत्पालने तासां, मातृभक्तो महामुनिः ।।१।।
સમિતિગુમિઓ = સાધુની માતાઓ. આ માતૃભક્ત મહામુનિ તેના પાલનમાં શ્રેષ્ઠ હતા.ll૧II
चक्षुग्राह्यतया हीने, भूतले यत्नया सदा । नक्तचर्यासु च दंडा- सनोपयोगयुग् ह्यभूत् ।।२।।
જમીન પર જ્યારે બરાબર દેખાવાનું બંધ થાય ત્યારથી જ તેઓ ચાલતા દંડાસનનો ઉપયોગ કરતા.ll.
माधुकरीमहासक्तो, दोषापहारतत्परः । तारणोऽभूद् द्विचत्वारिं- शदोषार्णवसत्तरी ।।३।।
હોંશ હતી નિર્દોષ ભિક્ષાટનની. આવડત હતી દોષોથી બચવાની. તારક નાવ સમાન હતા ૪૨ દોષના દરિયાના...IIII.
पालकोऽभूद् बचोगुप्त्या, तथ्यपथ्येकवादिनः । लम्पटस्य विमुक्तौ कं, मुखपत्तिं चुचुम्ब च ।।४।।
વચનગુપ્તિનું પાલન તેમનું મુખ તથ્ય-પચ્ચ બોલતા મુહપત્તિને ચૂમી રહેતું ને તેમની મુક્તિનો રાગ જણાઈ આવતો.il
न केवलं स्वयं साधू- नपि कृत्स्नं ह्यशिक्षयत् । क्रिया गवेषणाद्यास्ते, कार्पुस्तस्माद्यथोदिताः ।।५।।
માત્ર પોતે જ ચુસ્ત ન બન્યા. સાધુઓને ચ તે સર્વ શીખવ્યું. જેથી ગવેષણાદિ ક્રિયામાં તેઓ જિનાજ્ઞાપરિપાલક બન્યા.
૧. મુખ
Page #44
--------------------------------------------------------------------------
________________
समतासागरे
चतुर्थस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्यानपात्रं भवाब्धौ सो- ऽवोचच्च, 'गृहमेधिनः । सुखबोध्या मधुकर्या, यथा देशनया न हि' ।।६।।
ક્રિયાઓમાં પ્રમાદરહિત હતાં. અનિચ્છાએ
ભવોદધિ જહાજ સમા તેઓ ઘણી વાર કહેતા કે “વ્યાખ્યાન કરતાં શુદ્ધ ગોચરીચર્યાથી ગૃહસ્થો સારી રીતે ધર્મ પામે છે.”IIઘા
प्रमाणं कियदस्त्यत्र ?, दातृभावः कियान् तथा ?। मानमितं कियद् द्रव्यं, ग्राह्यमित्याद्यशिक्षयत् ।।७।।
કેટલું પ્રમાણ છે ? દાતાનો ભાવ કેટલો છે ? કેટલા પ્રમાણમાં દ્રવ્ય લેવું? વગેરે તેઓ સાધુઓને શીખવાડતા.Ioll
दयायादापति-जीव- दयायै प्रतिलेखनम् । हीनोऽप्रमत्तिनाऽकार्षीत्, प्रमार्जनं यथाक्षणम् ।।८।।
જીવો માટે દયાસિંધુ સમા તેઓ હંમેશા અપ્રમત્તપણે સમય મુજબ પડિલેહણ-પ્રતિલેખનપૂંજવા પ્રમાર્જવાનું કરતા રહેતા.II/II
नो तीक्ष्णवेदनाक्रान्तो, व्यस्मरत् स प्रमार्जनम् । भूति: पुण्यात्मनां वर्ध-माना भवति सर्वदा ।।९।।
તીર્ણ વેદનામાં તેઓ કદી પ્રમાર્જન ના ભૂલતા. પુણ્યાત્માઓની (ગુણ) સમૃદ્ધિ હંમેશા વર્ધમાન જ હોય છે.ll૯ll
दक्षो क्रियाष्वपि सोऽभूद् यथा ज्ञानादिके तथा । नीचैर्गतिर्नीरस्येव, नीचानां न महात्मनाम् ।।१०।।
જેવી જ્ઞાનમાં MASTERY તેવી જ ક્રિયામાં પણ હતી. નીર જેવી નીચ ગતિ નીચ જીવોની હોય છે મહાત્માની નહીં.II૧૦ના
Page #45
--------------------------------------------------------------------------
________________
समतासागरे
चतुर्थस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
हस्ताञ्जलिं च सम्बध्य, भावनापावनाशयः । यासु क्रियासु मग्नोऽभूत्, सुधानुष्ठितयोऽभवन् ।।११।।
પણ ગુવંજ્ઞાથી શિષ્યો અને
જોડેલા હાથ... ભાવના પાવન હૃદય... આ મહાત્મા જે ક્રિયાઓ કરતાં તે અમૃતાનુષ્ઠાન બની જતી.II૧૧
पिपासा सत्क्रियाभ्यश्च, ययास्त्रकृत्यनन्तरम् । पूर्वाभ्याससदाभ्यस्त- क्रियां सस्मार पीडितः ।।१२।।
સલ્કિયાની કેવી તાલાવેલી ? ઓપરેશન પછીની કાતિલ પીડાઓમાં ય તેમણે પ્રતિક્રમણ યાદ કર્યું.ll૧૨થા
ज्यानिरपि यथाशक्तिं, प्रतिक्रमणकादिके । ज्ञप्तिमान् सादरः क्रिया- मनासीनोऽकरोगुंदा ।।१३।।
રોગથી ક્ષીણ... છતાં ય જ્ઞાની એવા તેઓ યથાશક્તિ ક્રિયાઓ ઊભા ઊભા આનંદથી કરતાં.II૧all
દોષની રામબાણ દવા... આલોચના તેઓ નિયમિત વિશેષ સૂક્ષ્મદ્રષ્ટિથી કરતાં.ll૧૪ll
यापनां दोषरोगस्य, ह्यालोचनां दिने दिने । विशेषसूक्ष्मदृष्ट्याऽसौ, चकार निश्चितं सदा ।।१४ ।। नेमधितिः हि सैवास्ति, आलोचनैव कर्मभिः । यथातथा न तस्याऽऽसी- द्यथातथत्वशालिनः ।।१५।। स्वामेराज्ञा विचाराहा, प्रेष्यानां न कदाचन । मितिमांश्च विनाऽपीहां शिष्यश्रियं ववार सः ।।१६।।
આલોચના – કર્મ સાથેનું યુદ્ધ. આને તેઓ વ્યવસ્થિત કરતાં. જેમ તેમ નહીં.I૧પો
સેવકો માટે રવામીની આજ્ઞા અવિચારણીય છે. જ્ઞાની એવા તેમણે ગુજ્ઞાથી પોતાની ઈચ્છા ન હોવા છતાં શિષ્યસંપત્તિ વરી.II૧દ્યા
૧. ક્ષીણ ૨. જ્ઞાની ૩. પ્રતિકાર ૪. યુદ્ધ ૫. જેમતેમ ૬, વ્યવસ્થિતતા
Page #46
--------------------------------------------------------------------------
________________
ઉ9
समतासागरे
चतुर्थस्तरङ्गः
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्पगत्या प्रथमो मित्रा- नंदश्च हेमचन्द्रकः । दक्षस्तथा जगच्चन्द्रः, तथर्षिनन्दीवर्धनः ।।१७।। धर्मभृद्गुणभद्रश्च, तथैव जयवर्धनः । रो द्युतिभिर्मुनिर्मेघः, बहवश्च प्रशिष्यकाः ।।१८।। भूतास्सूरीश्वरास्तेभ्यः, केऽपि गुणाढ्यसाधवः । दशां सर्वोत्कटां प्राप्ता-श्चरन्ति सपरिच्छदाः ।।१९।।
પદવીના ધારક થયા. આ મહામાનવને વંદના. (૧) મુ.મિત્રાનંદવિ. (૫) મુ.ગુણભદ્રવિ. (૨) મુ.હેમચંદ્રવિ. (૬) મુ.જયવર્ધનવિ. (૩) મુ. જગટ્યદ્રવિ. (૭) મુ.મેઘવિ. (૪) મુ.નન્દીવર્ધનવિ. વગેરે પવનગતિએ તેમના શિષ્યો અને મોટી સંખ્યામાં પ્રશિષ્યો થયા. જેમાંથી કેટલાક ગુણાઢ્ય સાધુઓ આજે પ્રકૃષ્ટ દશાને પામી “સૂરીશ્વર' થયાં છે અને સપરિવાર વિચરી રહ્યા છે.ll૧૦,૧૮,૧૯ll
तितिक्षोः पदवीदानं, पात्रज्ञगुरुणा कृतं । नरमतल्लिका कस्य, रहस्स्यात् किं गुरोः पुनः ? ।।२०।।
ગુરૂએ યોગ્યતા જાણીને તિતિક્ષામાં Master એવા તેમને પદવી પ્રદાન કરી. શ્રેષ્ઠ નર શું ગુરુથી ય છૂપો રહે ?li૨ની
रेतो स्त्रवतां यस्य, पुरो वीर्य विना भवेत् । नम्येन तेन षण्मासी- योगस्तस्मिन् धृतो रुजि ।।२१।।
વીરોનું વીર્ય પણ જેની આગળ નિર્વીર્ય બની જાય તે રોગમાં ય આ વંદનીયે દીર્ઘછ માસના જોગ કર્યા.ર૧l
मोक्षोऽस्तु मेऽथवा वाऽस्तु, जीवन्मुक्तमहामुनेः । स्तुवे किन्त्वस्य पादाब्ज, प्रार्थये परमेश्वरम् ।।२२।।
ઓ પરમેશ્વર ! મારો મોક્ષ થાઓ કે ન થાઓ પણ આ જીવન્મુક્ત મહામુનિનાં ચરણકમળની હું સ્તુતિ કરતો રહું. બસ આટલું વરદાન આપી દે.IIરશા
૧. વાયુવેગે ૨, અગ્નિ ૩. સપરિવાર ૪. શ્રેષ્ઠ છે. વીર્ય ૬. વીર્ય
Page #47
--------------------------------------------------------------------------
________________
समतासागरे
चतुर्थस्तरङ्गः
७४
(वसंततिलका) मेरो ! महानिति मुधैव जडैमतोऽसि वायो ! वृथैव वीतबन्धनधीवहोऽसि । ज्ञातो जगत्त्रयगुणान् युवयोर्न जेता कल्याणबोधि इह काम्यति जेतृलेशम् ।।२३।।
ઓ મેરૂ પર્વત ! તને મહાન કહેનારા મૂર્ખ જ હશે અને ઓ પવન ! તું ય નિબંધ હોવાનો sisो छोडी है. World wide winner नी तमने जो सोमाय नहीं होय. अस... a winner नां अशोना संशनी जेवना छ... કલ્યાણબોધિ. l૨all
इति वैराग्यदेशनादक्षाचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरकल्याणबोधिगणिवर्यविरचिते
समतासागरमहाकाव्ये पं.श्री पद्मवि.-प्रवचनमातापालन-क्रियाशुद्धिशिष्यसंपद्-पदप्रदान वर्णन-नामा
।। चतुर्थस्तरङ्गः ।।
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસપ્રવરકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
સમતાસાગરમહાકાવ્ય પં.પદ્મ વિ. પ્રવચનમાતાપાલન ક્રિયાશુદ્ધિ શિષ્યસંપત્તિ પદપ્રદાન વર્ણન નામ
॥ यतुर्थ ||
॥ पद्मप्रभा ॥ अकरणीया आत्महितचिन्लाया ऋतेऽज्या काऽपि
चिन्ता।
॥ अपना ॥ આત્મહિતની ચિન્તા સિવાય બીજી કોઈ પણ ચિન્તા કરવા જેવી નથી.
Page #48
--------------------------------------------------------------------------
________________
समतासागरे
पञ्चमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् -
વિધિવશાત્ ઉગ્ર રોગ (કેન્સર) આવ્યો.
| | પંચમ તરંગ |
_// પશ્વમસ્તર: | विधिना किं कृतं वक्र, हन्त ! रे हाऽसमञ्जसम् । धिग् मत्पापिनमुत्सृज्य, भगवद्भोगमग्रहीत् ।।१।।
હાય... ભવિતવ્યતા ! શું તારી વક્રતા ! મારા જેવા પાપીને છોડીને તે ભગવાનનો ભોગ લઈ લીધો ?IIII
શાંત પાણીમાં શિલાક્ષેપ થયો. કર્મવશાત અકાંડે કેન્સરનો દુઃસાધ્ય રોગ તેમને થયો..રા
वशेन कर्मणामस्य, केन्सररुग् महामुनेः । शान्तशरे शिलाक्षेप, इवाऽपतदकल्पितः ।।२।। दुसह्याश्च शिरस्तोदा, घररेति श्रुतौ ध्वनिः । ग्रहणं तस्य भक्तस्य, गले कष्टमभूत्पुरा ।।३।।
અસહ્ય માથાનો દુઃખાવો. કાનમાં ઘરરરર... અવાજ... ગળામાં આહાર ઉતારવામાં મુશ્કેલી.. આમ રોગની શરૂઆત થઈ.II
रोगग्रस्तोऽप्यहो सिद्ध-गिरेर्मुम्बापुरीं प्रति । गाम्भीर्यचरमाम्भोधि-~हरद्-गुरुणा सह ।।४।।
ગંભીર ગુણોથી સ્વયંભૂરમણ-સ્પદ્ધિ એવા તેમણે આવી સ્થિતિમાં ય ગુરુની સાથે પાલીતાણાથી મુંબઈનો વિહાર કર્યો.IIII
गरिष्ठो रुग्व्यथाक्रान्तो- ऽपि व्याख्यानादिकं तदा । मोहरुगौषधं लोके, विततार पदे पदे ।।५।।
કેવી મહાનતા ?... પોતાની તેવી સ્થિતિમાં ય મોહરોગની Medicine સમાન વ્યાખ્યાનનું ગામોગામ દાન કર્યું.આપ
૧. પાણી ૨. વેદના, આમવસતિ
પE |
Page #49
--------------------------------------------------------------------------
________________
समतासागरे
पञ्चमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्भूयिष्ठेऽपि विहारेऽसा- वमुचन्न गुरुं क्वचित् । दयितो स ह्यभूत्प्राणात्, भक्तानामिदृशी स्थितिः ।।६।।
ખૂબ પીડામાં પણ ગુરૂવિહાર ચાહે ગમે તેટલો લાંબો કેમ ન હોય તેમણે પ્રાણપ્રિય ગુરુદેવને ન છોડ્યા. હા ભક્તો માટે તેમાં આશ્ચર્ય નથી.inશા
तितिक्षो का तितिक्षा सा ! ह्येकाशनादिकं रुजि । पीडितोऽपि यथाशक्ति, चकारा करागतः ।।७।।
ઓહ.. સહનશીલતા ય કેવી !... કેવો જિનાજ્ઞાનો પ્રેમ ! તે પીડામાં યથાશક્તિ એકાસણાદિ ન છોડ્યાં.IIoll
डामरोऽसौ कलौ नासा-गलयोगलतासृजि । यापनागोचराधिभाक्, निमग्नोऽभूच्चिदाम्बुधौ ।।८।।
કળિકાળના Magic.. નાક અને ગળામાંથી લોહી પડતું હોવા છતાં... દુઃસાધ્ય વ્યાધિ હોવા છતાં જ્ઞાનસાગરમાં મગ્ન થઈ ગયાં.IIkII
महावैद्या निदानाय निष्फला बभूवुर्ह हा । पिनाकी ह्यपि किं कुर्या-द्रोगे ह्यज्ञातनामके ।।९।।
તે રોગનું નિદાન કરવામાં મોટા મોટા ડોકટરો પણ નિષ્ફળ ગયા. જે રોગનું નામ જ ખબર નથી તેના માટે મહાદેવ પણ શું કરે ?licલા
गुरुवैद्यो हरिः श्राद्धै-रानीतः कोटवासिभिः । रुग्निष्णातेन कृत्स्नं च, तत्च्छरीरं निरीक्षितम् ।।१०।।
મુંબઈમાં કોટના શ્રાવકો હરિભાઈ નામના નિષ્ણાત ડો.ને લઈ આવ્યા. તેમણે આખું શરીર તપાસ્યું.ll૧ની
૧. પ્રિય ૨. સહન કરનારા ૩. ચમત્કાર ૪. શંકર
Page #50
--------------------------------------------------------------------------
________________
समतासागरे
पञ्चमस्तरङ्गः
ચરણોમાં રહ્યા.
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्पाणिना तद्गलं दाढा-त्स्पृशतेषद्विमृश्य च । दयाकम्प्रस्वरेणोचे, केन्सरेत्यनुमन्यते ।।११।।
તેમણે ગળાના ભાગ પર હાથ દબાવીને થોડી વાર વિચાર કર્યો અને દયાથી ધ્રુજતા. સ્વરે કેન્સરનું અનુમાન કહ્યું.ll૧૧l
मूलं महाशुचो श्रुत्वा, दैन्यक्लीबा न के नराः । लेशोऽपि न विषादस्य, स्पृष्टोऽहो !ऽमुं महामुनिम् ।।१२।।
જે સાંભળીને માણસ રોક્કળ કરે, દીનતાથી પૌરુષહીન થઈ જાય પણ આ તો મહામુનિ... તેમને જરાય વિષાદ ન થયો.II૧માં
वरवैद्यालये टाटाऽऽ-ख्ये च परीक्षणं कृतम् । स केन्सररुजो भोग, इत्यभूच्च सुनिश्चितम् ।।१३।।
ટાટા હોસ્પિટલમાં ટેસ્ટ લેવાયા અને કેન્સરનું નિદાન થયું.ll૧all
दर्पहृन्मानिनां नाम, रहः प्रायः कृतं जनैः । नीरागस्तदपि श्रुत्वा, स्थितप्रज्ञो तथाऽप्यभूत् ।।१४ ।। हः शुचा द्विगुणस्थाम्ना-ऽयुक्त चाराधनादिके । प्रतिकारोऽपि वैद्योक्तः, पूज्याज्ञया कृतस्तदा ।।१५।।
ઘમંડીઓનાં ઘમંડ ઉતારી નાખનાર આ નામ... પ્રાયઃ સ્વજનો દર્દીથી છુપાવી રાખે છે. પણ સ્થિતપ્રજ્ઞ, નિરાગ એવા તેઓ તો As it is જ રહ્યા. શોક તો દૂર રહો... તેમણે તે જાણીને ય Double power થી આરાધના શરૂ કરી અને ગુર્વાજ્ઞાથી વૈધે ઉપચારો કહેલા કર્યા.ll૧૪,૧૫ll
૧. ધ્રુજતા ૨. શૂન્ય.
Page #51
--------------------------------------------------------------------------
________________
૧
समता सागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
तिग्मतोदफला साऽपि चिकित्साऽभूत्कुकर्मणः । વા વૈસ્થિતિરશસ્યા દિ, વશીભૂતસ્ય વર્મામ્ ।।૧૬।।
राधघर्मव्यथा राधं, विनाऽप्यस्य व्यजृम्भत । यतिरासितुमप्यत्य-समर्थोऽभूत् पिटाकुलः ।।१७।।
तितिक्षादयितेनाऽस्मिन् कारितं लुञ्चनं ह्यपि । तिग्मस्वाचारदाढर्येण संयमैकरतेन च ।। १८ ।।
क्षामस्यास्य महाक्षान्तौ, वैद्यान्तरेण सत्कृतम् । પરં સમર્પળ તસ્મિન્, ગુરુપુ તેન શિત ||૧૧||
रोगो यात्वथ मा यातु, प्रतिकारेच्छया विना । ભૂતો ગુરૂવિષ્ટાં સ, પ્રતિક્રિયાં સમાઘરન્ ।।૨૦।।
૧. વૈશાખ ૨. ક્ષીણ ૩. સહનશીલતામાં
पञ्चमस्तरङ्गः
દર
પ્રતિકારની ઈચ્છાથી રહિત તિતિક્ષામાં તત્પર
કર્મ તણી બલિહારી... ઉપચારો એ ઉથલાઓ
માર્યા. Result મળ્યું કાતિલ પીડાઓ. હા.. કર્મવશ જીવોને ક્યું દુ:ખ ન આવી શકે ? તે જ પ્રશ્ન છે.૧૬ના
વૈશાખ વિના ય વૈશાખની ગરમી... બેસવાના ભાગે ય ચાંદી... માટે બેસવામાં ય અશક્ત. 119611
છતાં ય તિતિક્ષાનો પ્રેમ... આવી સ્થિતિમાં ય લોચ કરાવ્યો કેવી આચારદૃઢતા ને સંયમનો પ્રેમ ! ॥૧૮॥
મહાસહનશીલતા દરમિયાન ક્ષીણ એવા તેમના તે ઉપચારના વિકારોને બીજા વૈધે દૂર કર્યા. આ આખા પ્રસંગોમાં આંખે ઊડીને
વળગતું હતું તેમનું પ્રકૃષ્ટ સમર્પણ. ૧૯
‘રોગ જાય કે ન જાય...' આવી પ્રતિકારની
અનિચ્છા સાથે તેમણે ગુર્વાજ્ઞાપાલન ખાતર ઉપચારો કર્યા.૨૦ના
Page #52
--------------------------------------------------------------------------
________________
૮૩
समतासागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
दर्शितं वैद्यमार्ग सो ऽनुसरन् क्षकराँस्तथा । દિમિવ સન્ધિ, યતોઽપ્રીત્તવા ||૨૧||
लङ्घनं तद्व्यथायाश्चाऽभूद्वनानामिवोच्चकैः । વિષયોડનુ મવત્યેવ, સંવત્ તત્વનુ સા થયા ।।૨૨।।
श्वासी किंचित्सुखस्याभूत्, पूर्वात् किन्त्विति सूचितं । સવા પાં ચતુર્માસ્યા, દૃષ્ટયં મિષનાનયમ્ ।।૨રૂ|| धर्मपुरि यतेरस्य चातुर्मासं च दादरे । રો પુરો સમભૂત્ત્વો, પ્રભાવનાપુરસ્કર ।।૨૪।। गुरुणाऽपि नवर्षीणां प्रेषितोऽस्मै महागुणः । रुचिरसंयमाप्तिश्च भवेद्येन महात्मनां ।। २५ ।।
षुरभूत्समयो सोऽपि, भक्तितपश्चिदां महान् । नङ्कालीनं मन्ये- ह्यभूद् गुरुकुलं तदाः । । २६ ।।
૧. બરફ ૨. પવન ૩. શબ્દથી -આજ્ઞાથી ૪. સુંદર ૫. ઉત્પતિ.
पञ्चमस्तरङ्गः
૪
થયાં. ખૂબ શ્રદ્ધા હતી ગુરુઓ પર,
ડૉ.ની Advice હતી. X-rays લેવાની.. લીધા... બરફની જેમ ઓગળી ગઈ તે કેન્સરની ગાંઠ.||૨૧||
જંગલોની Seriesની જેમ તે પીડાનો અંત આવ્યો. જેમ સંપત્તિ પછી આપત્તિ હોય છે તેમ આપત્તિ પછી સંપત્તિ ય હોય જ છે નેશા૨ા
પહેલાં કરતાં સુખનો પવન વાતો હતો. પણ દર ચાર મહિને ડો.ને બતાવવાનું હતું.૨૩
ગુર્વાજ્ઞાથી ધર્મનગરી દાદરમાં તેમણે પ્રભાવક ચાતુર્માસ કર્યું.॥૨૪॥
ગુરુદેવે ચોમાસામાં નૂતનદીક્ષિતોનો મોટો સમુદાય સંયમની તાલીમ માટે તેમની પાસે મોકલ્યો. ||૨૫||
ભક્તિ, તપ ને જ્ઞાનનો તે સમય જનક હતો. જાણે સાક્ષાત્ ચોથા આરાનો ગુરુકુલ
વાસ.૨૬ના
Page #53
--------------------------------------------------------------------------
________________
૮.
समतासागरे
पञ्चमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
कुशलयोगसन्धाना, चिदानन्दसुधालिहः । ध्यानाम्भोधिनिमग्नास्ते, बभूवुस्तत्प्रभावतः ।।२७ ।।
માટે અસમાધિ ન થઈ. હંમેશા સ્વ અને
સલ્કિયાનું અનુસંધાન કરતાં... જ્ઞાનાનંદના અમૃતના પાનમાં મગ્ન.. ધ્યાનના સાગરમાં ગરકાવ તેવા સાધુઓ તેમનાથી તૈયાર થયા.lRoll
न दृष्टं यत्पुरा दृष्टं, सङ्घन पावनं परम् । भास्वरसाधुतातेजो-राजितमुनिमण्डलम् ।।२८।।
ધન્ય થઈ સંઘની આંખો... અપૂર્વ ને દેદીપ્યમાન સાધુતાથી શોભતા પરમ પાવન સાધુઓને જોવાથી.il૨૮II
गरिमवाचनादाता, वात्सल्यैकसुधाहृदः । भूतिं परां स साधूद्धो, नीतवान् तदृषेर्गणम् ।।२९ ।।
दर्शितपरमाचारः, सङ्घाक्ष्णाममृताज्जनम् । नितरां गद्गदात् सङ्घात्- विहृत्याऽगाद् गुरुं प्रति ।।३०।। शमशाली ततो गुर्वोः, सेवनायां सुतत्परः । मेध्याशयस्ततोऽचालीत्, नासिकाख्यपुरं प्रति ।।३१ ।।
એક બાજુ વાચના ને બીજી બાજુ વાત્સલ્ય તે મુનિગણને તે મુનિપ્રવરે Topમાં પહોંચાડી દીધો.il૨૯I
પ્રકૃષ્ટ આચાર દર્શક... સંઘની આંખ માટે સુધાંજન સમા તેમણે ચોમાસું પુરુ થતા ગુરુ પાસે જવા પ્રસ્થાન કર્યું. ખૂબ ગદ્ગદ્ થઈ સંઘે વિદાય આપી. પછી તેઓએ ગુરુસેવામાં તત્પર થઈને પાવનાશયસહિત નાસિક તરફ વિહાર કર્યો. l૩૦-૩૧
ફરી અશુભકર્મોદય.. રોગનાં દૂતરૂપે... નાસિકમાં તેમના નાકમાંથી સહજ લોહી પડવા લાગ્યું.II3રના
वचनीयोदयेनाऽस्य, नासिकायाश्च नासिके । स्वभावतोऽसृजः पातो, रुजो दूत इवाऽभवत् ।।३२।।
Page #54
--------------------------------------------------------------------------
________________
समतासागरे
पञ्चमस्तरङ्गः
પરના ઉપકારમાં રત હતાં.
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्परपुण्योदयाद्दाद- रसङ्घः सेवनापरः । रोमाञ्चव्याप्तसर्वाङ्गः, प्रत्युपकृतयेऽभवत् ।।३३ ।।
દાદરનાં પ્રકૃષ્ટ પુણ્યોદયથી તેમની સેવા મળી... તેમના પ્રત્યુપકારની તકથી તેઓ રોમાંચિત થઈ ગયા.Ilaall
परं तस्याश्चतुर्मास्या, उपधानतपोऽभवत् । कारणं प्राप्य सङ्घोऽपि मालारोपणसंज्ञकम् ।।३४ ।।
ત્યાં ચોમાસું થયું... ઉપધાન થયા.. માળારોપણનો પ્રસંગ આવ્યો... ને... ll૩૪ll
रक्तो मुनिगुणव्राते, प्रेमसूरिं न्यमन्त्रयत् । कोविदो कलयित्वा तद्भावं सोऽप्यनुमन्यत ।।३५ ।।
Tી યુમન્
સંઘે ગુરુગુણાનુરાગથી આચાર્ય ભગવંતને વિનંતિ કરી. તેમના ભાવને જોઈને વિચક્ષણ એવા તેમણે અનુમતિ આપી.il૩પી
बहुवियोगदुःखातों, ग्रीष्मतप्तेव मेदिनी । भूतो निर्वापितोऽभ्रस्या-ऽऽगमेनेव प्रवृत्तिना ।।३६।। वचनातीतहर्षोऽसौ, सद्यो नीरोगीवाऽगमत् । म यथा छन्दसामाद्यो-ऽभियानेऽपि तथा गुरोः ।।३७।।
લ્હાય લ્હાય તાપથી બળતી ધરતી એ જોઈ લીધું માથા પરનું વાદળ ને ગુરુવિયોગના દુઃખથી આત્ત આ મહર્ષિને મળી ગયાં આ સમાચાર.. બે યનું દુઃખ દૂર થઈ ગયું. તેમનો આનંદ શબ્દાતીત હતો.. જાણે રોગ જતો રહ્યો અને જેમ છંદોમાં પ્રથમ છે. તેમ ગુરુને લેવા-અભિયાનમાં (ગુરુના આગમન કાળે સામે જવું તે) જાણે નીરોગી બની ગયાં હોય પ્રથમ ગયા.II૩૬,૩oll
Page #55
--------------------------------------------------------------------------
________________
८९
(शार्दूलविक्रीडितम्)
चन्द्रं प्राप्य यथा चकोरशकुनो
प्राप्याम्बुवाहं शिखी
कान्ताराटबुभुक्षितो घृतवरं
बालो यथा मातरम् ।
संसाराम्बुधिनविधौ गुरुवरी
प्राप्यर्षिचित्तं तथा
हर्षोल्लासभृतं ह्यभूदवसरे
समतासागरे
कल्याणबोधेर्यथा ||३७ ।।
इति वैराग्यदेशनादक्षाचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरकल्याणबोधिगणिवर्यविरचिते
समता सागरमहाकाव्ये
पं. पद्मवि. - केन्सररोगनिदान अद्भुतचातुर्मासशासनप्रभावना - गुरुमिलन
वर्णन - नाम ।। पञ्चमस्तरङ्गः ।।
पञ्चमस्तरङ्गः
९०
જેમ ચકોરને ચંદ્ર મળી જાય, જેમ મોરને વાદળ મળી જાય, જંગલમાં ભટકીને ભૂખ્યા થયેલાને જેમ ઘેબર મળી જાય અને બાળકને प्रेम मा भजी भय... जस, तेम ४ भवोधिજહાજ સમા બે ય ગુરુવરો મળ્યા અને મહર્ષિનું ચિત્ત હર્ષોલ્લાસથી પૂર્ણ થઈ ગયું. હા... આ આનંદ સમ્યગ્દર્શન-કલ્યાણબોધિના અવસરથી मोछो न हतो. ॥३७॥
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસપ્રવરકલ્યાણબોધિગણિવર્યવિરચિતેસમતાસાગરમહાકાવ્યે
पं. पद्मवि. डेन्सर रोगनिधान-अध्भुत योमासु
શાસનપ્રભાવના-ગુરૂમિલન વર્ણન-નામ
॥ पंथम तरंग ॥
Page #56
--------------------------------------------------------------------------
________________
समतासागरे
षष्ठस्तरङ्गः
ઉપચારનાં ઉગ્ર કિરણોથી પીડિત
I ષષ્ઠતરંગ |
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
// પષ્ટસ્તર : | प्रकृष्टमुत्सवं कृत्वा, सङ्घ च कृतकृत्यकम् । तिग्मविहारभाजा स, गुरोच्छाया इवाऽभवत् ।।१।।
માળારોપણનો ભવ્ય ઉત્સવ થયો... સંઘ કૃતાર્થ થયો.. ઉગ્રવિહાર શરૂ થયાં. જેમાં તેઓ છાયાની જેમ ગુરુની સાથે રહ્યા.IlI
कारणेऽपि स पुष्टेऽपि, पदयात्रापरोऽभवत् । रङ्गस्तसंयमस्याऽऽसी-त्कुङ्कुमस्येव नेतरः ।।२।।
ચાલીને વિહાર ન કરવાનું પુષ્ટ કારણ હતું. છતાં ય અપવાદ ન સેવ્યો. કેશરીયો રંગ હતો સંચમનો.. હળદરનો નહીં.IIરા
तीव्रक्षकिरणैर्जातः, धर्मेरीष्ठावशुष्यताम् । व्रती प्रातस्तथापीति, नाऽभुङ्क्त धर्मशान्तये ।।३।।
કિરણોની ગરમીથી સવારે હોઠ સૂકાય... નવકારશી પછી શાંતિ વળે.. છતાં ય તેમણે એકાસણા ન છોડ્યા.Il3I.
આવી સ્થિતિમાં લોકો લાખો ઉપાય કરે... Fruit Juices લે ને ગરમી શાંત કરે.Jાજા
कर्मभिर्विविधै तस्मिन्, फलाहारसैरपि । रसो स्याज्जगतो रोगे, धर्मशान्तिविधी खलु ।।४।। पीनेतरस्तपस्वी स, त्वेकाशनरतोऽभवत् । डिम्भवद् गुरुपादान्ते, परिचर्यापरस्तथा ।।५।।
પણ આ સૂકલકડી કાયાધારી તપસ્વીએ બે ઉપચાર કર્યા (૧) સતત એકાસણા... (૨) બાળક બનીને ગુરુસેવા.III
Page #57
--------------------------------------------------------------------------
________________
समतासागरे
षष्ठस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्तोषमनाप्नुवन् चेदृक्- तपोभिर्वर्धमानकम् । पिपासुस्तपसां सोऽपि, चकाराचाम्लिकैः कृतम् ।।६।। तप एकोनचत्वारिंशदाचाम्लमितं कृतम् । पोषक आत्मगात्रस्य, प्राय एकश्च तत्परम् ।।७।।
હોવા છતાં તપમાં રત તેઓએ મોટા
હજી એટલાથી સંતોષ ન હતો. તપની તૃષ્ણાથી તેમણે વર્ધમાન તપની ઓળી કરી.inબ્રા
એ ઘોર સાધના હતી.. આ સ્થિતિમાં ય ૩૯ આયંબિલ + ૧ ઉપવાસની.loll
रक्तं साधकचित्तं के, जानीयुः सत्तपोगुणे ?। तोदाः किं कर्मणां स्युर्यत्, तान्येव ताडितान्यहो!।।८।।
ઓ સાધક.. આપનો તપનો પ્રેમ જાણવાનું અમારું ગજું નથી. કર્મ આપને શું હેરાન કરવાનાં હતાં ? તપના વડે આપે જ કર્મોને હેરાન કરી દીધાં.
गुरुयोगे प्रविश्यासी, भगवत्या निरन्तरम् । रुग्णोऽप्याचाम्लनीव्यादि-तपोऽकार्षीमहामुनिः ।।९।।
હજી આટલાથી અટકતું નથી... ભગવતીનાં ૬ મહિનાનાં જોગ.. અને નિરંતર આયંબિલ + નીવિ....
+ કઠિન ક્રિયાઓ.. ઓહ.. તે દુર્બળ શરીરે ય બળવાન મનથી ઉત્કૃષ્ટ સાધનાઓ કરી.il૯,૧૦ના,
योगं षण्मासकालं स, कष्टसाध्यं क्रियागणः । गरिष्ठचित्तवीर्योऽसौ, दुर्बलोऽपि चकार च ।।१०।।
वारिनाथो चिदामस्मिन्, योगे स्वगुरुणा सह । हस्तेन प्रगुरोर्भेजे - गणिपदं तदाज्ञया ।।११।।
જ્ઞાનસાગર પૂજ્યશ્રીએ ગુર્વાજ્ઞાથી આ જોગમાં સ્વગુરૂ સાથે ગણિપદવી પ્રાપ્ત કરી.ll૧૧II
Page #58
--------------------------------------------------------------------------
________________
समतासागरे
षष्ठस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्को हीदृशं गुरुं प्राप्य, वियुक्तं तं सहेदिति । बह्वाग्रहेण सङ्घन, दादरस्य विगम्य तं ।।१२।।
યોગને વહન કર્યા. પરમ ગુરુવિનય
સદ્ગુરુના સંગે દાદર સંઘને સારો રંગ લગાડ્યો. તેમનો વિયોગ કોણ સહન કરે.. II૧રી.
भूरिभावेन तस्यैव, चातुर्मासं च मार्गितम् । वरेण्यसूरिणा मेने, जयनादपुरस्सरम् ।।१३।।
સંઘે બહુ આગ્રહ અને ભાવથી તેમના ચાતુર્માસની યાચના કરી... સૂરિદેવે સ્વીકાર કર્યો. જય જયનો નાદ થયો.ll૧૩
परमपात्रतां ज्ञात्वा, गुरुणर्षिमहागणः । रम्यसंयमभ्राजेऽस्मै, प्रेषितस्संयमाप्तये ।।१४ ।।
તેમની કુશળતા જાણીને ગુરુએ (૨૫) સાધુઓનો મોટો પરિવાર આ સંયમી પાસે સંયમ તાલીમ માટે મોકલ્યો.ll૧૪ll
महाविदेहसाधूनां, चित्रं तेनापि दर्शितम् । गुरुसंयमभक्तिभाग- मुनीनां दर्शनेन च ।।१५।।
સંયમ ને ભક્તિથી ઉભરાતા મુનિગણના દર્શન કરાવીને પૂજ્યશ્રીએ મહાવિદેહના મહાત્માઓનાં દર્શન કરાવ્યાં.II૧૫ll
रुक्षमपि महातत्त्वज्ञान - मदाज्जनान् यथा । विशेषरसयुक्तास्ते- ऽमन्यन्तां षड्रसाधिकम् ।।१६।।
નીરસ લાગતા ગહન તત્ત્વજ્ઞાનને તેઓ એવી રીતે પીરસતા કે તેઓ Extra interest સાથે સાંભળતા જાણે ષડ્રસનાં Testy ભોજન ન હોય !II૧ાાં
૧. ઊંચા સંયમસ્થાન.
Page #59
--------------------------------------------------------------------------
________________
समतासागरे
षष्ठस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्नरोद्धा दृढधर्माश्च जिनशासनरागिणः ।। यः संगच्छति तस्मै हि श्राद्धा येन तथाऽभवन् ।।१७।।
અને પરોપકાર અસ્વસ્થ હોવા
માનવોમાં ઉત્તમ... ધર્મમાં દૃઢ... જિનશાસનાનુરાગી શ્રાવકો તૈયાર થયાં... તેનો યશ તેમને જ જાય છે.ll૧oll
परं तस्याश्चतुर्मास्या, उपधानतपोऽप्यभूत् । रोमहर्षसमं तस्य, गुर्वोरागमनं ततः ।।१८।।
તે ચોમાસા પછી ઉપધાનતપ થયા.. આચાર્યદેવનું આગમન થયું.. પૂજ્યશ્રીના આનંદનો પાર ન રહ્યો.I૧૮
परतोऽस्य ह्यतीवोन - विहारोऽभूद् गुरोर्महान् । #ાર સુરેન્દ્રાર્થ, પુરે તપસ્વિપારમ્ II૧૬ //
ત્યારબાદ સૂરિદેવનો ખૂબ ઉગ્ર વિહાર શરૂ થયો.... કારણ હતું સુરેન્દ્રનગરમાં તપસ્વીઓના પારણા.ll૧૯ll
रोक्ष्यान्नभोजिनी शिष्यौ, कान्तिराजी महातपः । स्वस्य च वर्धमानाख्यं, चक्रुः शततमं परम् ।।२०।।
સૂરિદેવના શિષ્યો કાંતિવિજયજી ને રાજવિજયજીએ વર્ધમાનતપની ૧૦૦મી ઓળી કરી હતી.il૨ના
स्थेयाप्रज्ञौ विनीतौ तौ, काम्यन्ती गुरुसन्निधिम् । नागमः समये जातो, नाऽकुरुतां च पारणम् ।।२१।।
કેવા અત્યંત સ્થિતપ્રજ્ઞ શિષ્યો ! ને કેવી ગુરૂના સાંનિધ્યની ઝંખના ! સમયસર ગુરુદેવ ન પધારી શકયાં. ને તેમણે આયંબિલો વધાય.III
૧. ઉત્તમ પુરૂષો ૨. યશ ૩. રોમાંચ ૪. ઇતિ શૈવ: ૫. રુક્ષ આહાર વાપરવાનું ૬. અત્યંત સ્થિર ૭. ન શૈ: |
Page #60
--------------------------------------------------------------------------
________________
९९
समता सागरे
↓
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
पितरं हि यथा बालो- ऽनुसरन् स गुरोः पदम् । कृतवान् न विकल्पं तदुग्रविहारकेऽप्यहो ।। २२ ।।
तमुत्सवसमाः श्रेष्ठ प्रसङ्गं च समाप्य सः । एकस्मिन् बद्धरागोऽसौ गुरुणा व्यहरत् सजूः ।। २३ ।।
R
वातगत्या ततो तीर्थे, शङ्खेश्वरे प्रभावके । ખ્રિસ્તીમૂત બનેર્મ- ધ્રુવધાનનેડમત્ ।।૨૪।।
लटभोत्सवभाक्श्राद्ध उपधानप्रवर्तकः । પરિપૂર્ણ ધનં સ્વસ્થ, ધ્રુવધાને નિયુક્ત વાન્ ।।૨।।
रिक्थं तदतिरिक्तं तदुपर्यपि च योजितम् । સ્થિતપ્રજ્ઞન તેનાડદો ! નૈનં નર્યાત શાસનમ્. ।।૨૬।।
૧. છુટા નહીં પડતા. ૨. સાથે ૩. સાંકડુ થયેલ. ૪. સુંદર ૫. દ્રવ્ય
षष्ठस्तरङ्गः
૧૦૦
છતાં ય કર્યા જ. બધી પરિસ્થિતિઓમાંબાળક જેમ પિતાની પાછળ ચાલ્યો જાય
તેમ ગુરુચરણોને અનુસરતાં એવાં તેમણે ઉગ્રવિહારનો Option ન શોધ્યો.||૨૨]l
ઉત્સવ સહિત તે પ્રસંગ ઉજવીને વિહાર થયો. હા, હવે તેમને તે એકમાં (ગુરુમાં) જ રાગ રહ્યો હતો. પૂજ્યશ્રીએ ગુરુને ન છોડ્યાં.
||૨૩||
પછી પૂજ્યશ્રી વાયુની જેવી અપ્રતિબદ્ધ ગતિથી જ્યાં ભક્તોની ભીડ જામી છે તેવા પ્રભાવક તીર્થ શંખેશ્વરમાં ઉપધાનની માળારોપણમાં પધાર્યા..|॥૨૪॥
ઉપધાનના આયોજકે... સુંદર ઉત્સવ કર્યો હતો. પોતાની સંપૂર્ણ મૂડી ઉપધાનમાં લગાડી દીધી હતી. [૨૫]]
એટલું જ નહીં, ચઢતા ભાવે ઉપરથી બીજું ધન વાપર્યું. ખરેખર, જૈનશાસન જયવંતુ છે.
||૨||
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૦૧
समतासागरे
षष्ठस्तरङ्गः
૧૦
ગુરૂ બહુમાન અને તીવ
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्ति समाप्योत्सवं याव-न चलिताश्च साधवः । षुवं तमुपकाराणां, दादरसङ्घ एतवान् ।।२७।।
આમ ઉત્સવ કરીને વિહાર કરે તે પહેલાં ઉપકારોના આ જનક પાસે દાદર સંઘ ઉપસ્થિત થયો.IIMIL
गुरुगुणैर्गुरोर्योऽभू - दावर्जितो भृशं ततः । रुच्या तत्सन्निधिमिच्छन्, सङ्यो सचं प्रवृत्तवान् ॥२८॥
આફરીન હતા તેઓ પૂજ્યશ્રીના ગુણો પર.. તેમનાં સાનિધ્યને ઝંખતા સંઘે છ'રી પાળતો સંઘ કાઢ્યો. [૨૮મા
बहूल्लाससमं सिद्ध - गिरि शर्खेश्वरात्ततः । દુનgની : સત્રા, પ્રમાવનમરામનું ભાર૬ //
બહુ ઉલ્લાસથી... મંગળગીતો અને પ્રભાવનાઓ સાથે સંઘ શંખેશ્વરથી પાલીતાણા પહોંચ્યો.il૨૯ll
मालारोपणमुच्चैश्च, समाप्य राजपट्टनम् । नयज्ञो गुरुणा सार्द्धं, चातुर्मासार्थमागमत् ।।३०।।
સંઘમાળારોપણ સુંદર રીતે થયું. પૂજ્યશ્રી ગુરુદેવ સાથે ચાતુર્માસાર્થે રાજનગર પધાર્યા.
Il૩૦મી
स्तीमितोऽखिलसङ्घोऽपि प्रवचनैः प्रभावकैः । व्रती सोऽपि निमग्नोऽभूत्, स्वपरोपकृतौ तथा ।।३१।।
(પૂ.ભાનુવિ.ના) પ્રભાવક પ્રવચનોથી સંઘ ખૂબ ભીંજાયો. પૂજ્યશ્રી પણ સ્વપરોપકારમાં મગ્ન થયાં.II3I.
૧. ત્તિ = ત્તિ ૨. ઉત્પત્તિને ૩. મંગળગીતો ૪. સાથે પ. ભીંજાયો
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૦૩
समतासागरे
षष्ठस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्तिग्मवैराग्यभाजा चा- राधनायै ह्युपोषितम् । तिग्मरुक्सचिवेनापि चतुर्दशदिनानपि ।।३२ ।।
તિતિક્ષા દેખાઈ આવી. રોગથી પીડાતા હોવા છતાં ય પૂજ્યશ્રીએ આરાધના માટે ૧૪ ઉપવાસ કર્યા. આવો હતો. તેમનો ઉત્કટ વૈરાગ્ય.l૩રા
क्षामोऽभूत्स पुनदृष्ट-केन्सरलक्ष्मभिस्ततः । વંતુરન્તષ્ણ નીના દિ, વજ્યા ન દ્રઢITTદો !!ારૂરૂTI
ફરીથી કેન્સરનાં ચિહ્નો પ્રગટ થયાં અને તેનાથી તેઓ ક્ષીણ થયાં... હાય ! સંસારની લીલા બહ્મા ય ન જાણે. ll૩૩ll
चकितेनास्य साम्यस्य, दर्शनाद्धरिणेक्षितः । क्षुण्णः प्रागपि तत्कण्ठः, परीक्ष्योक्तं तथा तथा ।।३४ ।।
ડો. હરિભાઈએ તપાસ્યા. તેમની સમતાથી ચકિત થયાં. તેમના ગળાને ફરીથી તપાસી આ પ્રમાણે કહ્યું.l૩૪ll
गोचराऽस्त्यत्र वामे मे, प्रत्यग्रग्रन्थिकाऽशुभा । चतुरैरपरैवैद्यै-रपि तथैव दर्शितम् ।।३५ ।।
ગળામાં ડાબી બાજુ નવી ગાંઠ જણાય છે' બીજા ડોકટરોએ પણ તે જ અભિપ્રાય આપ્યો.il૩૫
रीतिज्ञेनाज्ञयाऽस्योग्र - विहारोऽपि प्रवर्तित । भूयोऽपवादवेत्रा च, गुरुणा शिबिकापथा ।।३६ ।।
ગીતાર્થ સૂરિદેવે અપવાદ-માર્ગનું પુષ્ટાલંબના જોઈ ડોળીમાં ઉગ્ર વિહાર કરાવી મુંબઈ મોકલ્યા.ll૩ઘા
૧. યુક્ત ૨. ક્ષીણ ૩. સંસાર ૪. અભ્યસ્ત ૫, અને ૬, તે પ્રમાણે ૭. નવી
Page #63
--------------------------------------------------------------------------
________________
समतासागरे
षष्ठस्तरङ्गः
૧૦૬
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्तारणं द्रव्यतोऽमुञ्चत्, सोऽपि तं च गुरुस्तथा । તેવપાત્ર ન વાં તો, વીરૌતમસત્રમાં? રૂછી
તેમને નમસ્કાર થાઓ. શિષ્યને ગુરુનો ને ગુરુને શિષ્યનો વિયોગ થયો. પણ.. માત્ર દ્રવ્યથી જ ભાવથી તો બંને સાથે જ હતાં. આફરીન.. આફરીન... તે વીર ને ગૌતમની જોડી પર.llaoll
स्मैरेतरमुखः सोऽपि, गुरुवियोगदुःखतः । नम्रसाधुगणेनाभि, दादरं च समागमत् ।।३८।।
ઉદાસીન મુખ... ગુરુવિયોગનું દુઃખ... નમ સાધુઓના ગણ સાથે તેઓ દાદર આવી ગયા.Il3૮II
मोहमोक्त्रागमात्सङ्घः, प्रसन्नोऽभूदुजेतर । स्तुवे दादरसङ्घ तं, साधुतल्लजसेवकम् ।।३९ ।।
મોહના સકંજામાંથી છોડાવનાર તે તારણહારના આગમનથી તે સંઘના આનંદનો સાગર હિલોળે ચઢ્યો.. તો તેમના રોગની પીડાથી શોક સાગરમાં ય ડૂબી ગયો. ઓ મુનિપુંગવના સેવક દાદર સંઘ ! તારી જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.ll૩૯ll
૧. કેની
ત:ો
Page #64
--------------------------------------------------------------------------
________________
१०७
समतासागरे
षष्ठस्तरङ्गः
१०८
eler होस्पिटलमi x Raysथी ii6 मोगली ગઈ. પણ અત્યંત માથાનો દુઃખાવો અને શરીરમાં તીવ્ર દાહ થવા લાગ્યો. વાપરેલું બધું જ ઉલ્ટીઓથી નીકળી જવા લાગ્યું ને આખી આખી રાતોના ઉજાગરા થવા લાગ્યા. છતાં ય આ પરિસ્થિતિમાં ય સમતાસાગરમાં મગ્ન ને વ્યથાશૂન્ય એવા ઓ મહાસાધક ! કલ્યાણબોધિની તને કોટિશઃ વંદના.ll૪૦માં
(शार्दूलविक्रीडितम्) टाटावैद्यगृहे क्षदीधितिगणै
ग्रन्थिविलीना कृता, किन्त्वत्यन्तशिरोव्यथा च जनिता
दाहश्शरीरे महान् । सर्वान्नं ह्युदराद् बहिश्च वमनाद्
रात्रौ न निद्रालवः, साम्याम्भोधिनिमग्ननिर्व्यथहदे
कल्याणबोधेर्नमः ।।४०।। इति वैराग्यदेशनादक्षाचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरकल्याणबोधिगणिवर्यविरचिते
समतासागरमहाकाव्ये पं.पद्मवि.-उग्रविहार-गुरुसेवाउग्रतपांसि-तीव्रतितिक्षा
वर्णननामा ।। षष्ठस्तरङ्गः ।।
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસપ્રવરકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
સમતાસાગરમહાકાવ્ય पं.पवि.विहार-शुसेवाઉગ્ર તપો-તીવ્રતિતિક્ષા
વર્ણન નામ | तरंग ॥
Page #65
--------------------------------------------------------------------------
________________
समतासागरे
सप्तमस्तरड़गः
રોગની પીડા અને સમાધિ સખીની
| સરૂમ તરંગ II
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
_// સપ્તમસ્તરા // रोगोऽभूद्यापनाबाह्यो, ह्यच्छृङ्खल इव द्विपः । गरीयान्नपि किं कुर्यात, वैद्यो हि कुपिते विधौ ।।१।।
રોગ હવે ઉપચારોને અગોચર હતો જાણે ઉશ્રુંખલ હાથી.... જ્યાં ભવિતવ્યતા વીફરી, ત્યાં મોટા ડોકટરો ય શું કરે ?III
पीडाऽभूद्दसहात्यन्तं, दाहोऽपि दुःसहोऽभवत् । डामरः सोऽसहत्सम्यग्, विस्मापयज्जगत्त्रयम् ।।२।।
सभक्तिश्रावकास्साधु- जनाश्च सेवनापरा । मातृवदस्य भूतास्ते - त्यक्तान्यकार्यकास्तदा ।।३।।
પીડા ખૂબ અસહ્ય.. દાહ તો અતિ દુસહ છતાં ચ આ તો આઠમી અજાયબી.. આખી દુનિયાને ચક્તિ કરી દેતા સહન કરે જાય છે. શા
ભક્તિમંત શ્રાવકો ને સાધુઓ.. બધાં કામ છોડીને.. માતાની જેમ સેવામાં લાગી ગયા.Il3II.
પરમેશ્વરધ્યાનમગ્ન આ યોગીની ઉત્કંઠા હતી ગુરુદર્શનની. ગુરુને ય ઉત્કંઠા હતી શિષ્યદર્શનની.. પૂજ્યશ્રીએ કહેવડાવ્યું કે “અહીં બધા ઉપચારો નિષ્ફળ ગયા છે. હવે આપ આજ્ઞા કરો તો હું ત્યાં આવી જાઉં. રોગ તો હજી સહન થાય... પણ આપનો વિયોગ..” I૪,૫ll
धेयध्याता दिदृक्षुस्स, दिदृखं स्वगुरुं तदा । स्तुत्यं चख्यावुपाया हि, सर्वे निष्फलतां गता ।।४।। सम्पृक्तो भवता येन, भवेयं कुरुतां भवान् । हन्त ! रोगोऽपि मान्यो मे, न वियोगो गुरोः पुनः ।।५।।
૧. પરમાત્માનું ધ્યાન કરનાર,
Page #66
--------------------------------------------------------------------------
________________
999
समतासागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
चञ्चरीकस्य वाचस्तु स्वाङ्घ्यब्जस्यानुपठ्य च । ज्यानिधिगुरुस्सोऽपि ह्यनुमतिमदात्तथा ।। ६ ।।
भूत्या सिद्धगिरेस्सङ्घो, राजस्थानादभूत्तदा । तावत् शंखेश्वरे तीर्थेऽन्तराऽस्य संगमो ह्यभूत् ।। ७ ।। दुःखं सर्वं गतं मन्य-मानो प्राप्य गुरुक्रमौ । सहवर्तीयुतस्सोऽपि मुमुदे गुरुणा समं ।। ८ ।।
हतवीर्योऽपि सङ्घेन, गुरुणा च सजूस्ततः । पीनमनोबलोऽगच्छत् प्रीतिर्विघ्नविनाशिनी ।। ९ ।।
डाच्छून्योऽपि सुरेन्द्राख्ये, पुरे श्राद्धैस्तथोदितः । यापनायाः कृते लाभं ददातु नो दयानिधिः । ।१० ।।
૧. નિર્ભય
सप्तमस्तरङ्गः
११२
જેમ સાથે જ રહેતા. કાતિલ પીડામાં
ગુરૂપાદપદ્મમાં રહેતા ભ્રમરસમા એવા તેમના વચનો વાંચી દયાનિધિ ગુરુદેવે અનુમતિ આપી.
તે સમયે સૂરિદેવની નિશ્રામાં રાજસ્થાનથી સિદ્ધગિરિનો મોટો સંઘ નીકળ્યો હતો. તેમાં વચ્ચે શંખેશ્વર તીર્થે આ ગુરુશિષ્યનું મિલન થયું. ગુરુચરણો મળી ગયાં, જાણે બધું દુઃખ જતું રહ્યું. સહવર્તી સાધુઓ અને ગુરુદેવ પણ ખૂબ આનંદ પામ્યા.||,૮॥
તન દુર્બળ... પણ મન બળવાન... ગુરુ સાથે સંઘમાં પ્રયાણ કર્યું... જે યોગમાં પ્રીતિ તે યોગમાં વિઘ્નનો નાશ.લા
તેમને કોઈ ભય ન હતો... પણ સુરેન્દ્રનગરના શ્રાવકોએ વિનંતિ કરી કે કૃપા કરી અમને સેવાનો લાભ આપો.૧૦ના
Page #67
--------------------------------------------------------------------------
________________
૧૧૩
समतासागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
मर्मज्ञसूरिणोक्तं च 'वत्स ! तिष्ठेह सम्प्रति । पिल्लश्चाहाऽचिरात्प्रत्यागमिष्यामो वयं तथा' ||११|| वाचना दीर्घकालीना, प्रत्यहं दत्तवाँस्तदा । ધતુરો વાઘનાવાનું, વૃદત્ત્વામિત્વે શ્રુતે ।।૧૨।।
नाषिभ्यो केवलं तेने, व्याख्यानमपि सत्कृतम् । વાર્તાર ઘર્થિન: ; ન ? વાતા વિત્ત્પતિવૃર્ત્તમઃ ।।૧૩||
शुकस्वरभृत्सोऽपि, अन्नं कष्टाद् गिलन् गले । તવાન્ સ નનેનામા, ક્ષંગ્વવાતિ ત્તિ: ।।૧૪।।
तं कथितं गुरुणैतद् वैद्योषधं गृहाण भोः ! | વિનીતેન સથેતીતિ, સ્વીકૃત તે પત્તા યવા ||૧||
૧. ભીની આંખવાળા ૨. વર્નામતિ શેષઃ
सप्तमस्तरङ्गः
૧૪
ય વાચનાદાન કરતાં.
આચાર્યદેવે પણ લાભાલાભ જોઈને કહ્યું, ‘વત્સ ! હમણા અહિં જ રહે. અમે જલ્દી પાછા આવી જશે... અને તેમની આંખોમાં ય આંસુ આવી ગયા. સુરેન્દ્રનગરમાં તેઓ બૃહત્કલ્પ પર દીર્ઘકાળ (૩ કલાકની) વાચના રોજ આપતાં. [૧૧,૧૨ા
માત્ર વાચના જ નહીં. વ્યાખ્યાન પણ ફરમાવતા. દેનાર હોય તો લેનારનો તોટો નથી. પણ દુર્લભ છે.. દેનાર. ||૧૩||
અવાજ નષ્ટ થતો જતો હતો... ખોરાક ખૂબ જ મુશ્કેલીથી ઉતરતો. તેઓ પાણી સાથે રોટલીનો આહાર માંડ માંડ કરી શકતાં. I॥૧૪॥
ગુરુદેવે જતી વખતે એક વૈધની દવા કરવાનું સૂચન કરેલ. જે આ વિનીત શિષ્ય તહત્તિ કરીને સ્વીકારેલ.॥૧૫॥
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૬
समतासागरे
सप्तमस्तरड़गः
૧૧૬
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् - परिणतो तदत्यन्तं - विपर्यासमगाद्विधेः । रीतिस्त्वस्याऽपरा नाऽभू-द्गुरुवचनपालनात् ।।१६।।
વિપરીત પડેલી દવાને પણ ગુરુવચનના
દુર્ભાગ્યે તે ઔષધ ખૂબ જ વિપરીત પડ્યું. પણ એમને તો ગુરુવચનપાલન સિવાય કોઈ option જ ન હતો.ilઉઘા
तोषेतरमहाकासो, वान्तिव्यथा शिरोव्यथा । षड्गुणा बभूवुस्तस्य, कथिञ्चदपि दुःसहाः ।।१७।।
પીડાકારી ખાંસીઓ, માથાનો સખત દુઃખાવો ને ઉલ્ટીઓ અનેકગણા વધી ગયાં.. હવે તો ખૂબ જ અસહ્ય બન્યાં.ilRoll
धर्म एकैव योधस्य, शत्रुप्रहरणेष्वपि । महापराक्रमेणैव, योधनं हि यथा तथा ।।१८।।
દુશ્મનોનાં તીક્ષ્ણપ્રહારોમાં ય સેનિકનું કર્તવ્ય એક જ છે સેનાપતિની આજ્ઞાનું પાલન.. પરાક્રમથી લડવું.ll૧૮.
पित्सद्देहोऽपि शिष्योऽसौ, पीडामूलं तदौषधम् । गुर्वाज्ञाप्रतिबद्धोऽहो !- ऽत्यजत्त्मन्संशयेऽपि न ।।१९।।
|| ગુમ || रुग्वृद्धिदर्शिभिश्श्राद्धैः, प्रवृत्तिापिता गुरोः । वरतरौषधायास्मै, गुरुणाऽऽज्ञा कृता तथा ।।२०।।
તેવી જ રીતે શરીર તૂટ તૂટુ થાય છતાં ય... જાનનું જોખમ થાય છતાં ય... ગુર્વાજ્ઞા પ્રતિબદ્ધ આ શિષ્ય તેના કારણભૂત તે દવા ન છોડી. II૧૯I
શ્રાવકોએ પરિસ્થિતિની ગંભીરતા જાણીને ગુરુદેવને સમાચાર આપ્યા... તેમણે બીજી સારી દવા કરવાં જણાવ્યું.il૨૦II
૧. પડવા ઈચ્છતા. ૨. ત્મનું = આત્મા
Page #69
--------------------------------------------------------------------------
________________
११७
समता सागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
चटुलभक्तिनैतेन, ह्यादर्शो दर्शितो महान् । નારમેવ સવા મેને, ગુરુવનો મહામના ।।૨૧।।
दृष्टिगतोऽभवत्तस्य, गुरुस्सद्यस्समोगतः । तितीर्षुश्च तरीं प्राप्त इव स मुमुदे व्रती ।। २२ ।।
नादेयतां गुरुर्ज्ञात्वा, पंन्यासपदवीमदात् । नवर्षिगणसत्रातं, सुरेन्द्रपुरि सोत्सवाम् ।।२३।।
पररुग्दाहयुक्तेना - त्यन्तग्रीष्मर्तुकेऽपि हि । રિયોથેન નાપેન, સદાષ્ટમતપઃ ધૃતઃ ।।૨૪।।
हृत्कम्पकारकं शूलं, शिरस्यस्यैकदाऽभवत् । तद्दृष्टुमप्यशक्तास्ते, सानिध्यकारिणोऽभवन् ।। २५ ।
૧. પરમાત્મા સંબંધી
सप्तमस्तरङ्गः
આદરથી ન છોડી.
કેવી સુંદર ભક્તિ ! કેવો ઊંચો આદર્શ ! તેમણે ગુરુવચનને પરમાત્માનું જ માન્યું હતું.
||૨||
સાગર તરવા સ્ટીમર મળી ગઈ હોય તેવો આનંદ થયો... કારણ ગુરુનું આગમન...
||૨|
૧૮
પાત્રતા જોઈને ગુરુદેવે સુરેન્દ્રનગરમાં નવ ગણિવરો સહિત તેમને પંન્યાસ પદવી આપી. સુંદર મહોત્સવ થયો.॥૨૩॥
શરીરમાં ભયંકર દાહ... વૈશાખ મહિનાની ગરમી. પણ તેમને તો જંગ ખેલ્યો હતો અશુભકર્મો સામે. તેવામાં તેમને જાપ સાથે અઠ્ઠમ તપ કર્યો.॥૨૪॥
એકવાર તેમને માથામાં એટલું શૂળ ઉપડ્યું કે જોનારાને કમકમાટી થઈ જાય. બધાના જીવ ઊંચા થઈ ગયાં.॥૨૫॥
Page #70
--------------------------------------------------------------------------
________________
समतासागरे
सप्तमस्तरड़गः
૧ર૦
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्महातितिक्षयाऽनेना - रिहन्तस्मृतिशालिना । तुर्यध्यानार्थिना सम्यक्, सोढा नारकवेदना ।।२६।।
लब्धिना कुचिकित्साना- मेकदौषधिना नसि । स शतगुणतोदैश्च, शिरसि पीडितो बहु ।।२७।।
मनांसि पश्यतामेनं, भीभीतानि कृतान्यपि । तत्धैर्य मेरुणा किञ्चि - न्न न्यूनं प्रत्यभासत ।।२८ ।। यादृशी तादृशी वाऽपि, ह्यागच्छतु व्यथा मयि । जयः कर्मकसंग्रामे, प्रपत्स्ये कृपया गुरोः ।।२९।।
બેજોડ સમતાથી વિશ્વને વિસ્મિતા
હાય... જાણે નરકની વેદના.. પણ આ તો શુકલધ્યાનના અર્થી.. કેવી જોરદાર સહનશક્તિ ! બસ એક અરિહંતનું જ સ્મરણ કરતાં રહ્યાં. એકવાર ઉપચાર માટે નાકમાં દવા ફૂંકવામાં આવી. હાય... માથાની વેદના સો ગણી વધી ગઈ.IN૨૬-૨oll
તેમને જોનારા બધા ગભરાઈ ગયા.. પણ તેમનું ધૈર્ય તો મેરુ પર્વતથી જરા ય ઓછું ન લાગ્યું. l૨૮.
જે યાતનાઓ આવવી હોય તે ભલે આવે હું તો ગુરુકૃપાથી કર્મો સાથેના આ યુદ્ધમાં વિજય જ મેળવીશ.ll૨૯ll
પવન ભલે ગમે તેટલો હોય... શું મેરૂને ડોલાવી શકે ?... દેવકૃપા + ગુરુકૃપા... આ Double power મારી પાસે જ છે.”l૩૦II
દેવ ને ગુરુનું અવિરત સ્મરણ... વર્ધમાન સમાધિ... ધન્ય સાધક.. પાપોનો નાશ કરી કરી રોગથી જાણે કૃતાર્થ થઈ ગયાં.l૩
गरीयान् पवनो मेरुं, किं कम्पयितुमीश्वरः । द्विगुणबलयुक्तोऽस्मि, देवगुरुकृपान्वितः ।।३०।।
स्मारं स्मारं गुरुं देवं, तत्समाधिरवर्धत । पिशोऽभूत् तत्क्षणं प्राप्य, कृतार्थो व्याधिनेव सः ।।३१।।
૧. યાદ કરી કરીને ૨, પાપનાશક
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૨૬
समतासागरे
सप्तमस्तराः
१२२
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
तत्सेवाकृतकृत्योऽभूत्, वढवाणजनस्तदा । महर्षिशुश्रुषाभाजे, श्रीसङ्घाय नमो नमः ।।३२।।
पिशस्यास्य चतुर्मासं सुरेन्द्रपुरि चाभवत् । चकोरस्य यथा चन्द्र- सत्रेव गुरुणा सह ।।३३।।
કરી દીધું. લગભગ અંતસમય જેવા સમયે પણ
તે સમયે વઢવાણ સંઘ સારી સેવા કરી. મહર્ષિની સેવાના શ્રેષ્ઠ લાભ લેનાર ભાગ્યશાળી શ્રીસંઘ ! તને કોટિ કોટિ વંદના.l૩રા
જાણે ચકોર ને ચંદ્રનો નિરંતર યોગ.... સુરેન્દ્રનગરમાં ગુરુદેવ સાથે તેમનું ચોમાસું થયું.li૩૩II
જાણે કોયલને આંબાની મહોર મળી ગઈ હોય તેમ સંઘને મહાપુણ્યોદયથી વિશાળ સમુદાયનું ચોમાસું મળી ગયું. તેમના આનંદની અવધિ ન રહી.il૩૪l.
रवणश्च यथा चूतं, तथा प्राप्य महागणम् । महापुण्यस्य पात्रं तत्-सङ्घोऽपि मुमुदे चिरम् ।।३४ ।।
प्रायस्तुर्यारसाधूनां, कृतं सङ्घन दर्शनं । यः गुरुकुलवासोऽभू-दस्मिन् युगेत्वसम्भवः ।।३५।।
જાણે ચોથા આરાના સાધુઓ.. આ કાળમાં અશક્યપ્રાયઃ ગુરુકુળવાસ.. સંઘ પણ દર્શનથી પાવન થઈ ગયો.il૩ull
समतासागरस्सोऽपि साधनासुनिमग्नहृद् । मतिमान्नागमाम्भोधेः, मन्थनकृत् तदाऽप्यभूत् ।।३६।।
સાધના મગ્ન... સમતાસાગર પૂજ્યશ્રી પણ બુદ્ધિબળે આગમસમુદ્રનાં મંથનમાં લાગી ગયાં.ilal
૧. પાપનાશક ૨. સાથે ૩. કોયલ
Page #72
--------------------------------------------------------------------------
________________
૧૨૩
समतासागरे
सप्तमस्तरङ्गः
१२४
અતુલ્યસાધનાથી શ્રેષ્ઠ આલંબન
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्येषते स्म तथा जाप- ध्यानयोः क्रतुदोषनुद् । द्विगुणप्रेरकोऽभूच्च, पत्रैर्यद्यप्यवाचकः ।।३७ ।।
જિતેન્દ્રિય આ સાધક... સાથે સાથે.. જાપ, ધ્યાન તથા બોલવામાં અશક્ત હોવાથી લખી લખીને પ્રેરણા કરે છે.Il3oll
तीर्थं स बालसाधूनां, मातेवाऽपालयत्तकान् । यशश्चयस्स तान्प्रातः, पार्थे श्लोकान् ह्यपाठयत् । ।३८।।
જંગમ તીર્થ... ઉજ્જવળ યશના સંચય... એવા પૂજ્યશ્રી માતાની જેમ બાળમુનિઓને સાચવે છે. બાજુમાં બેસાડી ગાથા કરાવે છે.al૩૮l.
साधकस्य रुजो पीडा, वर्धिताऽभूदिने दिने । धर्मोऽशुद्धात्मनां तद्वद् - निष्फलाः सर्वयापनाः ।।३९ ।।
દિવસે દિવસે પીડા વધતી જાય છે. અશુદ્ધ જીવોનો ધર્મ નિષ્ફળ જાય તેમ બધા ઉપચારો નિષ્ફળ જાય છે.ll૩૯ll
नलिकाऽन्नस्य भूता च, लघ्वी लघ्वीतरा ह हा । यातना परमा चाऽभू - हुर्लया भवितव्यता ।।४०।।
અન્નનળી વધુ. હજી વધુ... સંકોચાતી જાય છે. વેદના અસહ્ય થતી જાય છે... રે ભવિતવ્યતા ! તને કોણ ઓળંગી શકે ?I૪૦ના
लंपटो मुक्तिवध्वां स, वान्तिकासशिरोरुजि । बभूवाऽतुलयोधोद्धः प्राप्तुं प्रियतमां निजाम् ।।४१।।
પણ આ તો મુક્તિના પ્રેમી.. ઉલ્ટીઓ, ખાંસીઓ ને તે માથાના દુઃખાવામાં ય ભડવીર યોદ્ધા... પોતાની પ્રેયસીને મેળવવી હતી. જવા
૧. પ્રયત્ન કર્યો ૨. ઈન્દ્રિયના દોષને દૂર કરનાર ૩. વમવુતિ શેT: |
Page #73
--------------------------------------------------------------------------
________________
૧૨
समतासागरे
सप्तमस्तराः
१२६
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
આપ્યું. અપવાદને યોગ્ય હોવા છતાં
જમણા નાક, આંખ, હોઠ, કાન વડે કામ શક્ય ન હતું. જાણે લકવો જ ન હોય...II૪રા
नसा च चक्षुणोष्ठेन श्रुतिना दक्षिणेन च । महर्षे कार्यमेवासी-दक्षमं लकवो यथा ।।४२।। दावसोऽस्यानभोगोऽपि, ह्यशक्योऽभूच्छनै शनैः । दशा च तावती प्राप्ता, ययाऽलाज्जलमेव हि ।।४३ ।।
બસ.. ધીમે ધીમે ઉદાર એવા તેમનો ખોરાક સંપૂર્ણ બંધ થઈ ગયો... હવે માત્ર પ્રવાહી જ લઈ શકાય તેવી દશા આવીને ઊભી રહી.II૪all
परार्थाय सदा सज्ज-स्तथाऽप्यस्थाद्महामतिः । वात्सल्यं महतां यस्मा - निर्हेतुकं सदैव हि ।।४४ ।।
છતાં ય આ મહામતિ... પરાર્થમાં પાછી પાની ન કરી... નિષ્કારણ વત્સલતા... આ છે મહાપુરુષોની વિશેષતા.II૪૪ll
दरत्सत्त्वोऽपवादस्य, स्फुटेऽप्युपस्थिते क्षणे । पाप्मनामेव नाशाया-ऽभ्यन्तरौषधमग्रहीत् ।।४५।। त्रोटकं कर्मवल्लीनां, तपो हि निशितायुधम् । पिष्टपेऽतुल्यमेतद्धि, तपसां दुष्करं किमु ?।।४६।।
શિલા જેવું મજબૂત સ... સ્પષ્ટ અપવાદો સેવવાનો સમય છતાં ય પાપનાશનો નિર્ધાર કરીને આત્યંતર ઓષધ(તપ)નો પ્રયોગ કરવાનું તેમણે વિચાર્યું. તપ ધારદાર શસ્ત્ર જે કર્મવેલીઓને તોડી નાખે છે. અજોડ Medicine છે તપ.. તપ માટે શું દુષ્કર છે.II૪૫,૪ઘા
मात्रमेवं स कृत्वा च संवत्सर्यां च पर्वणि ।
सविनयं गुरुं प्रोचे- ऽद्योपवासं करोमि किम् ? ||४७।। ૧. સાશ્વત્ - ઉદાર.
નિર્ણય થઈ ગયો... સંવત્સરીએ ગુરૂદેવ પાસે વિનયસહિત ઉપવાસની અનુમતિ માંગી. TI૪ll
Page #74
--------------------------------------------------------------------------
________________
समतासागरे
सप्तमस्तराः
१२८
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्क्षमामूर्तिस्स विज्ञाय तद्भावं सम्मतिमदात् । महता खलु यदृष्टं, परिणाममनोहरम् ।।४८।।
માસક્ષમણાદિના આ તપસ્વી વિશ્વના
ક્ષમામૂર્તિએ તેમની ભાવના જોઈ રજા આપી. મહાપુરૂષોએ જોએલી વસ્તુ પરિણામે સુંદર હોય છે.ll૪૮
णान्वितेन द्वितीयेऽनि पारणापञ्चमीदिने । दिव्यसत्त्वो जगादेवं 'तपोऽतिसुन्दरं गतम् ।।४९ ।।
દિવ્યસત્ત્વના ધારક.. પરિણત જ્ઞાની... પારણા પાંચમે કહે છે... “ઉપવાસ ખૂબ સરસ થયો...ll૪૯ll
तपसेऽनुज्ञया पूज्य ! कृपा मयि कुरुष्व भोः' । परमार्थविदाऽनेना-ऽनुज्ञातः स तपःप्रियः ।।५०।।
કૃપા કરીને બીજો ઉપવાસ આપો..” પરમાર્થજ્ઞાતા ગુરુએ શિષ્યના તપના પ્રેમને માન આપ્યું.પગી.
स्वीकुर्वन्नुपवासं स, दिने दिनेऽधिकाधिकम् । जयुस्सोऽष्टमदिने चा- जयत्तस्य शिरोव्यथाम् ।।५१ ।।
દિવસ જતા ગયાં... ઉપવાસ વધતા ગયા.. આઠમા ઉપવાસે માથાનો દુઃખાવો.... ગાયબ. વિજયી એવા તેમણે તેના પર વિજય મેળવ્યો. I/પ૧II
गरीयसो जिनेन्द्रस्य, शासनस्य प्रभावतः । त्यक्तानुस्रोतसस्स्याद्धि, सर्वथाऽपि महोदयः ।।५२ ।।
આ છે જિનશાસનનો પ્રભાવ.. અનુકૂળતા છોડી ધર્મને અનુસરનારનો સર્વ રીતે અભ્યદય થાય છે. આપણા
છે. તતિ શેપ: | ૨. = સનમ્
Page #75
--------------------------------------------------------------------------
________________
१२९
समतासागरे
सप्तमस्तराः
૬૨
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्द्विधाऽकर्मवशीभूताः, कुसंस्काराज्ञतावशात् । तीर्यते तैः कथङ्कारं, जीवैर्हा दुःखसागरः ।।५३ ।।
અજોડ સાધક બન્યાં તેમાં કોઈ શંકા
કુસંસ્કાર... ને અજ્ઞાનતા... બેના જોરથી જીવો કર્મોની જંજીરમાં જકડાતા જાય છે. હાય.. બિચારા દુઃખોનો પાર ક્યાંથી પામે ?પવા
यतिः प्रायःसजूर्वीश- स्थानकाराधनामपि । साधकः परमेष्ठीनां, ध्यानमपि चकार सः ।।५४ ।।
ઉપવાસની સાધના + વીશ સ્થાનકની આરાધના + પંચપરમેષ્ઠીના ધ્યાનની આરાધના. II૫૪ll.
धन्यर्षिः ध्यानजापाभ्यां, साधुप्रेरणयाऽपि च । कोटिमदर्शयत्श्रेष्ठां, तपस्तेजोदिवाकरः ।।५५ ।। भूतिं गता तपोभूतेः, स्वस्थतापि तपस्विनः । સેવાસાઢો દિ, વિંદ વિધાસુમનશ્વર: ? દ્TT
+ ધ્યાન + જાપ + સાધુઓને પ્રેરણા ... Top level માં હતા તે તપોભાસ્કર... તપના પ્રભાવથી તપસ્વીની સ્કૂર્તિ ખૂબ જ વધતી જતી હતી.. ખરેખર દેવગુરુકૃપા શું કરવા સમર્થ નથી ? ||૫૫,પશા
तदुपवासवार्ताऽपि प्रथिता च दिशो दिशि । 'दमिनानशनं प्राप्त भक्ताश्चकम्पिरे यया ।।५७।।
મહારાજે અનશન લીધું છે' એવા સમાચારો ચારે બાજુ પહોંચી ગયાં... ભક્તો ચોંકી ગયા.આપoll
संपर्क पूज्यपादस्य, कृत्वा पत्रादिभिर्जनैः । शमिनः पारणं भूया - दिति भूयश्च याचितम् ।।५८ ।।
લોકોએ ટપાલોનો મારો ચલાવ્યો... વારંવાર સૂરિદેવને પ્રાર્થના કરી... ‘હવે પારણું કરાવો.' I/પ૮I
१. ये इति शेषः
Page #76
--------------------------------------------------------------------------
________________
समतासागरे
सप्तमस्तराः
૧૩૨
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्यतिर्मेरुरिवाकम्प्रः, पत्रैरसान्त्वयज्जनान् । “મદસ્વાશ્લેન યાન્તિ છે, હિના ને મહારાણા!!ા //
નથી. સૂરિદેવ પણ તેમની આરાધનાથી
મેરુ જેવા નિશ્ચલ પૂજ્યશ્રી.. પત્રોથી સાત્ત્વન આપતા... “અત્યારે ખૂબ જ સ્કુર્તિથી મારા. દિવસો જઈ રહ્યા છે.. મહાશયો...ll૫૯ll
स्तिमितरोगशान्त्यैस्तु- ह्युपाय एष दर्शितः । सूचितस्तस्य लाभोऽपि, यदा दीर्घः प्रवर्तते ।।६० ।।
સ્થિર-હઠીલા રોગો માટે ઉપવાસનો ઉપાય જણાવેલ છે. પણ તે જ્યારે લાંબો ચાલે ત્યારે તેના લાભો થાય છે. દિવા
रिष्टघाती मदुल्लासः, शक्तिरप्यस्ति शोभना । रङ्गे भङ्गोऽन्तरायोऽस्मिन् मा कुरुत सदाशयाः !।।६१।।
વિMવિનાશી ઉલ્લાસ... ને સારી શક્તિ છે તો અત્યારે રંગમાં ભંગ અંતરાય ના કરશો.iદના
पितृवत् स्नेहभाजः स्थ, मयि जानाम्यहं ह्यपि । तत्स्नेहोऽप्यस्ति स्थाने कश्चिन्त्यं किन्तु वचो मम" ।।६२ ।।
જાણું છું કે તમને મારા પર પિતા જેવો પ્રેમ છે... તે ય યોગ્ય જ છે... પણ મારી વાત પર વિચાર કરશો.”ાદશા.
दासवद्मोहसाम्राज्य- वर्तिनोऽनाप्तदृष्टयः । रागिणः प्राकृता लोका यस्मिन्नन्नादिकैर्युताः ।।६३ ।।
જે રોગમાં સામાન્ય લોકો ખાઈ પીને પણ મોહાંધ ને રાંક થઈને... lall
धर्मध्यानविमुखाः स्युः, समताधैर्यवर्जिताः । न चिरं दैन्यभाजश्च, दिक्सुपूर्णार्त्तनादकाः ।।६४ ।।
ધર્મધ્યાન... સમતા... ધૈર્ય બધું ફગાવી દે... લાચારી ને કરુણાપૂર્ણ ચીસો પાડતા વાતાવરણને ગજવી દે... li૬૪ll
Page #77
--------------------------------------------------------------------------
________________
समतासागरे
सप्तमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् - यापनाबाह्यरोगेऽपि, तीव्रतोदाभिपीडितः । साधक उपवासानां, कस्यावन्द्यो स सद्यतिः ?।।६५।।
|| ત્રિમશેષ IT श्रुतोपासनजापो च, ध्यानं च प्रेरणामपि । लोकोत्तरपुरुषस्य, रुजोऽपि नाऽरुधत् क्वचित् ।।६६ ।।
સાથુલોચન બન્યા.
તેવા અસાધ્ય રોગમાં... કાળી વેદનાઓમાં ઉપવાસના સાધક આ પૂજ્યશ્રી ખરેખર જગત્કંધ બની ગયા. ll
શ્રતોપાસના... જાપ... ધ્યાન... પ્રેરણાઓ.. ઓ લોકોત્તર મહાપુરુષ ? રોગો આપનું કયારેય કાંઈ જ બગાડી ન શક્યા.lઠ્ઠા
તગડું શરીર પણ ન કરી શકે તેવી પ્રકૃષ્ટ સાધનાને સાવ દુર્બળ શરીરે કરનાર ઓ મહાસાધક !... ખરેખર, અમારા જેવા માટે આપનું સત્ત્વ અગમ્ય છે.alsell
चंगेतरशरीरेण, चङ्गासाध्याऽपि साधना । नोऽस्मादृशां भवत्सत्त्वं, गम्यमस्ति कदाचन ।।६७ ।।
बद्धकक्षस्य संग्रामे, पञ्चविंशे च वासरे । भूतेशसन्निभस्सूरिः, कारितवाँश्च पारणम् ।।६८।।
તીર્થકર સમા સૂરિદેવે આ (કર્મો સામે) રણસંગ્રામે ચડેલા વીરનું ૨૫માં દિવસે પારણું કરાવ્યું.II૬૮
પારણાથી ત્રીજો દિવસ... શરીરમાં ભયંકર દાહ ઉપડ્યો ને નિદ્રા તો જાણે દુશ્મન બની ગઈ.III
वपुषि दारुणो दाहो, निद्रा च वैरिणीव हा । महर्षेः पारणाद्दिने, तृतीये समजायत ।।६९।।
૧, વેદના ૨, નીરોગી નહીં- રોગી ૩. નીરોગી
Page #78
--------------------------------------------------------------------------
________________
१३५
समतासागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
'रभसेनान्नमार्गश्च सङ्कोचमगमत्तदा ।
णमतः सप्तदिनेषु, संपूर्णपिहितोऽभवत् । ।७० ।।
सलिलबिन्दुलेशस्य, पानमभूदसम्भवम् । मान्द्योपरि च भक्तस्य, पानस्यानागमोऽप्यभूत् । ।७१ ।।
धन्यः समाधिमान्सोऽपि, तितिक्षायां मनोऽकरोत् । येषमाणोऽखिलोपायै- राराधनाय शैलहृद् ।। ७२ ।।
गुर्वी वान्ती रुधिरस्य, विकृतस्याभवत्तदा । रुच्येतरस्थितिस्तस्य वर्धिताऽभूत्क्षणे क्षणे ।। ७३ ।। कृत्स्नोपायगणा वैद्याः सर्वे निष्फलतां गताः । પાતો ચવદે વાનો, વું: ત્રિ તસ્ય માન્ત્રિાઃ?।।૭૪ ||
5
૧. તરત ૨. જ્ઞાનીના ૩. રોગ પર ૪. સારી નહીં- ખરાબ
૫. પાતક - પાડનાર
सप्तमस्तरङ्गः
१३६
મરણ સમયે સમાધિ માટે ગુરુકૃપા
જ્ઞાની એવા તેમની અન્નનળીનું એકદમ સંકુચન થવા માંડ્યું. ૫......ને ૭માં દિવસે.. હાય... સંપૂર્ણ બંધ... lloll
હવે ગળામાંથી પાણીનું ટીપું જવું ય Impossible હતું. એક તો રોગની પીડા... ને ઉપરથી પાણી ય નહીં, ખોરાકની તો વાત જ ન હતી.ll૧]]
પણ ધન્ય ગુરુદેવ... મન.. સમાધિને તિતિક્ષામાં સ્થિર હતું... હૃદય પર્વત જેવું નિષ્કપ હતું... ઈચ્છા એક જ હતી... આરાધનાની... Ilછા
ઉલ્ટી થઈ... વિકૃત લોહીની.. પરિસ્થિતિની ગંભીરતા ક્ષણે ક્ષણે વધતી ગઈ.II3II
ઉપચારો... Fail, Doctors... હાથ ઊંચા હાય... યમરાજે જે સર્પ મોકલ્યો હોય તેની સામે ગારુડીઓ શું કરે ?ll૪][
...
Page #79
--------------------------------------------------------------------------
________________
समतासागरे
सप्तमस्तराः
૧૩૮
અનન્ય કારણ છે. તે તેમના
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्नम्यः स धर्मव्याप्ताङ्गो, धर्मों धर्मजैर्युतः । न्यक्षान्नपानहीनश्च, त्रीणि दिनानि नीतवान् ।।७५ ।।
સખત ગરમીનો સમય... શરીરમાં ભયંકર દાહ.. પરસેવે રેબઝેબ શરીર... ને ત્રીજો ચોવિહાર ઉપવાસ....llo૫ll
તરસે માઝા મુકી છે... બધા દુઃખમાં ગરકાવ છે... સૂરિદેવ ભીના રૂના પૂમડાંથી પાણી વપરાવવા ગયા... પણ...lloઘા
कामं तृषाभिभूतोऽसौ, सर्वेऽपि दुःखिनोऽभवन् । रतो सूरिरभूदाई- कासोदसमर्पणे ।।७६।।
णकृत्सोऽपि ह्युपायोऽभूत्, तदपि निर्गतं बहिः । महाकाससमं हन्त !, विधेरिच्छा बलीयसी ।।७७।।
તે ઉપાય પણ ગુણકર ન થયો.. જોરદાર ઉધરસો સાથે તેટલાં ટીપા ય બહાર નીકળી ગયા. ફટ રે વિધિ! તારી ઈચ્છા બળવાન છે. Iool
स्तिमितोदधिसंकाश, आत्मनो प्रान्तकालविद् । તદુપનરીક્ષ- Sભૂવાર ધનતત્પર: T૭૮Tી
પૂજ્યશ્રી... જાણે સ્થિર સમુદ્ર... આકુળતાનાં મોજા ન હતાં... ઉપાયોની આકાંક્ષાઓ ના હતી. અંતિમ સમય જણાઈ ગયો... આરાધનામાં તત્પર બન્યા. llo૮ll
दर्शरात्रिनिभे काले, राकेवाऽस्य मन्तेरथः ।
स्यदोऽस्य मुक्तिमार्गेऽहो! को मापयितुमीश्वरः ?।।७९ ।। ૧. સંપૂર્ણ ૨. વમવેર શેપI ૩. રૂ ૪. = નિર્ગુણ પ. સ્થિર ૬. અમાસ ૭. પૂનમ ૮. વેગ.
અમાસની રાત્રિ જેવો ઘોર સમય.. ને પૂનમના ચંદ્ર સમાન મનોરથ.. ઓ મુક્તિમાર્ગે મેરેથોન દોટ માંડનાર સાધક ! આપની speed માપવા ક્યું મીટર કામ લાગશે ?lle૯ll
Page #80
--------------------------------------------------------------------------
________________
समतासागरे
सप्तमस्तरड़गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्चञ्चरीका यथा पद्म, पद्मर्षि साधवस्तथा । रिष्टशान्त्यै च रिष्टाय, रुरुधुः परितोऽपि च ।।८।।
ચરિત્રથી પ્રતીત થાય છે.
અશુભકર્મની શાન્તિ માટે... મંગળ આરાધના માટે... સાધુઓ આ પાને વીંટળાઈ વળ્યા... જેમ ભમરાઓ પદ્મને વીંટળાઈ વળે... તે જ રીતે.ll૮ના
तेषां सानिध्यवर्ती स, त्रिपञ्चाशन्महात्मनाम् । नेमोमयः गुरुभ्यां चाऽनिशं समर्पणान्वितः ।।८१ ।।
પ૩ મહાત્માઓની શુભનિશ્રામાં પૂજ્યશ્રી રહેલા છે... વિનયમય આત્મા છે.. આખા જીવનનું ગુરુઓ પ્રત્યે અનુપમ સમર્પણ છે.ll૮TI
પ્રકૃષ્ટ ગુરુભક્તિ... પ્રત્યેક પરિસ્થિતિમાં કરી છે. તીક્ષ્ણ પીડાઓમાં ય ઉગ્ર તપો કર્યા છે.il૮રશા
प्रकर्षेण गुरोभक्ति - कारी स सर्वदाऽपि हि । तीक्ष्णरुग्भागपि ह्युग्र- तपोव्रातकृतादरः ।।८२।।
तं महारोगमप्येवं, संसहानो निरन्तरम् । भवस्वरूपविज्ञान - सहजीभूतधीरधीः ।।८३ ।।
તે મહારોગને ય નિરન્તરપણે સમ્યફ સહન કર્યો છે... સંસારના સ્વરૂપને જાણીને સહજ ધૈર્ય પ્રાપ્ત કર્યું છે.ll૮૩મા
वर-समितिगुप्त्यैक- निष्ठस्तपःपरायणः । तिलकश्च परार्थेषु, जिनभक्तिसुधालिहः ।।८४ ।।
સમિતિ-ગુમિનું ઉત્તમ પાલન કર્યું છે... હંમેશા તપમાં પરાયણ રહ્યા છે. પરાર્થ કરવામાં મોખરે રહ્યા છે... ભાવભીની ભગવદ્ભક્તિ કરી છે.ll૮૪ll
૧. મંગળ ૨. મંગળ છે. નમ્ર ૪. આધીન ૫. સમ્યક્ સહન કરનાર ૬. શ્રેષ્ઠ
Page #81
--------------------------------------------------------------------------
________________
समतासागरे
सप्तमस्तरङ्गः
१४२
મોહનીયના ઉદય વગરનો વેદનીયનો
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्मोहघ्नोऽसावशाताया: निर्भयोऽस्माच्च पण्डितः । हन्तुशय्यासमासीनो ऽन्तिमसाधनयाऽयुनक् ।।८५।।
| પમ: સ્તવન नीत्वा शिरो गुरोरके - जगाद गद्गदाक्षरम् । योगी कम्प्रकरैर्बद्धा - जलि: गुरुवरं तदा ।।८६।। “दवानलाद् भवस्यास्मात्, निःसार्य माम् प्रवेशितः । यमसौख्यैकहhऽस्मिन्, श्रुतदाताऽभवः पुनः ।।८७।।
મોહનીય ને પરાસ્ત કરી દીધું. પછી અશાતા વેદનીયનો કોઈ ભય ન હતો. આવી ચતુરાઈના સ્વામિ.. હવે મરણશય્યા પર અંતિમારાધના માટે સજ્જ બન્યાં. માથું મુક્યું છે.. ગુરુદેવના ખોળામાં.. ધ્રુજતા હાથ જોડેલા છે... ગદ્ગદ્ સ્વરે બોલ્યા.l૮૫,૮ી
સંસારના આ દાવાનળમાંથી મને ઉગાર્યો. સુખકર સંયમરૂપી મહેલમાં બેસાડ્યો. ઉચ્ચ શ્રુતનું દાન કર્યું. ગુ... ... દે... વ! lcoll
हीनोऽप्युच्चस्थितिं प्राप्त-स्त्वत्प्रसादाद्दयानिधे !।" नो क्षमोऽपि पुनः प्रोचे, महर्षिः स्खलदक्षरम् ।।८८ ।।
“વે ! મદીપારિ ! મનોવીવાયર્મન: I दधो बह्वपराधाणा-मविनयी तथाऽस्मि भोः ।।८९ ।। नीलिमानं गुरो ! मे त्वं क्षमस्वोदारचित्त ! तं ।" योगीश्वरो गुरुः सोऽपि, वर्षनेत्रोऽक्षमत्तथा ।।१०।।
હીન.. છતાં ય આપની કૃપાથી આવી ઉચ્ચ સ્થિતિને પામ્યો..”બોલતાં થાકી જતા હતા. અક્ષરો ખલના પામતા હતા.. થોડું અટકીને બોલ્યા.nl૮૮ાા
“મહાઉપકારી એવા આપનો ઘણો અવિનય મેં મન-વચન-કાયાથી કર્યો છે.. ઘણા અપરાધો કર્યા છે.. આપ ઉદાર.. ચિ... રે... તે...ની... ક્ષ...માં..... આ...૫...શો..."incલા
દડ દડ દડ સરી જતાં આંસુઓથી શિષ્ય પર અભિષેક કરતાં સૂરિદેવે ક્ષમા આપી. l૯૦ના
૧. મૃત્યુ ૨. ન ૩. શાની ૪. ધારણ કરનાર ૫. કાળાશ
Page #82
--------------------------------------------------------------------------
________________
૧૪૩
समता सागरे
↓ -आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
दत्तादरः कराञ्जल्या ऽग्रजगुरुमभाषत । “ચ: પિતૃવધુપર્તા- ડનન્તોપારારઃ ||??||
किमु त्वदृणभाराद्धा ! मुक्तोऽस्म्यहं क्षमस्व माम् ।” महानेत्रोदपिल्लोऽसौ वात्सल्येनाक्षमत्तकम् ।। ९२ ।। पिल्लाः सर्वेऽप्यभूवन् त-द्धेर्येण विस्मिता अपि । નો વિમેપોડથવા કેવો?, મૃત્યુમુલોડથવીનથીઃ ।।૧૩ ||
स्तिमिताक्षिधराः सर्वे तदङ्घ्रिनतमस्तकाः । किं तुर्यारस्य साधुत्वं ? चेत्यत्यन्तं कृतादराः । । ९४ । ।
चङ्कदाराधनायुक्तः, प्रत्यर्षेर्मार्गयत् क्षमां । साम्यामृतनिमग्नोऽभू-दव्यथोऽसौ महामुनिः । । ९५ ।।
૧. સંસ્કારદાતા ૨. ભીની આંખવાળા ૩. મનુષ્ય ૪. ભીની ૫. શોભતી
सप्तमस्तरङ्गः
ઉદય અકિંચિત્કર છે. વળી
પછી પૂજયશ્રી એ હાથ જોડી મોટાભાઈગુરુદેવને કહ્યું, “આપે પિતાની જેમ સંસ્કારો આપ્યા છે. II૯૧]]
૪૪
અનંત ઉપકારો વરસાવ્યા છે... આપનું ૠણ ક્યારે ઉતારીશ? ..અ..વિ.ન..ય.. અ.પ..રા..ધો..ની ક્ષ..મા..” આસું ઉભરાયેલી આંખોથી વાત્સલ્યનીતરતા ગુરુદેવે ક્ષમા આપી. બધાની આંખો છલકાઈ ગઈ. વિસ્મિત હતા સહુ તેમનું ધૈર્ય જોઈને, કે મૃત્યુના મુખમાં ય જેમને દીનતા નથી તેવા આ મનુષ્ય છે કે દેવ શા૯૨-૯૩॥
આંખો... ભીની હતી... મસ્તકો તેમના
ચરણમાં નમેલા હતા... શું આ કાળમાં ય ચોથા આરાની સાધુતા ? બહુમાન પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. ॥૪॥
સુંદર આરાધના આગળ વધી... દરેક મહાત્મા પાસે આંગળી ચીંધી સમતાપૂર્વક વ્યથા રહિતપણે સર્વની પાસે આ મહામુનિએ ક્ષમાયાચના કરી.લ્પા
Page #83
--------------------------------------------------------------------------
________________
समतासागरे
सप्तमस्तरड़गः
१४६
સાધનાત્માને મરણનો પણ શો ભય ?
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्धन्यानुमोदनार्थं च, सपादलक्षचित्कृतेः । कारुण्यमूर्तिना दानं, सूरिणा च कृतं तदा।।९६।।
સૂરિદેવે આ ધન્ય શિષ્યની સક્રિય અનુમોદના કરી.. તે કરુણાસાગરે તે નિમિત્તે સવા લાખ સ્વાધ્યાયની જાહેરાત કરી.il૯દ્દા
त्मनेऽस्मै मुनिभिश्चापि, दत्तानि सुकृतान्यहो !। नः किमपि प्रदायाऽस्मी, धन्याः स्याम इतीच्छया ।।९७।।
અન્ય મુનિઓએ પણ તેમની અનુમોદનાર્થે અનેક સુકૃતો જાહેર કર્યા. અમારું પણ કાંઈ એમને આપીને ધન્ય થઈએ એવી ભાવનાથી સ્તો.II૯oll
'किं ददामीति' च ध्यात्वा, संघमंत्री न्यवेदयत् । "महर्षेश्च शतौलिभि-न्यूनान्याचाम्लकानि च ।।९८ ।।
સંઘના સેક્રેટરીને પણ ભાવના થઈ.. “શું આપુ ?' એમ વિચારીને પૂજ્યશ્રીને ૧૦૦ ઓળીમાં જેટલા આયંબિલ ખૂટતા હતા..ll૯૮ll
રસાધવાનુમત્તા, શારથિવ્યાપદં તથા ” णमझुने क्षमा चैवं, भूता सुकृतमोदना ।।९९ ।।
Tયુમ ||
તેટલા આ ઉગ્રસાધકની અનુમોદનાર્થે કરાવવાનું તેમણે જાહેર કર્યું.. ક્ષમાપના ને સુકૃતો દ્વારા અનુમોદના આ રીતે સુંદર થયાં. licell
भगवतो पुरस्तस्य, नंद्यादिकपुरस्सरम् । योगिनोच्चारणं चापि, महाव्रतस्य कारितम् ।।१००।।
ભગવાન સમક્ષ.. નંદી આદિ ચૈત્યવંદન થયું.. મહાવતોનું ઉચ્ચારણ કરાવવામાં આવ્યું. II૧૦૦ll
૧. શાનકાર્ય સ્વાધ્યાય ૨. આત્માને ૩, ઉગ્ર ૪. જ્ઞાની ૫. સાધુ વડે
Page #84
--------------------------------------------------------------------------
________________
૧૪
समतासागरे
सप्तमस्तराः
૧૪૮
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्पितृवदग्रजोऽप्यस्य, गुरुरचिन्तयत्तदा ।
નમ્ન પ્રતિવારાશા, મોવીયા ઘર?’ TI૧૦૧//
તેમણે સુંદર અંતિમારાધના કરી.
એવામાં પિતા સમાન અગ્રજ એવા પૂ.પં. ભાનવિજયજી ગણિવરે વિચાર કર્યો કે “આપણે છેલ્લે સુધી આશા કેમ છોડવી જોઈએ ?'I૧૦૧l
चिन्तयित्वा तथाऽनेनानायितश्च द्रुतं तदा । राजकोटमहावैद्यः, पर्येक्षत् निश्चिकाय च ।।१०२ ।।
તેમણે વિચાર કરીને શ્રાવકો પાસે રાજકોટના મોટા ડોકટરને બોલાવ્યા. તેમણે તપાસીને નિશ્ચય કર્યો...I/૧૦૨ાા
राद्धान्तेनाऽवदत्सोऽपि, “सच्छिद्रोऽस्त्यन्नसंच: । धमे प्राणाध्वनि नाऽस्य, तस्माद्यात्यन्नपानकम् ।।१०३ ।।
नायुक्तास्तेन कासाश्च, दुःसाध्यः केन्सरः पुनः”। “ત્યં વિમતિપૂર: સ, રિગડથાત પુન: મુળી: Ilઉ૦૪ ||
નિશ્ચયથી કહ્યું કે “અન્નનળીમાં કાણું પડી ગયું છે. માટે જે ખવાય-પીવાય તે તેમાંથી શ્વાસ નળીમાં જતું રહે છે.ll૧૦૩ll
જેનાથી ઉધરસો ચઢે છે ને બધું બહાર નીકળી જાય છે. કેન્સરનો તો કોઈ ઉપાય જ નથી.” સૂરિદેવે પૂછ્યું, “આના માટે શું કરવું જોઈએ ?” ll૧૦૪ll
"तावदस्य पिपासाक्षु-निवारणस्य सम्भवः । विशिष्टशस्त्रकार्येणो - दरे नलिकया भवेत् ।।१०५।।
ડો.એ કહ્યું કે “ઓપરેશન કરીને પેટમાં હોજરીમાં નળી જોડીને તેનાથી ભૂખ-તરસની પીડા દૂર કરી શકાય.I૧૦૫ll
૧. નિશ્ચયથી ૨. માર્ગ ૩. ગળામાં ૪. શ્વાસ નળીમાં ૫. કરવા યોગ્ય
Page #85
--------------------------------------------------------------------------
________________
१४९
समतासागरे
सप्तमस्तराः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्धितेनास्यां च पानेन, तदुपायो भविष्यति' । नायेऽस्मिन् सम्मतिर्दत्ता, गुरुभ्यां च तदैव हि ।।१०६ ।।
નસીબજોગે મરણના મુખમાંથી પણ
તેમાં પ્રવાહી નાંખીએ એટલે તેનો ઉપાય થઈ જાય..” બંને ગુરુવરોએ આ ઉપાયની રજા આપી.ll૧૦ાા
मक्षु शस्त्रक्रियां चक्रे- ऽन्यवैद्यानां सहायतः । रचनमिप्सितं चाऽपि, धीमतां कि दुरासदम् ? ।।१०७।।
બીજા સ્થાનિક ડો.ની સહાયથી તરત જ ત્યાં જ ઓપરેશન કરવામાં આવ્યું. અને ડો. એ તેમનું Aim સાધી લીધું. બુદ્ધિશાળીઓને અશક્ય શું ? ll૧૦ell
આ ઉપાય ગુણકર થયો.. સૂર્યાસ્તને થોડીવાર હતી.. ડો.એ સ્વયં દૂધ નાખીને બતાવ્યું. ll૧૦૮l
णहीनोऽभूदुपायः सः, सूर्ये चास्तमुपेयुषि । मुदा पयोऽपि वैद्येन, स्वयं सिक्त्वा प्रदर्शितम् ।।१०८ ।।
खाटिकाखादिको प्रोचे, "प्रयास सफलोऽस्ति मे । દ્રશાં વરતર પ્રાપ્તી, નીવિત ક્ષમાથુતિઃ'TI૧૦૬ IT
મૃતશય્યાથી બચાવનાર ડૉકટર બોલ્યા. “ઓપરેશન SUCCESS થયું છે. હવે આ કેસ બચી જશે.” II૧૦૯લા
पिशुनोऽतुल्यहर्षस्य, सवैर्जयजयारवः । प्रकर्षेण कृतो याव- त्समाप्तिं नाप तद्वचः ।।११०।।
સહુના હર્ષનો પાર ન રહ્યો... હજી તે. વાક્ય પુરું કરે ત્યાં જયનાદના હર્ષારવોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.I૧૧૦ના
૧. મુકેલ(નાખેલા)થી ૨. ઉપાયમાં ૩. નિર્ગુણ શૂન્ય = ગુણકારી ૪. મૃતશય્યા ૫. બચાવનાર ૬. પૃથ્વી સમી નિશ્ચલ ધૃતિના ધારેક
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૬
समतासागरे
सप्तमस्तराः
१५२
પાછા આવ્યા.
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्त्याग औषधनिद्राया - स्तीव्रपीडाप्रवेदनम् । गणिनोऽभूत् परं सद्यः, प्रतिक्रमणमस्मरत् ।।१११।।
ઈજેકશનનું ઘેન ઉતર્યું.. ખૂબ પીડા થવા લાગી.. પણ તેમણે તરત પ્રતિક્રમણ યાદ કર્યું. II૧૧૧||
मोहे स्वयं क्रियाकार- स्मारणां सोऽकरोन्मुनिः । बहुमानोपयोगाभ्यां, सिद्धास्तस्य क्रिया हि ताः ।।११२।।
કેવી જાગૃતિ ! આખું જીવન ઉપયોગને બહુમાનથી સિદ્ધ થયેલી ક્રિયાઓ... પ્રતિક્રમણ કરાવનાર ભૂલે તો આ સ્થિતિમાં ય તેઓ સ્વયં યાદ કરાવતા.ll૧૧૨
भूरिणायुर्बलेनैवं, कालागमो निवारितः । વત્ર સાધકેડપિ, સધર્નાનિરિકા ૧૧૩ //
આયુષ્ય ખૂબ બળવાન હશે.. એક ઘાત ગઈ.. અને સાધક ફરીથી સાધનાયજ્ઞમાં મગ્ન થઈ ગયા.ll૧૧૩
(વસંતતિન્ના ) अत्यन्तसाम्यविजितामरणान्तकष्ट !
क्षान्त्यैकसायकविदीर्णमहोपसर्ग !। जन्मान्तरप्रमदसंभृतसङ्घलोक !
कल्याणबोधिरभिवाञ्छति ते समाधिम् ।।११४ ।।
મરણાંત સુધીના કષ્ટો આવી ગયા, પણ અત્યંત સમતાથી તેમને પરાભૂત કર્યા. મહાઉપસર્ગોના ચ છોતરા ઉડાવી દીધા.... એક સહનશીલતાના તીરથી.. જાણે બીજો જન્મ લીધો ને તેનાથી સમસ્ત સંઘને આનંદથી ભરી દીધો... ઓ ! મહાસાધક ! કલ્યાણબોધિની એક જ ઝંખના છે... આપના જેવી સમાધિ પામવાની.ll૧૧૪ll
Page #87
--------------------------------------------------------------------------
________________
१५३
समतासागरे
सप्तमस्तराः
१५४
इति वैराग्यदेशनादक्षाचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरकल्याणबोधिगणिवर्यविरचिते
समतासागरमहाकाव्ये पं.पद्मवि.-तीव्रयातना-परार्थसमर्पण-मरणान्तपरिषह-अद्वितीय
समाधि-वर्णन-नामा ।। सप्तमस्तरङ्गः ।।
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસપ્રવરકલ્યાણબોધિગણિવર્યવિરચિત
સમતાસાગરમહાકાવ્ય पं.पभावि.-तीयातना-परार्थસમર્પણ-મરણાંતપરિષહ-અદ્વિતીય
સમાધિ-વર્ણન-નામનો ॥ सप्तम तरंग ॥
| पद्मपरिमलः ॥ स्वभावसुखं त्यक्त्वा पौद्गलिकसुखलिप्सुनाsscमनाऽऽत्मनो दुर्दशा
कृताऽस्ति।
॥ अपरिमल ॥ સ્વભાવસુખને છોડીને પૌદ્રગલિક સુખને ઝંખતા
આત્માએ પોતે જ પોતાની દુર્દશા કરી છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
समतासागरे
अष्टमस्तरङ्गः
૧૬
મહાત્માઓના મુખેથી
I અષ્ટમસ્તરડુઃ |
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
| II લટમસ્તર: || महापीडान्विता रात्रि, महाक्षमाभृतो गता । हार्दहार्दसन: प्रातः - श्चैत्यवन्दनमप्यभूत् ।।१।।
તે રાત... તુમુલયુદ્ધમય હતી.. જેટલી તીવ પીડા હતી તેટલી જ તીવ ક્ષમા પણ હતી. સવારે હાર્દિક ભાવોથી ચૈત્યવંદન થયું.ll૧TI
સવારે નળી દ્વારા પ્રવાહી લીધું.. ત્રણ ત્રણ ચઉવિહાર ઉપવાસનાં જ જાણે પારણા થયાં.IIરા
त्मनोऽस्य नलिकाद्वारा, प्रातः पानमभूत्तथा । नां तदेहलतां किञ्चित्-स्वस्थां चक्रे त्वदस्तदा ।।२।। मुक्तोऽभूत्क्षुत्पिपासाभ्यां, न रोगपीडया पुनः । खेऽपि या न समाधिस्स्याद्,दुःखेऽप्यस्थात् स तद्युतः ।।३।।
ભૂખ ને તરસ શાંત થયા.. પણ રોગની પીડા તો As it is... આ સાધકની દુઃખમાં ય જે સમાધિ હતી તે સુખમાં ય અશક્ય લાગે છે.alal
नभस्वत्कासपीडा च, भूयो भूयोऽपतत्तदा । रुचिराराधनाभाजो, दुःखमभूत् सुखं यथा ।।४।।
વારંવાર આક્રમણો થાય છે.. શ્વાસ, કફ ને ખાંસીઓનાં... પણ જાણે દુઃખ પણ સુખરૂપ થઈ ગયુ હતું.. બસ.. તેમને મન આરાધના = સુખ.ll૪ll
૧. હૃદયથી જાણવા લાયક. ૨. પ્રેમ ૩. સાથે ૪. આત્માનું ૫. દુર્બળ ૬. સુખ ૭. શ્વાસ
Page #89
--------------------------------------------------------------------------
________________
समतासागरे
अष्टमस्तरङ्गः
૧૮
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्चित्तप्रसन्नतां बाढ़, समाधिमतिशायिनीम् । रक्तस्सूरिरदाच्छिष्ये, प्रेरणाव्याजतः कृपाम् ।।५।।
સુંદર સ્વાધ્યાયનાં શ્રવણનો લાભ
એક બાજુ રોગ વધે છે.. ને બીજી બાજુ પ્રસન્નતા ને સમાધિ વધે છે. સૂરિ દેવ પણ શિષ્યની સાધનાથી પ્રસન્ન છે.. જાણે કૃપાનો ધોધ વરસાવતા પ્રેરણાઓ કરે છે.Ifપા
स्वाध्यायः संस्कृतप्राकृ- तस्तोत्राणामकारयत् । ध्यानिनः पञ्चसूत्रस्य, पंन्यासकान्ति उन्नतः ।।६।।
यतिस्स्वगुरुकण्ठेन, मधुरस्वरशालिना । श्रवणं स्कन्धकादीनां, सज्झायानां मुदाऽकरोत् ।।७।।
ઓજરવી એવા પૂ.પં.શ્રી કાંતિવિજયજીગણિ રોજ (૧ કલાક) પંચસૂત્ર અને સુંદર સંસ્કૃત પ્રાકૃત સ્તોત્રો ભાવથી સંભળાવે છે.IIઘા
પૂ.પં.ભાનુવિ.ગણિ પણ મધુર કંઠે બંધક મુનિ, અવંતિસુકુમાલ વગેરેની સઝાયો સંભળાવે છે.aloll
वचनान्यस्य तत्त्वेन, पूर्णान्यवर्धयत् बलम् । णमान्नपि हि छद्मस्थो - ऽर्हत्यन्यप्रेरणामृतम् ।।८।।
ગુરૂદેવના તત્ત્વપૂર્ણ વચનોથી તેમનું બળ વધતું જાય છે. હા... છદ્મસ્થ જીવ પ્રેરણાને પાત્ર છે, પછી ભલેને ગમે તેવો જ્ઞાની ય કેમ ન હોય.IIII
મોક્ષમાર્ગે... તેમનો વેગ.. વધતો જ જાય છે.. હા.. કારણ કે હવે નિદ્રા પણ વૈરિણી બની છે... ને રાતોની રાતો જાપ ને ધ્યાનમાં પસાર થાય છે.ll II.
स्यदः संवर्धितो बाढं, मुक्तिमार्गेऽभवत्तदा । लाभान्निद्रासुवैरस्य, जापध्यानप्रभावतः ।।९।।
૧. ઓજસ્વી ૨. જ્ઞાની ૩. વેગ
Page #90
--------------------------------------------------------------------------
________________
१५९
समतासागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
भो यथा निश्चलो कोsपि, वर्धमानपीडान्वितः । पितेवाऽस्य च पाताऽभू - दात्मबलमसन्निभम् ।। १० ।।
लेशोऽधैर्यस्य न स्पृष्टः परिणतिप्रकर्षतः । મેનેતરાં સમાધિ સ, પુરુષાવનાન્વિતઃ ||૧૧||
पुनानः स्वयशःकान्त्या, समग्रं क्षितिमण्डलम् । ન ચિરાત્ તત્વમાંધર્વત્, ધ્યાતિઃ પ્રાપ્તા વિશો વિશિ।।૧૨ ||
ररुजि सर्वथा व्याप्ते ऽपि रुग्णो जीवति क्वचित् । પિપાસુ મરાવેવ, પ્રાપાદ્યં તું ર્નિમ્ ।।૧૩।।
तीव्ररुजागमो भूतो, दीपावलौ च पर्वणि । व्रणे क्षारमिवासह्य वेदनाक्रमणं ह्यभूत् ॥ १४ ॥
૧. પર્વત ૨. સૂર્યતિશેષ:। ૩. ઉગ્ર રોગ (કેન્સર) ૪. પાણી ૫. ડૉ.હરિભાઈ
अष्टमस्तरङ्गः
૧૬૦
પણ મેળવ્યો ફરીથી તીવ્ર
પીડા ગમે તેટલું જોર પકડે... આ તો અડોલ પર્વત જેવા નિશ્ચલ રહ્યા. સાથે પિતા જેવું Baking હતું... દૃઢ આત્મબળનું...I[૧૦]]
પ્રકૃષ્ટ આત્મપરિણતિના આ સ્વામીને ભયનો અંશ પણ ન હતો. ગુરુકૃપાના બળે તેમની સમાધિ વર્ધમાન જ રહી.||૧૧||
સમગ્ર વિશ્વમાં વ્યાપી રહ્યો હતો તેમની સમાધિનો યશ... દિશાઓ પાવન બની.. તેમની ખ્યાતિથી.[૧૨]
ડો. હરિભાઈ આવ્યા.. ચકિત થઈ ગયા.. કેન્સર રોગ જ્યારે સર્વથા વ્યાપી જાય ત્યારે ય તે કેસ જીવે તે તેમને માટે પહેલો પ્રસંગ હતો. રણમાં વળી જળ શાનું ? ||૧૩||
દિવાળીની દિવસો આવ્યા. રોગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. જાણે ઘા પર મીઠું.. હાય !... કાતિલ વેદના.૧૪||
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૬૧
समतासागरे
अष्टमस्तरङ्गः
૧દર
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्'रोगोऽयं मरणान्तोऽस्ती'- ति वैद्यैर्दर्शितो मतः । गावः समाधिदातुश्च सर्वस्य स्खलदक्षरा ।।१५।।
રોગના અપાયથી આયુષ્યબળે બચી ગયા.
ડોકટરો છૂટાં થઈ ગયાં.. “હવે બચવાની શક્યતા નથી.’ બધા ગભરાઈ ગયાં. સમાધિદાતાઓની ય જીભ થોથવાઈ ગઈ.II૧પ
पाताऽऽगते यमे कस्स्यात् ? प्रश्नो नाऽभून्महामुनेः । यावज्जीवं प्रकृष्टानां, साधनानां चयो हि यः ।।१६।।
હાય.... ચમરાજ Entry મારે ત્યારે તારણહાર કોણ ?' આવો પ્રશ્ન તે મહાત્માને ન હતો કારણ કે તેઓ સમગ્ર જીવનભર પ્રકૃષ્ટ સાધનાનો પૂંજ હતા.ll૧ઘા
दानं स्वस्य समाधेश्च स्वयमेव कृतं ननु । युवाऽपि किं स कुर्याद्धा-ऽ तिजीर्णस्वरशालि यः ।।१७।।
યુવાનો.. પણ.. અતિ ઘરડા (કંપતા) અવાજવાળા થઈ જાય તો શું કરી શકે ?... તેમણે સ્વયં પોતાને સમાધિદાન કર્યું.ll૧oll
છ ગણા ઉછળતા ઉલ્લાસની શક્તિ... સહુ વિસ્મિત બન્યા.. આયુષ્ય પ્રબળ હતું. તેથી યમરાજને ઉચાળા ભરવા પડ્યાં.ll૧૮II
षोढाभूदुल्लसद्वीर्यो, सर्वाश्चर्यसमं तदा । रक्षसोऽसौ यमात्किन्तु, रक्षित आयुषो बलात् ।।१८।।
क्षामं दृग्विषयीकृत्य, स्थिरतां कृतवान् गुरुः । भूरिकालं तु तत्रैव, गीतार्था गुरवो यतः ।।१९।।
ચાતુર્માસ પુરું થયું.. ગીતાર્થ સૂરિદેવે છતાં ય તેમની અસ્વસ્થતાને ધ્યાનમાં લઈ ત્યાં (સુરેન્દ્રનગરમાં) વધુ સ્થિરતા કરી.II૧૯l
૧. વાણી ૨. યમપુરત
પE | ૩. રક્ષણ કરનાર
Page #92
--------------------------------------------------------------------------
________________
१६३
समता सागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
तारकनिश्रया काले, तस्मिन्त्रैतिर्ह्यसाधना । તોિિવવિધશ્વાતિ, ધીરતામિશ્વ શિતા ||૨||
दसारधीरतादर्शी, सङ्घो स्थानकवास्यापि । નું રૃા વિસ્મિત་પિ, તવનુમોવોડમવત્ ।।૨૧।।
तत्सुरेन्द्रमहासङ्घ सेवनं भावतो नुवे । રતો મર્દાષસેવાયાં, દશમાસાનું વમૂવ યઃ ।।૨૨।।
महायषधपथ्यानां, संपादनं मुदाऽकरोत् । पितेव तीव्ररोगे स, सानिध्यं सततं तथा ।। २३ ।।
महान् स परिवारोऽपि रतिलालस्य भक्तहृद् । हायन्न परिणामेन, कृतवान् सेवनं परम् ।।२४।।
૧. ઐતિહાસિક
૨. પર્વત ૩. સ્તુતિપ્રાપ્ત ૪. થાયદ્વિત્યષ્યાનાર્યક્
अष्टमस्तरङ्गः
૧૬૪
તેના પછી પણ મોટા
પૂજ્યપાદશ્રીની નિશ્રામાં એક મહાન ઐતિહાસિક સાધના થઈ.. ઉગ્ર તપો... ને પ્રચંડ ધીરતા એ પ્રાણ પૂર્યા.॥૨૦મા
પર્વત જેવું તેમનું નિશ્ચલ ધૈર્ય જોઈ સ્થાનકવાસી સંઘે પણ સંભ્રમ અનુભવ્યો... સ્તુતિપ્રાપ્ત તેવા તેમની ભરપેટ અનુમોદના કરી.॥૨૧॥
૧૦ થી ૧૧ મહિના સુરેન્દ્રનગરના સંઘે આ મહર્ષિની ભરપૂર સેવા કરી. તેમને ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.[૨]ા
ચઢતા ઉમંગથી દવાઓ, પથ્યોનું સંપાદન કર્યું. રોગના હુમલાઓમાં સતત ખડે પગે ઉભા રહ્યા. ખરેખર તેઓ મહાત્માનાં મા-બાપ થયાં. ||૨૩||
સુશ્રાવક રતિલાલભાઈના પરિવારે વર્ધમાન પરિણામે સતત ઉત્કૃષ્ટ ભક્તિ કરી.॥૨૪॥
Page #93
--------------------------------------------------------------------------
________________
१६५
समता सागरे
↓
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
विरोप्य च सहस्रेषु, हृदयेष्वेकबीजकम् । દ્વિિમ: માળનવ, તદ્ગુરુનવાસત: ||૬||
रसातले विहारं स सूरिरनु समारभे । તત્નાશ્રુમરે: શૈત્ય, પ્રાળુત રસાતને ।।૨૬।। पां गुरुं चित्तवाक्कायैरन्वसरत् सदाऽप्यसौ । स्यन्दनोऽश्वान् यथा तद्वत्, समर्पणेन युक्तहृद् ।। २७ ।।
पिण्डवाडापुरे वीर - स्वामिजिनालये तदा । તા નીર્નોદ્ધતિ શ્રાદ્ધ, ટૂરિસ્તથા નિર્માન્ત્રતઃ।।૨૮।।
तारकजन्मभूमौ च, प्रतिष्ठाया महोत्सवे । नितरां कृपया तेषु, निश्राया निश्चयोऽभवत् ।। २९ ।।
૧. પાલક (ત્રણે લિંગમાં)
अष्टमस्तरङ्गः
१६६
વિહારો ને ઉગ્ર તપો પણ કર્યા.
માત્ર પ્રભાવક પ્રવચનોથી જ નહીં પણ ચોથા આરાના તે ગુરુકુલવાસનાં દર્શન કરાવીને.. હજારોનાં હૃદયમાં જિનશાસનનું એક બીજ રોપીને..II૨૫
સકળ સંઘ આસુંઓથી પૃથ્વીતલને સિંચતો હતો.. ત્યારે.. સૂરિદેવે ત્યાંથી વિહાર કર્યો.૨ા
અશ્વના પાછળ રથ ચાલ્યો જ જાય છે.. કારણ તે તેનાથી જોડાયો છે.. પાલક એવા પૂજ્યશ્રી ગુરુદેવ સાથે સમર્પણની chainથી જોડાયા હતા. તેઓ તો ગુરુને સદા ય મનવચન-કાયાથી અનુસર્યા હતા. II૨૭॥
પિંડવાડામાં શ્રીમહાવીરસ્વામિ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હતો. તેની પ્રતિષ્ઠા માટે સંઘે સૂરિદેવને વિનંતી કરી.॥૨૮॥
આ પુણ્યભૂમિ હતી.. જ્યાં સૂરિદેવનો જન્મ થયો હતો.. તેમના પર કૃપા કરીને તેમણે નિશ્રા આપવાનો નિશ્ચય કર્યો.॥૨૯॥
Page #94
--------------------------------------------------------------------------
________________
१६७
समतासागरे
अष्टमस्तरङ्गः
१६८
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्निरागोऽपि स्वदेहे स, गुर्वाज्ञया गुरोः सजूः । तपस्वी दर्शितुं वैद्यं, राजपुरं जगाम च ।।३०।।
ખૂબ જ ક્ષીણ થઈ ગયેલ દેહ માત્ર
દેહમાં શક્તિ ન હતી.. પણ દેહની તેમને પરવા જ ન હતી. ગુર્વાજ્ઞાથી પૂજ્યશ્રી સ્વગુરૂદેવ સાથે ડો.ને બતાવવા અમદાવાદ ગયાં.il3oll
रां परां दर्शयन्राज- पुरसंघोऽभियानकृत् । क्षामर्षि च महावैद्य- मदर्शयच्च कोविदम् ।।३१।।
રાજનગરના સંઘે ઉછળતા આનંદે સ્વાગત કર્યું. ગ્લાન મહાત્મા નિષ્ણાંત ડો.ને દેખાડ્યા. Il૩૧II
महातितिक्षया तस्य, वैद्योऽपि विस्मितोऽभवत् । देशनं चाऽकरोत्किंचि - द्रोगशान्त्य महामतिः ।।३२ ।।
ડોક્ટર પણ તેમની સહનશીલતાથી આશ્ચર્યચક્તિ થઈ ગયાં. રાહત માટે કેટલીક સૂચનાઓ કરી.II3રા.
होमाग्निं याजको यद्वत्, सेवमानो तथा गुरुम् । मायारिः सूरिणा सार्द्ध, तीर्थयात्रां मुदाऽकरोत् ।।३३।।
યાજક જેમ અગ્નિની ઉપાસના કરે.. તેમ ગુરની ઉપાસના કરતા તેમણે આચાર્યદેવ સાથે ઉમંગથી અનેક તીર્થયાત્રાઓ કરી.il૩૩
सतीर्थोऽपरस्यैवं, स्पर्शनयाऽकरोद् भृशम् । माङ्गल्यानुभयौ चापि, ह्यन्योऽन्यस्य प्रभावतः ।।३४।।
જંગમ તીર્થ. ને સ્થાવર તીર્થ... બંને પાવન થયા... એક બીજાની સ્પર્શનાથી...ll૩૪ll
૧. વિશ્વમ(સંભ્રમ) ૨. ગ્લાન ઋષિને ૩. હોશિયાર ૪. જંગમતીર્થ ૫. સ્થાવર તીર્થ
Page #95
--------------------------------------------------------------------------
________________
समतासागरे
अष्टमस्तरङ्गः
ઉપર
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्युक्तः गुरुरगाच्छिष्यैः, सार्धशताधिकैस्ततः । षाभं बभूव यत्पिण्ड-वाडापुरं तदागमात् ।।३५।।
આયુષ્યના બળે ટકી રહ્યો હતો. પણ આ મહાવીરે
પિંડવાડાનગર આજે સ્વર્ગસમું હતું...... કારણ કે એને આનંદ હતો... સૂરિદેવના પદાર્પણનો... શિષ્યો સાથે સૂરિદેવ શોભી રહ્યા હતા.IIરૂપી.
नयनानन्दकारेऽस्मिन्, महोत्सवे महामुनेः । परमेच्छाऽभवत्कर्तुं, तपश्चित्ते रुजो न हि ।।३६।।
નયનરમ્ય મહોત્સવ ચાલી રહ્યો હતો.. ને પૂજ્યશ્રીને ભાવના થઈ... તપની... કારણ ? રોગ તનને હતો મનને નહીં.il૩ઘા.
पापतापविनाशाय, तापर्तावपि तद्रुजि । तपनो तपसा प्राय- श्चतुर्दशान् चकार सः ।।३७।।
રોગની ગરમી.. બટતુની ગરમી... ને ૧૪ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા.. હા... તપથી સૂર્યસમા એવા તેમને ગરમી જ દૂર કરવી હતી. પાપની... I3oll
समतासागरश्चातु - सार्थं शिवगंजखे । महोल्लाससमं सङ्घ - जनस्य गुरुणाऽविशत् ।।३८।।
શિવગંજ સંઘના ખૂબ ઉલ્લાસ સાથે સૂરિદેવ સાથે સમતાસાગર પૂજ્યશ્રીનો ચાતુર્માસપ્રવેશ થયો.il૩૮.
हानि तत्स्वस्थता प्राप, रोगो वृद्धिं दिने दिने ।
वीरस्य लकवो बाढ - मवर्धत शनैः शनैः ।।३९ ।। ૧. સ્વર્ગ જેવું ૨. ઉનાળામાં ૩. સૂર્ય ૪. ઉપવાસ પ. ૫ = નગરમાં ૫. સતિ પE ||
સ્વથ્યની હાનિ.. ને રોગની વૃદ્ધિ.. બે ય સમાંતર ચાલે જતા હતાં. વીર સાધકનો લકવો ધીમે ધીમે વધતો ગયો.il૩૯ll
Page #96
--------------------------------------------------------------------------
________________
૧૧
समतासागरे
अष्टमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
रकासो वान्तिना सार्द्ध, दृष्ट्रमप्यक्षमा जनाः । स्तम्बेरमो यथा मत्तो, दुर्दम्यो रुग् ह्यभूत्तथा ।।४०।।
स्याद्वादिनो पिधानं च, दक्षिणाक्ष्याः शनैः शनैः । पित्सत्श्रवणशक्तिश्च, बभूव कुव्यथासमं ।।४१।।
देवस्य वेदनास्पर्द्धि, साम्यमप्यभ्यवर्धत । हन्त ! तादृक् समाधिस्तु, नीरुजोऽप्यतिदुर्लभा ।।४२ ।।
તેવા પણ શરીરનો કસ
ઉલ્ટી સાથે ખાંસી... હાય.. કોઈ જોઈ પણ શકતું ન હતું. જાણે ઉશૃંખલ હાથી... આ રોગ કોઈને વશ ન થયો.II૪oll
મુનીવરની જમણી આંખ ધીમે ધીમે બંધ થતી જતી હતી.. કાનની બહેરાશ ને માથાનો દુઃખાવો જાણે પરસ્પરની ઈર્ષ્યાથી વધતા હતાં.I૪૧ll
આ comptition હતી વેદનાની... ને સમાધિની.. બેશક, સમાધિ જીતી જ જતી હતી.. નીરોગીને ય આવી સમાધિ હશે ખરી ?I૪રા
કર્મોના છોતરાં ઉડાવીને તેમણે પડકાર ફેંક્યો હતો, “you are most wellcome, તમારી જેટલી શક્તિ હોય તેટલી શક્તિથી તૂટી પડો.. II૪all
હું યુદ્ધ માટે સજ્જ છું... મારી પાસે બન્નર છે.. ગુરુકૃપાનું... તમારા પ્રહારો મારું કશું બગાડી શકવાના નથી.. ઊલ્ટ મને શુદ્ધ જ કરશે.. અગ્નિમાં તપીને સુવર્ણ શુદ્ધ જ થાય છે ને ?ગાઝા
स्यति स्म स कुकर्माणि, हुङ्क्तपूर्वकं यथा । "साधिकशक्तया यूयं, मया स्थ भो निमन्त्रिताः ।।४३ ।।
रणाय चास्मि सज्जोऽहं, मद्गुरुकृपया भृशम् । माम् प्रहारानलो वो रा- मिव शुद्धं करिष्यति ।।४४ ।।
૧. ઉગ્ર ૨. હાથી ૩. બંધ થવું. ૪. પડતી-મંદ થતી ૫. માથાનો દુઃખાવો ૬. છેદી નાંખ્યા. ૭. દુકૃત = વીરગર્જના ૮. સુવર્ણ (રા- સ્ત્રી)
Page #97
--------------------------------------------------------------------------
________________
૧૬૩
समतासागरे
अष्टमस्तरङ्गः
કાઢી લીધો. મહાવ્યાધિ.... મહાતપ...
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् - दमिनो मे न दोषोऽस्ति, त्वद्दोषस्तु भवेन्ननु । देशाद्मदात्मनो शीघ्रं, गन्तव्यं वो यथा तथा ।।४५।।
મને કોઈ નુકશાન નથી... નુકશાન તો તમને છે કે, મારા આત્મા પરથી તમારે urgent exit કરવી પડશે.”II૪પો.
महापुण्यार्जनं वैद्य - ‘खीमचंदजि'ना कृतम् । हानिमत्स्वास्थ्यभाजोऽपि सत्चिकित्सागणैर्यतेः ।।४६।।
શિવગંજમાં ડો. ખીમચંદભાઈએ આટલી ગંભીર પરિસ્થિતિમાં ય રાહતના ઉપચારો કરીને ખૂબ પુણ્યાર્જન કર્યું.I૪૬ાા
व्याधिपीडाविलोऽप्यह्नि, प्रज्ञापनां पपाठ स । धिषणैकप्रसाध्यां तां, नक्तं जेपे महाजपम् ।।४७ ।।
આટલી પીડા છતાં ય આખો દિવસ બુદ્ધિની કસરત કરાવતું પન્નવણાજીનું વાંચન.. રાતે દીર્ઘ સમયના જાપ ને ધ્યાનમાં લીન...loll
महर्षिः प्रेरणां बाल-मुनीन्नपि ददे तदा । हाकरवत्महान्तो हि, दुःखार्केण न शोषिताः ।।४८।।
બાળ મુનિઓને તે સ્થિતિમાં ય પ્રેરણામૃતો. વરસાવતાં.. સૂર્ય કદાચ તળાવોને સૂકવી શકે... સાગરને નહીં. સાગર સમાં હતાં પૂજયશ્રી... તેમને હરાવવા એ દુઃખોના ગજા બહારની વાત હતી.il૪૮iા
तपः पुनः प्रकर्षेण, कर्तुं जातो मनोरथः । पोषणमात्मनो येन, स्याद्देहपृष्टिना किमु ? ||४९ ।।
ફરી મનોરથ થયો... પ્રકૃષ્ટ તપ કરવાનો.. હા તેમને પુષ્ટ કરવો હતો આત્મા.. દેહની પુષ્ટિમાં તેમને કોઈ રસ ન હતો.II૪લા
૧. હ = પાણી, હાકરઃ = સમુદ્ર ૨. અર્ક = સૂર્ય, દુ:ખરૂપી સૂર્ય
Page #98
--------------------------------------------------------------------------
________________
१७५
समतासागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
महापर्वणि चारेभे, पर्युषणे महामनाः ।
हागोऽपि स्तीमितो - भावे - रूपवासान् दिने दिने । । ५० ।।
स्वाध्यायं बारसासूत्र - पाठस्याऽसौ शृणोझुदा । ध्यानामा च प्रतिक्रान्तिं, संवत्सर्यास्तथाऽकरोत् । । ५१ ।।
यतेः पारणकं ह्यद्य, सर्वेऽपीत्येव मेनिरे । મર્ષિ: જિન્તુ પન્થમ્યા-માર્જીનુપવાસરું ।।૧૨।।
હા ! મરુભૂમિસંતાપો -ડદોડશ્વિનમાધર્મતા !! સબ્દો યો રખાયાસ્ય, ચિંતાપઃ દિ નો વ્યયાર્િ||
महतां न परार्थेण विना क्वापि भवेद्धृतिः । तारकप्रेरकोऽप्यस्मिन्, श्राद्धर्षीणां बभूव सः । । ५४ ।।
૧. શુષ્ક શરીરવાળો ૨. ભીનો ૩. મા = સાથે ૪. ચેન પડવું
अष्टमस्तरङ्गः
१७६
મહા સ્વાધ્યાય... મહા સમતા....
શરૂઆત થઈ પર્યુષણ પર્વની.... ને તેમના ઉપવાસોની. શરીર ભલે સૂકુ ભટ્ટ હતું. પણ તેમના ભાવો.. તરબતર હતાં..||૫૦ના
પ્રસન્નચિત્તે બારસાસૂત્રનું શ્રવણ.. ઉપયોગ પૂર્વક સંવત્સરીનું પ્રતિક્રમણ થયું... પાંચમનો
દિવસ ઉગ્યો.II૫૧॥
બધાને થયું કે, “આજે પૂજ્યશ્રી પારણું કરશે.” પણ.. પારણા પાંચમે ય તેમણે ઉપવાસ કર્યો.પા
રાજસ્થાનની લ્હાય બળતી રણની ધરતી... ભાદરવા આસો માસના સખત તાપ.. પણ..
આ તો રણ-સંગ્રામ ખેલવા સજ્જ ભડવીર... તેમને રોગો કે તાપો કોઈ વિસાતમાં ન હતાં.
૫૩॥
આ બધાની સાથે.. મુનિઓ અને શ્રાવકોને પ્રેરણા તો ચાલુ જ... ખરેખર મહાપુરૂષોને પરોપકાર વિના ચેન જ પડતું નથી. [૫૪]
Page #99
--------------------------------------------------------------------------
________________
समतासागरे
अष्टमस्तरङ्गः
૧૮
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्सस्वाध्यायं तपस्तस्य, सध्यानं सजपं तथा । कस्माद्मनोऽस्य निर्मातं? शड्के वज्रातिशायि यत् । ।५५।।
મહાપુરૂષોનું બધું જ મહાન માત્ર લખો તપ નહીં... + સ્વાધ્યાય + ધ્યાન + જાપ. ઓહ.. વજથી ય ચઢિયાતું તેમનું મન શેમાંથી બન્યું હશે ?પપIl
लटभोत्साहसत्राऽसा- वुपवासावर्धत । महान्तोऽगोचरा यस्मा -द्विघ्नानां सर्वथाऽपि हि ।।५६।।
ઉપવાસ ને ઉત્સાહ... બંને વધતા જતાં હતાં... હા.. વિપ્નો સર્વથા નિષ્ફળ જાય છે.. મહાપુરુષો સામે...Ifપા
पिशुनं तद्महोत्साह- भरस्य पत्रकं ह्यदः । “મદાનુપ્રસાવેન, હ્યુમવત્ સ્વસ્થતા સમન્ TIધ૭ ||
તેમના ઉત્સાહનાં તરવરાટને જણાવતો આ પત્ર છે. “ગુરુદેવની મહાકૃપાથી સુખશાતા પૂર્વક...II૫oll.
हनुजित्तपसो ह्यो मे गुर्वाज्ञया तु पारणम् । तां शिरोवेदनां निन्ये, तपोऽदः भिषजालयम् ।।५८ ।।
(યુમમ્)
ગઈ કાલે માસક્ષમણનું પારણું થયું.. ખરેખર તપ = Hospital... માથાનો દુઃખાવો ઓછો થઈ ગયો. પ૮
महती वेदना साऽभू - दधुना सुसहाऽस्ति मे । દંતર્માને નાપિ, વિઘતાનં પ્રથs” II
પહેલા ખૂબ જ હતો.. પણ હવે સહન થઈ શકે છે. વળી ગળાથી કાંઈ વપરાતું ન હતું... હવે થોડું પ્રવાહી વપરાય છે.”II૫૯ll
૧. સુંદર ૨. સાથે ૩. સીમrfથfefરથમ ૪. સૂચક ૫. મૃત્યુંજય
Page #100
--------------------------------------------------------------------------
________________
१७९
समता सागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
देयं किं तपसां नास्ति ?, बाह्येतरश्रियं ददत् । तपो जयति विश्वेऽपि, विश्वे विश्वाद्भुतं न्विति ।।६०।।
दयासंभारचिन्ताकृच्छ्राद्धोऽप्येवं प्रबोधितः । પિષ્ટપેડસાતળિ, વિમુદ્યત્ત્વપરસ્ય 7 ?||૬% ||
प्रचुरदुःखभाजो कि मस्मभ्यो भुवने न हि ? | તીવિસ્તૃતવૃત્ત શ્રાદ્ધ ! તત્ત્વતાં મવતા વિદ્યા ।।૬૨ ।।
तं शोचस्व शुचां पात्र - मितो दुःखानले पचन् । भगवच्छासनाद् बाह्य, इतोऽज्ञाननिपातितः ।। ६३ ।।
वश्यश्चापि परेषां हा ऽविवेकेन कदर्थितः । तितिक्षावर्जितो हीन ध्यानेन दुःखभाक् तु यः । । ६४ ।। || વુમમ્ ||
૧. બાહ્ય અને આત્યંતર ૨. સમગ્ર ૩. નુ + કૃતિ ૪. જગતમાં પ. જ્ઞાની એવા તમારાથી
अष्टमस्तरङ्गः
૧૮૦
તેની પણ પ્રતીતિ થાય છે.
બાહ્ય અને આત્યંતર ઋદ્ધિદાતા તપને
કશું અદેય નથી. સમગ્ર વિશ્વમાં આશ્ચર્ય સમાન તપ જયવંતું છે.દ્રા
તેમના રોગથી ચિંતા કરનાર શ્રાવકને તેમણે પ્રતિબોધ આપ્યો, “મહાશય ! જગતમાં શું આપણી સિવાય બીજા કોઈને અશાતાનાં ઉદય નહીં આવતા હોય ?||૬||
શું આપણાથી વધુ દુઃખી જીવો દુનિયામાં નહિ હોય ? તમે સુજ્ઞ છો, દૃષ્ટિને વિશાળ બનાવો...દ્રા
તે જીવો દયાપાત્ર છે.. જે એકબાજુ દુઃખોના દાવાનળમાં શેકાય છે... ને બીજી બાજુ જિનશાસનથી વંચિત છે. અજ્ઞાનથી પરાભૂત છે.[૩]]
હાય.. પરવશતા... અવિવેકની કદર્થના.. સહનશીલતાનો અભાવ... ને દુર્ગાન સાથેની વેદના...ll૬૪મા
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૮૧
समतासागरे
अष्टमस्तरङ्गः
૧૮ર
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्धर्महीनो ह हा ! बाढ- मशुभकर्मबन्धकः । न्यक्कृतनारकीपीडाः विषचक्रे पतत्यहो !||६५।।
( ત્રિર્વિરોગમ)
ધન્ના અણગારની સ્મૃતિ કરાવતા તેમના
ઓહ... ધર્મના અભાવે અશુભ કર્મો બાંધે છે.. ફરી નરક જેવી પીડા ભોગવે છે ને બસ આ વિષચક્ર.. પીડા... દુર્ગાન... પીડા.. ચાલ્યા જ કરે છે.IIકપી.
साधवस्तु वयं वर्याः, भूयोऽसातेन वर्जिताः । धुताविवेककुध्यानाः, सद्गुरुसङ्गशोभिताः ।।६६।।
અમે તો સાધુ છીએ... તેમના જેવી પીડા ય નથી... અવિવેક કે દુર્થાન નથી... સદ્ગુરુનો સંગ મળ્યો છે. શા
स्मृत्वेदं कम्पते चित्तं, यदि सद्गुरुवर्जिताः । तितिक्षादिप्रशून्याश्चा- भविष्यामः कथं हहा! ।।६७।।
હા... આ પરિસ્થિતિમાં જો સદ્ગુરૂ ના મળ્યા હોત... તો સહનશીલતા વિના શું થાત ? તેની કલ્પના ય ધ્રુજાવી દે છે.Iકoll
दावे दुःखेऽधुना किन्तु, यदि पातयिता विधिः । ताकरेऽस्मिन् समाधे किं,गतं नो ? नो भयं हि नेः ।।६८ ।।
પણ હવે તો ભલે ને નસીબ દુઃખના દાવાનળમાં ફેંકી દે.. આ સમાધિના અમૃતકુંડમાં આપણને શો ભય ? આપણું શું બગડી જવાનું ?li૬૮
જે આવી પડ્યું છે તેને અન્યથા કરવા તો પરમાત્મા ય સમર્થ નથી... હવે તો સહનશીલતા વધારવી તે જ એક કર્તવ્ય છે.al૯ll
तमन्यथाऽपि लोकेशः कर्तुं न प्रभवत्यहो !। स्यदो सहिष्णुतायास्स्या- द्वर्धितः कृत्यमेव नः ।।६९।।
૧. જંગલ ૨. અમૃતકુંડ ૩. અમારું ૪. નથી. ૫. અમને
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૮૩
समतासागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
देवस्येव गुरोराज्ञां मन्यमानेन पारणम् । हभावेन कृतं मृत्युं- जयकृता जयिष्णुना ।। ७० ।।
इषहिना गताः किन्तु पश्चात्कष्टमभूद्महत् । षकामिनोऽस्य जातं च कर्षणं नलिकाकृतं । । ७१ ।।
दत्तं च हरिवैद्येनी षधं कष्टापहारि च । તોવાઃ વર્ધનના: વિન્તુ, નાશામ્યન્ ટી તથાપિ તે।।૭ર ||
वीतार्हतामपाकर्तुं नलिकां तद्वितीयया । क्षिकाय
। તળયાવાસ્તુ, તવા વૈઘેન સૂચિતમ્ ।।૭૩ ||
तोदनं दुःसहं सोऽपि क्षामवपुस्तदाऽसहत् । भयंकरैर्यदा लोह नालैश्छिद्रं व्यतन्यत ॥ ७४ ॥ ૧. શુષ્ક ૨. મુમુક્ષુ (પ=મોક્ષ) ૩. ખેંચાણ ૪. તેનાથી બીજી
૫. અયોગ્યા ૬. ક્ષય માટે
अष्टमस्तरङ्गः
૧૮૪
દેહ પર હવે જરા નજર કરીએ.
ગુર્વાજ્ઞાથી તેમણે અલિપ્તભાવે પારણું કર્યું.
તેમને મન તો ગુરુ બોલ્યા એટલે સીમંધરસ્વામી બોલ્યા. ખરેખર તેઓ મૃત્યુંજયતપથી મૃત્યુને જીતી ગયાં. llo]
થોડાં દિવસ ગયાં... પછી મોટી આપત્તિ
આવી આ મુમુક્ષુને નળીના ભાગમાં ખેંચાણની તકલીફ રહેવા માંડી.[[૧]]
ડો.હરિભાઈએ રાહત માટે દવાઓ લખી આપી છતાં ય ખેંચાણની તકલીફો તો ચાલુ જ રહી.][૭૨]
નળી અયોગ્ય-ખરાબ જણાઈ... ડોકટરોનો અભિપ્રાય નળી બદલવાનો હતો.. જેથી તે પીડા દૂર થાય.l[૩]]
અશક્ત શરીર.. સંકોચાયેલ છિદ્રને મોટું કરવા જાડા સળિયાનો પ્રયોગ.. હાય.. કમકમાટી ઉપજાવે તેવું એ દૃશ્ય હતું... તેમણે ત્યારે અત્યંત દુઃસહ વેદનાને સહન કરી.Il૪
Page #103
--------------------------------------------------------------------------
________________
समतासागरे
अष्टमस्तरङ्गः
१८६
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्वराः कियद्दिना नीता, पश्चात्तन्नलिकापदे । तिग्मपीडाव्यथाक्रान्तो, श्लथं पट्टे चकार च ।।७५ ।।
दमिनो नलिका तस्माद, निर्गता चान्नपानकम् । वशेन कर्मणां कृत्स्न - मरुणदस्तु धिग् विधिम् ।।७६ ।।
गरिष्ठोऽस्मै सिरोहेश्चाऽऽहूतो वैद्यो विलम्बितम् । तत्कर्मप्रेरितो साय - माजगाम महामुनिम् ।।७७।।
દાવાનળમાં બળી ગયેલ વૃક્ષ જેવો.
થોડા દિવસ સારું ચાલ્યું.. પણ એક વાર નળીના ભાગે તીક્ષ્ણ વેદના શરૂ થઈ... તેમણે પાટો ઢીલો કર્યો...lloપા.
ને.. નળી નીકળી ગઈ.. આહાર પાણી સંપૂર્ણ બંધ થઈ ગયાં. રે ભવિતવ્યતા.. કર્મની પરાધીનતા...! ધિક્કાર છે તને...lloધ્રા
સિરોહીથી સર્જન ડોકટર બોલાવવામાં આવ્યા પણ તે ય ઠેઠ સાંજે મોડા આવ્યા.. જાણે તેમના કર્મથી પ્રેરિત ન હોય ! IIool
નવી નળી નાંખી... બસ સૂર્યાસ્તની તૈયારી હતી... માંડ માંડ પાણી વપરાયું.lo૮ll
ચાતુર્માસ પુરું થયું... (રાજસ્થાન) સીલદર ગામે ઉપધાન શરૂ થયા... ગુરુને પગલે શિષ્ય વિહાર કર્યો.. હા.. તેમની Biggest wish એક જ હતી ગુરુનો યોગ.llol
પાવન નિશ્રા પામી... ઉપધાનમાં સેંકડો તપસ્વીઓ જોડાયા.. શુભ ભાવોની વૃદ્ધિ થઈ.. વિશિષ્ટ ત્યાગ ને તપમાં પરાયણ થયાં.l૮૦ના
पानकमपि कष्टेन, गृहीतं मुनिना ततः । દ્વત્તા સૂર્યાસ્તાત્રેડર્મ પ્રત્યાઘનનિવા યત: TI૭૮T
परं तस्याश्चतुर्मास्या, सीलदरोपधानके । इष्टतमं गुरोर्योगं, पालयन् स जगाम च ।।७९ ।।
वरेऽस्मिन् तपसि श्राद्धाः, त्यागेऽप्यहो ! कृतोद्यमाः । श्यामेतरोच्चभावश्च, युयुजिरे शतानि च ।।८।। ૧. સ્થાને ૨. પાયે ૩, નવી
Page #104
--------------------------------------------------------------------------
________________
१८७
समता सागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
मोहजेता समाधौ स, मग्नो संवेगवृद्धिकृत् । देवाभस्तीव्रतोदेषु, पतितो दुर्विधेस्तदा । । ८१ ।।
हस्समताप्रियायां स सम्यगसहत व्यथाम् । स्तमितः कृपया देव- गुर्वी रुग्प्लोषभाग् न हि ।। ८२ ।।
मितेतरप्रभावेन, परां कृत्वा प्रभावनां ।
ते सर्वेऽप्यागताः पाल- नपुरे सोत्सवं तदा ।। ८३ ।
तदा पुरमभूद्मग्नं, वैराग्यैकनदीश्वरे ।
राजते स्म प्रभावेन, भानोर्भानुः प्रभावकः । । ८४ । ।
૧. રક્ત ૨. આર્દ્ર ૩. દાહ ૪. ઘણા પ. શ્રેષ્ઠ
अष्टमस्तरङ्गः
૧૮૮
શ્યામ દેહ...... સુકા
દેવસમા પૂજ્યશ્રી મોહનો વિજય કરી રહ્યા હતાં. સમાધિમગ્ન હતાં. સંવેગ પણ વર્ધમાન હતો... તેવામાં રોગે ઉથલો માર્યો... પીડાઓએ માઝા મૂકી.૮૧]
પણ તેઓ તો આશિક હતા સમતાના.. ખૂબ સારી રીતે સહન કરી લીધું... તેઓના આત્માનો પ્રદેશે પ્રદેશ આર્દ્ર હતો... દેવ ગુરુની કૃપાથી.. હવે રોગો તેને બાળવા સમર્થ ન હતાં.ચા
પ્રચંડ પ્રભાવ ને પ્રચંડ પ્રભાવના.. ઉપધાન તપ પછી સપરિવાર સૂરિદેવ પાલનપુરે પધાર્યા... સંઘે સુંદર સ્વાગત કર્યું.॥૩॥
ભાનુ (સૂર્ય)સમા પ્રભાવથી શોભી રહ્યા હતા પ્રભાવક પ્રવચનકાર પૂ.પં.ભાનુવિ.ગણિવર... વૈરાગ્યના મહાસાગરમાં મગ્ન બન્યું.. સમગ્ર પાલનપુર.. ll૪॥
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૮૨
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
लालसोऽधिकवैराग्ये, बहुमानप्रकर्षहृद् ।
बुद्ध्या बृहस्पतिस्सोऽपि शुश्राव भावितो गुरुम् ।। ८५ ।।
रिष्टैकघातिनाऽनेन, तपसामादृतिः कृता । વર્ધમાનપ્રમોવેન, વર્ધમાનવરોને ।।૮૬।।
समता सागरे
शिखी यथाऽम्बुवाहेन, तपसाऽऽप प्रसन्नताम् । रोचते यन्नरेभ्यो हि प्रसन्नताविधायि तत ॥ ८७ ।।
यो भिन्नभिन्नोऽपि तपोऽष्टादशवासरम् । āત્ત ! પ્રવૃષ્ટપીડાયાં, પ્રવૃષ્ટ તઘ્ધાર સઃ ।।૮૮।।
૧. પાપ ૨. (કિરણોથી) વધતા સૂર્ય છતે ૩. મોર
अष्टमस्तरङ्गः
१९०
તુંબડા જેવું માથું... ઊંડી
સહજ વિરાગી પૂજ્યશ્રીને હજી વૈરાગ્યનો
લોભ હતો. પોતાની બૃહસ્પતિ જેવી બુદ્ધિને બાજુ પર મૂકી પ્રકૃષ્ટ બહુમાનથી ભાવિત થઈને તેઓ ગુરુદેવનું પ્રવચન સાંભળતા.II૮૫
તેમનું લક્ષ્ય હતું... કર્મને ભસ્મીભૂત કરવાનું... ફરી તપના મનોરથો થયાં. ચૈત્ર મહિનો... ગરમી વધતી જતી હતી.. પણ તે ગરમીને ય overtake કરી જતો હતો તેમનો ઉલ્લાસ.II૮૬ના
વાદળનો ગર્જારવ ને મોરનો કેકારવ... પૂજ્યશ્રીની પ્રસન્નતા તપમાં વધતી ગઈ. Human nature છે કે જે યોગ ગમે... તેમાં પ્રસન્નતા વધતી જાય.ાિ
તેમણે (૫-૪-૨-૩-૩-૧) છૂટક છૂટક ૧૮ ઉપવાસ કર્યા.. ધન્ય મહાત્મા... ઊંચો રોગ.. ઊંચી પીડા.. ઊંચો તપ.Iતા
Page #106
--------------------------------------------------------------------------
________________
समतासागरे
अष्टमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्नम्रण गुरुनिर्देशा- च्छ्रीनेमिचन्द्रसत्कृतम् । नवसंवेगकृद्वीर - चरितं पठितं तदा ।।८९ ।।
આંખો... ઉગ્ર કિરણોના તાપથી
ગુરુનિર્દેશથી તેમણે શ્રીનેમિચંદ્રસૂરિકૃત મહાવીરચરિય’ નું વાંચન કર્યું. તે ખૂબ જ સંવેગવર્ધક છે.ll૮૯II
यत्प्रभावादतुल्येऽपि - व्याधौ चारुसमाधिभाक् । नेदीयांसं चकाराऽसौ , मुमुक्षुर्मोक्षमात्मनः ।।१०।।
તેના પ્રભાવે ભયંકર વ્યાધિમાં ય તેમની સમાધિ સારી રહી.. આ મુમુક્ષુએ તે દ્વારા મોક્ષને વધુ નિકટ બનાવ્યો.il૯૦ll
तीव्ररोगेऽपि साम्यं च, दृष्ट्वा शय्यातरो तदा । व्रतिनो साधनां चापि, पुरश्रेष्ठिर्विसिष्मिये ।।९१ ।।
તેમનો ઉતારો હતો પાલનપુરના નગરશેઠની હવેલીમાં. તીવ રોગમાં ય સમતાના દર્શન કરી તેઓ પણ ચક્તિ થઈ ગયા.II૯૧||
किङकरीभय गोस्स. डीसां ततः जगाम च । रतोऽभून्नित्ययोगेषु, सङ्घऽत्यन्तं प्रभाविते ।।१२।।
ગુરુચરણકિંકરે ડીસા તરફ વિહાર કર્યો... સંઘે સ્વાગત કર્યું... પ્રવચનોથી ખૂબ પ્રભાવિત થયો.. પૂજ્યશ્રી તેમના નિત્ય યોગોમાં મગ્ન થઈ ગયાં.il૯૨ાા
णश्चातुर्माससम्बन्धी, पिण्डवाडापुरे न्विति । तानाग्रहकृतः श्राद्धान्, सूरिस्तदा न्यषेधयत् ।।१३।।
ડીસા સંઘે ચાતુર્માસની આગ્રહભરી વિનંતિ કરી. પણ પિંડવાડા ચાતુર્માસની હા પાડી હોવાથી સૂરિદેવે નિષેધ કર્યો.l૯૩
૧. નિર્ણય
Page #107
--------------------------------------------------------------------------
________________
१९३
समतासागरे
अष्टमस्तरङ्गः
સુકાઈ ગયેલ હોઠો, જીભ
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्परमर्षेश्चतुर्मासी, चरमैव हि साऽभवत् । शोभनतमभावैस्स, उपोषितः प्रवेशने ।।९४ ।।
આ હતું... પૂજયશ્રીનું ચરમ ચાતુર્માસ.. ઉછળતે ઉમંગે ચાતુર્માસપ્રવેશના દિને તેમણે ઉપવાસ કર્યો.il૯૪TI
षिङ्गत्वेतरवतेजोभिः - देवगुरुकृपाबलेः । तापनस्तपसामैच्छ - दुग्रं रणं कुकर्मभिः ।।१५।।
એક બાજુ બહાચર્યનું તેજ.. બીજી બાજુ દેવગુરુકૃપા. આ તપતેજભાસ્કર આના બળે કર્મો સાથે એકભારે જંગ ખેલી લેવાનું ઇચ્છતા હતા.II૯૫.
वरसंहननाभावा - द्यद्यपि नेह वाञ्छितम् । धर्मोऽस्योऽभून्मृतप्राय:, कर्माणि स्युर्यथा त्विति ।।१६।।
ભલે પ્રથમ સંઘયણના અભાવે આ જ ભવે સંપૂર્ણ કર્મક્ષય ન થાય.. તેમનું લક્ષ્ય હતું કર્મોને મૃતપ્રાયઃ કરી દેવાનું..l૯ઘા
रौरवयातनाभाजो, कृशस्य शरीरस्य हा !। रतोऽभूत्स रसाकर्ष- कर्मणि परमर्षिहृद् ।।१७।।
કાતિલ વેદના... તદન કૃશ શરીર છતાં ય પૂર્વ મહર્ષિઓની યાદ અપાવતા આ સાધકને શરીરનો કસ કાઢી લેવો હતો.I૯oll
स यथा हीानिर्यास कर्षकोऽपि पुनः पुनः । नावाप्नुवन् रसैस्तोषं, पलालमपि नोज्झति ।।९८।।
જોયો છે શેરડીનો રસ કાઢનારને ? એક વાર શેરડીમાંથી રસ કાઢ્યાથી સંતોષ નથી.. તે કૂચાને ય ફરી ફરી નાખે જ જાય છે એક જ લક્ષ્ય છે.. એક ટીપું ય નકામું જવા દેવું નથી.I૯૮ll
૧. બ્રહ્મચર્ય ૨. મે- એકેવ
Page #108
--------------------------------------------------------------------------
________________
૬૬૬
समतासागरे
अष्टमस्तरङ्गः
१९६
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्कम्रचारित्रभाजाऽपि, यमनियमशालिना । रां चारित्रादशेषं च, महारसस्य चाददे ।।९९।। गुरुध्यानजपौ कृत्वा, क्षायिकमिव दर्शनम् । लटभप्रणिधानोऽसौ, प्राप्तवाँश्च महामतिः ।।१०।।
અને આંગળીઓ. જંઘાઓ પણ
પ્રકૃષ્ટ ચમનિયમશાલી આ સાધકે સુંદર ચારિત્ર પાળીને ચારિત્રનો રસ કાઢી લીધો છે.ll૯૯ll
દીર્ઘ. સુદીર્ઘ ધ્યાન.. જાપ કરીને સમ્યગ પ્રણિધાનો દ્વારા સદ્દર્શનને ક્ષાયિકની નિકટ પહોંચાડી દીધું છે.ll૧૦૦II
यो देहोऽपि सुजीर्णोऽभूत्, तस्याऽपि कृष्टवान् रसम् । पिशुनमस्ति तद्वृत्त्या- स्तन्मासक्षपणादिकम् ।।१०१ ।।
જીર્ણ... સુજીર્ણ દેહનો ય બરાબર કસ કાઢી લીધો છે... તેનું Proof છે તેમણે કરેલી માસક્ષમણાદિ ઘોર તપશ્ચર્યાઓ.ll૧૦૧.
जयिनो लोकसंज्ञाया- स्तोषो नैतावताऽपि हि । घनतररणायासौ, कर्मणोत्कण्ठितो भृशम् ।।१०२ ।।
લોકસંજ્ઞા પર જ્વલંત વિજય મેળવનાર આ મહાસાધકને આટલાથી સંતોષ નથી. તેમને ઉત્કંઠા છે કર્મો સાથેનો એક winning shot મારતો ભારે રણસંગ્રામ ખેલી લેવાની. ૧૦૨
नालधुनेव कालेन, यावद्वम पतेन्ननु । वर्धमानशिखाजाले, चितागतहुताशने ।।१०३।।
કદાચ તેઓ વિચારતા હશે કે, “બસ.. થોડા સમયમાં આ દેહ. ભડ ભડ થતી જવાળાવાળી.. ચિતાની આગમાં રાખ થઈ જવાનો...ll૧૦૩ll
૧. સુંદર ૨. દાન ૩. યમતિ જોવા ૪. થોડા (ન અલઘુ)
Page #109
--------------------------------------------------------------------------
________________
समतासागरे
अष्टमस्तरङ्गः
१९८
તાડના ઝાડ જેવી...
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्पित्सद्देहेऽपि यत्किंचि-दपि सारो भवेद्यदि । तावदपि भवेद्दग्धः, शरीरसममेव हि ।।१०४ ।।
દેહ તો જવાનો... પણ તેમાં જે કાંઈ કસા રહી જશે.. તે ય તેની સાથે જ બળી જશે... માટે તેનો જ ઉપયોગ કેમ ન કરી લેવો ? II૧૦૪ll
लग्ने वह्नौ गृहे स्वामिः, सारवस्तु जिघृक्षति । वृत्तिना तस्य निःशेष, सोऽसृजादिं चकर्ष च ।।१०५ ।।
क्षामोऽसौ चाऽभवत्तावत्, शक्तो नोत्थातुमप्यहो !। भौमक्षमोऽक्षमः किन्तु- बैच्छदुग्रतपो यतिः ।।१०६ ।।
ઘરમાં આગ લાગી ગઈ... ઘર તો બચવાની શક્યતા જ નથી. પણ હવે તેના માલિકનું એક જ લક્ષ્ય છે. સાર વસ્તુઓ લઈ લેવાનું. બસ.. આ સાધકને ય એ જ ઈચ્છા છે. લોહીના બુંદે બુંદનો ઉપયોગ કરી લેવાની... I૧૦પી.
અશક્તિ એટલી વધી ગઈ કે જાતે ઉઠ બેસ પણ શક્ય નથી.... જેની સહનસમીપે પૃથ્વી પણ ઝાંખી પડે... આટલી અશક્તિમાં ય આ મહાત્માને ઉગ્ર તપો કરવા છે... કાયાને ટકા જ મારવા છે. ll૧૦ાા
હાય.. ગુરુદેવ ! અમે આપની અનુમોદનાના બે આંસુ પાડ્યા સિવાય કશું કરી શકીએ તેમ નથી... આપના શિષ્ય તો ખરા.. પણ માત્ર લૂખા અનુમોદક...ll૧૦ell
के वयम् ? अश्रुपातेना - ऽन्यत्कर्तुमप्यनीश्वराः । वयं शिष्या गुरो ! मात्रं, शुष्कानुमोदनापराः ।।१०७।।
૧. પડવાને ઈચ્છુક
Page #110
--------------------------------------------------------------------------
________________
१९९
समतासागरे
अष्टमस्तरङ्गः
માત્ર જીવના બળથી
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्लसत्तपःप्रभावेन, श्रीवीरस्वामिशंसितः । નીવત્રિવાન : સ, ઘચ સતિ અમૃત T૧૦૮TT
ઘોર તપોના ફટકા મારી મારીને શરીર તેવું કરી નાખ્યું છે કે પ્રભુ વીરે વખાણેલ ધન્ના અણગાર જાણે સાક્ષાત્ ન હોય તેવું લાગે છે...ll૧૦૮ll
वनदावगतं वृक्षं, यथा दग्धं तथाङ्गभृत् । बभूव तच्छिरोऽत्यन्तम्, शुष्कालाब्वनुहारि च ।।१०९।।
लेपहीने तथा नेत्रे -ऽत्यन्ताय गहने ननु । नष्टार्द्रतालवावोष्ठी, क्षकरतापतो भृशम् ।।११०।।
દાવાનળમાં બળી ગયેલ વૃક્ષ જેવું શ્યામ શરીર... સૂકાયેલા તુંબડા જેવું માથું...ll૧૦૯ll
અત્યંત ઊંડી ઉતરી ગયેલ.. નિર્લેપ-નિર્વિકાર આંખો... X raysની ગરમીથી સૂકાઈ ગયેલા હોઠો..ll૧૧૦ના
भवोद्विग्नेव जिह्वाऽपि, भूता पक्वपलाशवत् । वपुषि ग्रन्थयः सर्वा, व्यक्ताः स्पष्टं गुणा इव ।।१११।।
સૂકાં પાંદડા જેવી જીભ... સાવ નીરસ.. જાણે તે ય સંસારથી કંટાળી ગઈ ન હોય! જેવા સ્પષ્ટ એમના ગુણો.. બસ તેવી જ સ્પષ્ટ રીતે દેખાય છેશરીરની ગાંઠો.ll૧૧૧|
तितिक्षोस्तालवृक्षाभौ, जघनावपि काय॑तः । संभिन्नाङ्गुलयो बाढं, शुष्का जाता महामुनेः ।।११२।।
જંઘાઓ પણ સાવ પાતળી.. તાડનું ઝાડ જ જાણે જોઈ લો... આંગળીઓ પણ સૂકી અને છુટ્ટી છુટ્ટી દેખાય છે.ll૧૧રણા
૧. નg આર્દ્રતાથ તો થસ્તો
Page #111
--------------------------------------------------------------------------
________________
૨૦૬
समतासागरे
अष्टमस्तरडगः
૨૦૨
હલન ચલન થાય છે. શરીરમાં બળનો
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्चलनेऽस्थनां गणोऽप्युच्चैः, खड्खडिति चकार च । रङ्गहीनावपि क्षामौ, कूर्परावस्थिदर्शको ।।११३ ।।
હલન ચલન કરતાં હાડકાઓનો ખડ ખડ અવાજ આવે છે.. વર્ણહીન.. કોણીઓ.. પ્રદર્શન કરે છે ડોકિયા કરતા હાડકાઓનું.II૧૧all
णं गुणस्वामिनोऽप्यङ्ग, चलति स्मात्मवीर्यतः । नाऽसौ किमथवा देव - स्तद्देहेऽपि तपोरतः ।।११४ ।।
મહાગુણોના સ્વામી હતા.. પણ શરીર.. સાવ નિર્ગુણ... જે જીવના બળે જ ટક્યું હતું.. ઓહ ! તેઓ માનવ હતા કે દેવ ? આવા શરીરે ય ઘોર તપો માટે તત્પર...ll૧૧૪ll
स्तिमितधीरतास्वामि - मनोबलागमः कुतः ?। शरीरे त्वस्य लेशोऽपि, ह्यसृजोऽभासत न हि ।।११५ ।।
સ્થિર એવા ધૈર્યનું સ્વામિ આ મનોબળwillpower ક્યાંથી ? હાય.. શરીરમાં તો લોહીનું ટીપું પણ જણાતું નથી.II૧૧૫
रीज्यानिधौ गुरौ किन्तु, योगत्रयं समर्पितम् । રે ! નિતં સમાધાન, તપશક્ટિના દ્યઃ T૧૧દ્દા
હા.. હવે સમાધાન મળ્યું.. કૃપાસાગર ગુરુમાં તેમણે મન-વચન-કાયાને સમર્પિત કરી દીધા.. તેમની કૃપા-શક્તિનો આ પ્રભાવ હતો.II૧૧દા
बलं सर्वं गुरोर्योगात्, समर्पणकृताद्धि तत् । लग्नं यद्धि गुरोः पादे, प्राप्नुयात्परमं बलम् ।।११७।।
આ બધું બળ ઉત્પન્ન થયું સમર્પણથી કરેલ ગુરુ સાથેના જોડાણથી.. ખરેખર ગુરુચરણે જે રહે તે strongest બની જાય તેમાં કોઈ શંકા નથી.ll૧૧૦II.
૧. શાસ્તમિતિ
: / ૨. નિર્ગુણ ૩. તઢિતિ કપ://
Page #112
--------------------------------------------------------------------------
________________
२०३
समतासागरे
↓ -आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
लेष्टुवत्स्वं पुरो गुर्वोः मन्यमान: समर्पणम् । शोभनं ददृशे पञ्च- मारान्तमवलम्बनम् ।।११८ ।।
पिनद्धान्नांतरारातीन्, कर्तुमिव द्वितीयके । તપ: સોડનિ પજાતિ, મન્ચુડનશનવાoઃ ||99′ ||
थाक्रान्तस्य शिरःशूलं, बभूव निशि दारुणम् ।
પિાિરોડક્ષત્ સોડપિ, સંપૂર્ણા રત્નનીં નયત્||૧૦||
5
गुर्वाज्ञया तृतीयेऽह्नि, चकार पारणं मुनिः । વિનયયુત્તેન સા, વર્ગાપ ટ્ટિતા નદિ ||૧૨૧||
कृतावधानसूरिः स, तत्समाधिकृतेऽनिशम् । પરમપ્રેરળાવાતા, વમૂર્ધન્વિતઃ ।।૧૨૨।। ૧. બાંધેલા શત્રુ ૨. રોગાક્રાન્ત ૩. યર્તમાન વનમૃતમ્ ૪. સુંદર
अष्टमस्तरङ्गः
२०४
અંશ પણ નથી. છતાં પણ ગુરુકૃપાથી
ગુરુદેવ !.. ગુરુઓની સામે જાતને ધૂળના
ઢેફા જેવી સમજીને આપે જે સુંદર સમર્પણ રાખ્યું... તે પાંચમા આરાના અંત સુધી એક મહાન આલંબન બની રહેશે.૧૧૮
મુશ્કેટાટ બાંધી દેવા હતા આંતરશત્રુઓને... બીજે દિવસે ય ઉપવાસ કર્યો... અનશનની ય ભાવના હોઈ શકે... ||૧૧૯૯
કદાચ
બીજા ઉપવાસની તે રાત... એક તો રોગ..
ને માથામાં કાતિલ વેદના.. બસ.. જાણે હમણા
જ માથુ ફાટી પડશે.. હાય.. આ જ સ્થિતિમાં આખી રાત વીતાવી.૧૨૦૦
ત્રીજા દિવસે પારણું કર્યું.... સ્વેચ્છાથી નહીં, ગુર્વાજ્ઞાથી. આ હતો તેમનો વિનય.. પોતાની ઈચ્છા ગમે તે હોય.. ગુર્વાજ્ઞાનું કદી પણ ખંડન કર્યું ન હતું.||૧૨૧॥
સૂરિદેવ તેમની સમાધિ માટે સતત સાવધાન હતાં. તેઓ અને અન્ય મુનિઓ પણ પ્રેરણામૃત સિંચતા રહેતાં.[૧૨]
Page #113
--------------------------------------------------------------------------
________________
૨૦:
समतासागरे
अष्टमस्तरङ्गः
२०६
મનોબળથી અજોડ
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्यापनायाः कृते वैद्यः, हरिरुपायकं ददे । मक्षु तोदोऽभवन्यूनः, किन्त्वन्यापदुपस्थिता ।।१२३ ।।
ડો.હરિભાઈ આવ્યા.. રાહત માટે ઉપાયો સૂચવ્યા. પીડા ઓછી થઈ ગઈ. પણ બીજી આપત્તિ આવીને ઊભી રહી.II૧૨all
नो नलिकागतं पानं, प्राप्नोत् पूर्ण महामुनिः । વમૂવ પાનચાવો, નનિઃાયાશત: TI૧૨૪T
નળીના જોડાણ ભાગેથી પ્રવાહી નીકળી જવા લાગ્યું.. પોષણ બહુ જ ઓછું થઈ ગયું.. II૧૨૪ll
लेशाऽपि शक्तिरेतेन, गताऽऽनीतो हरिद्यपि । नात्यन्तायाऽवदच्छिद्रं, गुरुभूतं निबन्धनम् ।।१२५ ।।
શક્તિ સાવ જ ગઈ.. ડો. હરિભાઈને બોલાવવામાં આવ્યા.. તરત તપાસીને કહ્યું કે કાણું મોટું થઈ ગયું છે તે તેનું કારણ છે. II૧રપા
द्विधाकुलपरिस्थित्यां, तदुपायोऽपि निष्फलः । तीव्राभ्यां क्षुत्पिपासाभ्यां, पीडितोऽभूद्यतिस्तदा ।।१२६ ।।
પરિસ્થિતિની ગંભીરતા બમણી થઈ. તે છિદ્રની ગુરુતા દૂર કરવાનો ઉપાય પણ નિષ્ફળ ગયો.. ભૂખ-તરસની પીડાઓએ માઝા મૂકી. II૧૨ના
यतेः शक्तिरभूद्धीना, हीनतराऽविलम्बितम् । साधिकचिन्तयाकुला, दर्शादिका गता दिनाः ।।१२७।।
શક્તિ જલ્દીથી ઓછી... વધુ ઓછી.. થઈ રહી છે. અમાસાદિ ભારે દિવસો ખૂબ ગંભીરતાથી પસાર થયા.ll૧૨ll.
૧. યમૂતિ કપ:
Page #114
--------------------------------------------------------------------------
________________
समतासागरे
अष्टमस्तरङ्गः
૨૦૮
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्धन्योऽसहादा सर्वं, हृदयकक्षशूलकम् । नागुव:मासने पीडां, शयनेऽपि तथैव हा ।।१२८।।
સાધનામાં રત આ મહર્ષિએ પાંચમા આરાના
ધન્ય મહાત્મા... છાતી અને પડખાના તીક્ષ્ણ શૂળને આનંદથી સહન કરતા જાય છે... તેનાથી બેસવા, સૂવામાં ય ખૂબ તકલીફ પડે છે.ll૧૨૮
रता: कासा बभूवश्चो- पसर्गाय भृशं मुनेः । તટું શસ્ત્રતં વલો- માને ઢાડમવદ્ધ હા !!ાર /
મહર્ષિને ઉપસર્ગ કરવા ખાંસીઓ ય મેદાનમાં આવી ગઈ. પહેલા ય હતી.. પણ હવે તો. ખાંસી સમયે જાણે છાતીમાં શપ્રહારો જ થાય છે.ll૧૨૯I.
मुनेः समर्पणं ध्यानं, चतुःशरणादिकम् । निःशेषकालीनं कर्म- विपाकचिन्तनं ह्यभूत् ।।१३०।।
પીડાઓનો પાર ન હતો.. તો સાધનાઓની ચ સીમા ન હતી. બસ તેવો જ સમર્પણભાવ, ધ્યાન, ચતુઃશરણ, કર્મવિપાકનું ચિંતન.. હા.. બધું જ... As it is.ll૧૩મા
पं विहसन् यथा मेरुः, प्रसन्नस्तोदनेऽपि हि । चकार विस्मितं साधुः, समग्रं साधुमण्डलम् ।।१३१ ।।
પવનને હસી કાઢતો જાણે મેરુપર્વત પીડાઓની વણઝારોમાં ય પ્રસન્ન... સમગ્ર મહાત્માઓ તેમની સમતાથી વિસ્મિત થઈ ગયાં છે.ll૧૩૧il
मारजितोऽसिते पक्षे, श्रावणे च सितेतरम् । रो यथैव कुदैवेन, बभूवास्य मुखं भृशम् ।।१३२ ।।
રે ભવિતવ્યતા.. શ્રાવણ વદ ૧નો એ દિવસ.. મુખ એકદમ શ્યામ પડી ગયું. ૨૪ કેરેટનું સોનું ય નસીબજોગે કાળું પડી જાય છે ને...ll૧૩રવા
૧. પવન ૨. સુવર્ણ
Page #115
--------------------------------------------------------------------------
________________
२०९
समतासागरे
↓
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
शेमुषी सर्ववैद्यानां, निराशया वशीकृता । મતે નીવનં વિન્તુ, દિબ્ધર્મ હે ||૧૩૩||
कालेऽस्मिन् स पुनः सर्व- सजूः क्षमापनां तथा । નેશયાવિ સુવા દીનો, વ્રતો િવાડરોધ્રુવઃ ||૧૩૪||
परमगुरुदेवेन दत्तं च प्रेरणामृतम् । રતો મનિશં વત્સ !, નમÓારેડપર મુધા ||૧રૂ||
मा मुह देहि लक्ष्यं त्व- माराधनकृतैव हि । લંપટસ્તસુધાળખું, શુશ્રાવ સાવર મુનિઃ ||૧૩૬।।
बभूव प्रेरकोऽस्य पं- न्यास भद्रङ्करोऽपि च । નું થયાન્વારામાં, “પ્રર્વે મરખે તુતિ ।।૧૩૭||
૧. મતિ ૨. નિરાશા વડે ૩. ધૈર્યવાન્ ૪. સ્તુતિપ્રાપ્ત
अष्टमस्तरङ्गः
२१०
સંપૂર્ણ સમયને વિષે પરમ આલંબન
ડોકટરોએ આશા છોડી.. પણ વૈધના હિરણ્યગર્ભના પ્રયોગથી (શક્તિ આવી...) જીવન મળ્યું.૧૩૩||
મહર્ષિએ બધા સાથે ક્ષમાપના કરી, મહાવતો ઉચ્ચર્યા, તેમને મન કોઈ વિષાદ ન હતો. ||૧૩૪||
સૂરિદેવે પ્રેરણાસુધા સિંચી.. “વત્સ ! હંમેશા નવકારમાં મન રાખજે.. બીજું બધું નકામું છે. ||૧૩૫॥
જરા ય મુંઝાવુ નહીં.. એક આરાધનાનું જ લક્ષ રાખવું.” મુનિએ ખૂબ આદરથી આ પ્રેરણારૂપી સુધાકુંડમાં ડુબકીઓ મારી.II૧૩૬॥
પૂ.પં. ભદ્રંકરવિજયજી ગણિએ પણ સુંદર પ્રેરણા આપી.. સ્તુતિપ્રાપ્ત એવા પૂજ્યશ્રીને તેમણે કહ્યું... “મરણની વેદના જ્યારે અસહ્ય થઈ જાય છે.. ||૧૩૭ll
Page #116
--------------------------------------------------------------------------
________________
समतासागरे
अष्टमस्तरङ्गः
૨૧
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
दमिनोऽपि समर्थस्य, शास्त्रे मनो ह्यसम्भवि । देयमेवावधानं त -देकैव हि पदे तदा ।।१३८ ।।
આપ્યું. રોગની તીવ્રતાથી થતી
ત્યારે સમર્થ સાધુને પણ શાસ્ત્રમાં મન રાખવું અશક્ય થઈ જાય છે. તેથી આ સમયે મનને કોઈ જ એક જ પદમાં લગાડી દેવું.”II૧૩૮
रोचिष्णुस्तत्पदस्यापि, मृत्यावाराधको भवेत् । गरिष्ठोऽसौ भवेनाशु, त्रयेणैव विमुच्यति ।।१३९ ।।
બસ આવા એક જ પદના ચિંતનમાં જેઓ દેહ છોડે છે.. તે ય આરાધક બને છે, ને ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં મોક્ષે જાય છે.ll૧૩૯ll
तीव्रभावनया चित्ते, भावनीयं, पुनः पुनः । व्रतिनो मे भयं किं ? मे, चात्मैवास्त्यवलम्बनम् ।।१४०।।
ફરી ફરી ભાવનાઓથી ખૂબ જ ભાવિત થવું. હું સાધુ છું... મારે ભય શેનો ? મારો આત્મા જ મને આધાર છે.ll૧૪ ગા.
तारकोऽपि स एवैवं, सद्रत्नत्रितयात्मकः । कृतं कृत्स्नैश्च बाह्येश्च, पदाथैर्युत्सृजामि तान् ।।१४१ ।।
દર્શન-જ્ઞાન-ચાગ્નિ પણ મારો આત્મા જ છે. તે જ તારક છે. બહારના બધા પદાર્થોથી સર્યુ... તે સર્વને હું વોસિરાવું છું...I૧૪ll
तन्मेऽस्त्यनन्तवीर्यात्मा, सिद्धात्मसविधो हि सः | मोहमुक्तो निराकार, आत्मा परचिदात्मकः ।।१४२ ।।
અનંતવીર્યસ્વરૂપી.. સિદ્ધ ભગવંતોનો સાધર્મિક... મોહની જંજાળોથી મુક્ત... અમૂર્ત.. પરમજ્ઞાનમય.. હા, આ છે મારો આત્મા... II૧૪રવા
૧. અનંત વીર્ય સ્વરૂપ ૨. સમાન
Page #117
--------------------------------------------------------------------------
________________
समतासागरे
अष्टमस्तरडगः
२१४
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्हानिशून्यश्चिदानन्द -मयो ज्योतिर्मयस्तथा । વરેન્થરાત્મનાત્મવ, દૃષ્ટવ્યો યત્નત: સવા”TI૧૪૩ //
બેભાનાવસ્થામાં પણ પ્રતિક્રમણાદિને
અક્ષય.. ચિદાનંદમય.. પરમ-જ્યોતિર્મય.. બસ.. હંમેશા આવા આત્માને જોવા પ્રયત્ન કરવો."I૧૪all
स्थाने महाव्यथायाः स, स्थितो शुश्राव तद्युदा । यापनादिनिरीहश्च, समाधये यतोऽभवत् ।।१४४ ।।
ઘોર પીડામાં ય આવી પ્રેરણાઓ ઝીલીને અપૂર્વ શાતા મળે છે.. ઉપચારોની કોઈ પરવા નથી... એક જ Aim છે... સમાધિનું...ll૧૪૪ll
महर्षयस्तदा भानु -यशोदेवत्रिलोचनाः । पितृवत् तत्समाधेश्चा -ऽकार्पुरतीव वर्धनम् ।।१४५।।
પિતા જેવું વાત્સલ્ય વરસાવતા આ. ચશોદેવસૂરિ, પં.ભાનુ વિ., પં.ત્રિલોચન વિ.વગેરે સતત તેમની સમાધિ વધારી રહ્યા છે.ll૧૪પ
प्रकर्षणागतास्तस्य, वन्दनार्थं महाजनाः । तिग्मपीडाव्यथाक्रान्तो, स्मित्वाऽऽशीश्च ददे तकान् ।।१४६॥
વંદન માટે.. લોકો, સ્વજનોના ટોળે ટોળા ઉમટે છે.. પીડા ભયંકર છે.. પણ મધુર સ્મિતા રેલાવીને પૂજ્યશ્રી સહુને ધર્મલાભ આપી રહ્યા છે.ll૧૪શા.
क्रमणं पानकस्यास्य, शुषिरात् पुष्टिरोधकम् । महर्षेर्दुर्बलं गात्रं, प्रकर्षेणाऽकरोत्तदा ।।१४७ ।।
છિદ્રમાંથી પ્રવાહી નીકળતું રહે છે... પોષણ નહીવત છે.. ને શરીર.. કૃશતર... કૃશતર થઈ રહ્યું છે.ll૧૪oll
૧. પ્રયત્નશીલ
Page #118
--------------------------------------------------------------------------
________________
૨૬.
समतासागरे
अष्टमस्तरङ्गः
२१६
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्णाकरस्य गताः शैत्यं, हस्तपादाः शनैः शनैः । दिवसदशकं पञ्च- मङ्गलात्म तदाऽभवत् ।।१४८।।
તેઓ યાદ કરતાં. તેમાં કોઈ શંકા
જ્ઞાની એવા પૂજ્યશ્રીના હાથ-પગો ધીમે ધીમે ઠંડા પડી રહ્યા છે. છેલ્લા દશ દિવસથી ઉપાશ્રય નવકારમય થઈ ગયો છે.ll૧૪૮
कं देहे नाऽभवत्स्थेय- स्तृषा शून्यावधेस्तथा । सपोषसक्रिया ज्ञान - तन्तवः शिथिलास्तथा ।।१४९ ।।
પાણીનું ટીપું ય ટકતું નથી.. તરસ ચરમસીમાએ.. ના, હવે તો સીમાને ય વટાવી ગઈ છે. પોષણથી ચાલતા જ્ઞાનતંતુઓ હવે પોષણના અભાવે નબળા પડ્યાં છે.ll૧૪૯ll
स्मारणादप्यशक्यं त - त्स्मरणं तेन चाऽभवत् । रतोऽभूत् किन्तु सज्ज्ञान-श्रवणतत्परः सदा ।।१५०।।
તેથી યાદ કરાવતા ય યાદ ન રહે તેવી. સ્મરણશક્તિ થઈ ગઈ છે.. છતાં ય તેમનું મન ઝંખે છે સુભાષિતોના શ્રવણને...ll૧૫૦થી
तस्यैकैवाऽभवद्वाञ्छा, गुर्वङ्कस्थितमस्तकः । दत्तध्यानो नमस्कारे, तच्छ्रीमुखोदिते म्रिये ।।१५१।।
બસ... એક ઈચ્છા છે, “ગુરુના ખોળે મારું માથું હોય.. એકતાન થઈને તેમના શ્રીમુખેથી નવકાર સાંભળતો હોઉ.. ત્યારે આ હંસલો પિંજરને છોડીને ઉડી જાય...ll૧૫૧TI
शंकाऽभवदसह्या तु, पीडां विसहतो मुनेः । મુિ મૃત્યી સમધિર્મ, મત્વિ વા ન વા ૪ દા |૧૨||
પીડા જ્યારે ખૂબ અસહ્ય બની જતી.. ત્યારે મનમાં શંકા થતી, મૃત્યુ સમયે સમાધિ રહેશે કે નહીં ?”II૧૫રના
૧. ચમૂર શેષ: ||
Page #119
--------------------------------------------------------------------------
________________
समतासागरे
अष्टमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्तं चचक्षे गुरुः स्नेहात् “शङ्कां वत्सात्र मा कृथाः। चङ्गसमाधिभाक् त्वं नु, भवितासि न संशयः ।।१५३ ।।
નથી કે સંપૂર્ણ જીવનમાં જે
સૂરિદેવ સ્નેહાળ વચનોથી કહેતા, “તમને ચોક્કસ સુંદર સમાધિ મળશે. તેમાં કોઈ શંકા ન કરશો.il૧૫all
य एवं जीवितं यावत्, समर्पितो प्रकर्षतः । તૈક્ષસ્થાસ્થ સમાધિને તવા સા વિશ્વદુર્તમા' TI૧૪ ||
સમગ્ર જીવન જેણે પ્રકૃષ્ટ સમર્પણ રાખ્યું છે તેને ય જો સમાધિ નહી મળેતો બીજા કોને મળશે ? તો તો પછી સમાધિ આખી દુનિયાને દુર્લભ થઈ જશે.”II૧૫૪ll
खिलस्थाम्ना महर्षिस्त- च्छ्रुत्वाराधनमग्नहृद् । लब्धाश्वासन इष्टे स्म, क्षामोऽपि साधनाकृते ।।१५५ ।।
તે સાંભળીને બધી શક્તિ માત્ર આરાધનામાં કેન્દ્રિત બની ગઈ. ગુરુના આશ્વાસનથી આ સ્થિતિમાં ય સાધના માટે સજ્જ થઈ ગયાં.II૧૫પી
जीवन्मुक्तमुनेरस्या -ऽन्तिमनिशाऽऽजगाम च । वपुषो मनसश्चापि, दौर्बल्यं बभूवाधिकम् ।।१५६।।
જીવન્મુક્ત આ મહર્ષિના જીવનની છેલ્લી રાત્રિ આવી ગઈ... શરીર સાથે મનની યા નબળાઈ વધી...ll૧૫ઘા
नेयताऽपि सदाभ्यस्ताः, सद्योगा विस्मृता यतेः । योऽवोचत्किं प्रतिक्रान्त्य, कालोऽयं वर्तते न वा ।।१५७।।
પણ બેભાન અવસ્થામાં ય મનમાં શું રમતું હતું... આખું જીવન જે ઘુંટ્યુ હતું તે જ.. પ્રતિકમણનો સમય થયો કે નહીં..' સદનુષ્ઠાનો તે અવસ્થામાં ય ન ભૂલાયા. ll૧૫oll
Page #120
--------------------------------------------------------------------------
________________
२१९
समता सागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
ગુરો ! જીગ્વનવાગ્યા મે, વ્હાર્યો નાપોડધુના મા રોમ્બૂચનું વમૂવાસ્ય, પ્રવૃષ્ટદ્યુરિતેઃ ।।૧૮।
रत्नमेतद्दिने यस्मिन्, लातुं कालेन निश्चितम् । ધી રેિનો સમાઋતુ, પ્રાì નિદ્રાયતે મ સ ।।9′ ||
नो क्षतिश्च भवेद्येन, बोधितो गुरुणा यतिः । મવાન્ તિતિ નિદ્રામાં, વિં? પશ્ય પ્રત્યુષમીતવાન્।।૧૬૦||
વર ! વિમિચ્છતિ શ્રોતું, મહામન્ત્રનમસ્કૃતિમ્ । तिं श्रुत्वा सावधानोऽभूत् समाधिप्रार्थको यतिः ।।१६१।।
तस्याराधनमात्राय, वाञ्छाऽभूदद्भुता सदा ।
ચો યત્નસ્ય તસ્યાસોત્, સમાધિમૃત્યવે પરઃ ।।૧૬૨ ।।
૧. શબ્દ ૨. ધિક્કારે ૩. ઈતિ
अष्टमस्तरङ्गः
२२०
ગુરુને સમર્પિત રહે છે, તેને
ગુરુદેવ ! મારે લોચ કરાવવો છે.. મારે જાપ કરવાનો છે.' આ હતા તે ઉદ્ગારો.. Symbol હતાં તે... તેમની પ્રકૃષ્ટ આંતર પરિણતિના...ll૧૫૮
હાય... યમરાજે આ રત્નને ઉપાડી લેવા
જે દિવસ નિશ્ચિત કર્યો હતો... તે દિવસ પણ આવી ગયો... (ઉજાગરા ને થાકથી) સવારે તેઓ ઘેનમાં હતાં.૧૫૯
પણ ગફલત ન રહે તે માટે ગુરૂએ તેમને સાવધાન કર્યા... કેમ ?.. ઊંઘમાં છો ? જુઓ દિવસ ચડી ગયો છે.||૧૬૦
નવકાર સાંભળવા છે ને ?..” ગુરૂદેવના વચનો કાને પડ્યા ને પૂજ્યશ્રી સાવધાન થઈ ગયાં.. હા, તેમને સમાધિનો જ ખપ હતો.૧૬૧
હંમેશા એક જ વાંછના રાખી હતી.. આરાધનાની.. એક જ રઢ હતી સમાધિમરણની...”][૧૬]ા
Page #121
--------------------------------------------------------------------------
________________
समतासागरे
अष्टमस्तरङ्गः
२२२
સમાધિ સુલભ જ બને છે. હા, તેમણે સમાધિને
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्सुलभा यापना यत्र, मुम्बापुर्यादिकं तकम् । નનો સ 'ગુરુપવાને, પૃષ્ટવાનસરેડ િદિ ૧૬૩
भैरवयातनाभाक् स, यत्र वैद्योऽपि दुर्लभः । वरतरां गुरोनिश्रां, मन्यमानोऽत्र चाऽवसत् ।।१६४ ।।
समतासागरो गुर्वो - बचनेन प्रबोधितः । मारणान्तिककालेऽस्मिन् सज्जोऽभूदर्हतां जपे ।।१६५ ।।
મુંબઈ વગેરેમાં જ્યાં કેન્સરની સારવાર સુલભ હતી તેને ય છોડી ગુરુના ચરણોને જ વળગી રહ્યા. ll૧૬all
આ કાતિલ પીડામાં ય... જ્યાં સામાન્ય ડોકટર પણ દુર્લભ બને તેવા ગામડાંઓમાં વસ્યા.. કારણ તેમને મન સર્વસ્વ હતી.. ગુરુની નિશ્રા. ll૧૬૪TI.
ગુરુવચનથી સમતાસાગર પૂજ્યશ્રી સજ્જ થઈ ગયાં મૃત્યુનો પડછાયો દેખાતો હતો.. અરિહંતના જાપમાં લીન થઈ ગયાં.i૧૬૫ll
ઉપાશ્રય ગાજી ઉઠ્યો.. શ્રી ચતુર્વિધસંઘની નમસ્કાર મહામંત્રની ધૂનના મંગળધ્વનિથી.. II૧૬ઘી
ગુરુદેવે (પૂ.પં.ભાનુવિ.)એ હૃદયને પહાડ જેવું કઠણ કર્યું... ના.. આ માત્ર પ્રથમ શિષ્ય જ ન હતો.. વહાલસોયો નાનો ભાઈ પણ હતો.. પણ આ સ્નેહના તરંગોને controllમાં રાખી તેમને સમાધિ માટે પ્રેરણાઓ આપી.ll૧૬oll
धिष्ण्यं चतुर्विधस्यापि, सङ्घस्य ध्वनिभिर्भूतम् । रामगीतिमयं पञ्च- मङ्गलं वर्तते स्म च ।।१६६ ।।
परमप्रेरणां चादात्, कृत्वा शैलहृदं गुरुः । तां स्नेहोत्कलिकां मुञ्च-ननुजाद्यविनेयके ।।१६७।।
૧. વસતિ ૨. મોજ
Page #122
--------------------------------------------------------------------------
________________
રરર
समतासागरे
अष्टमस्तरङ्गः
२२४
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्महर्षिस्तिग्मतिग्मेषु, यातनास्वेकचित्ततः । रतोऽभूच्छ्रीनमस्कार -सूत्रस्य श्रवणे तदा ।।१६८।।
णेऽवधानस्य पृष्टे तं, क्षाम्यामीत्यादिकं गुरुः । पित्राधिकाच्च वात्सल्यात्, क्षमापना ह्यकारयत् ।।१६९ ।।
जगाद ध्यानमेकैवा-ऽरिहन्ते वत्स ! धारय । गानं निरन्तरं चाभू-'नमोऽर्हद्भ्यः ' पदस्य च ।।१७० ।।
મરણમાં પણ મેળવી. સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું.
ઘોર.. અતિઘોર.. હાય.. શબ્દો જ નથી મળતા.. પણ એ પીડામાં ય એકચિત્તે પૂજ્યશ્રી શ્રવણ કરી રહ્યા છે.. નવકારનું.ll૧૬૮
‘પદ્મવિજયજી, સાંભળો છો ને ?' તેમણે હા પાડી. ગુરૂદેવે “ખામેમિ સવ્ય જીવે..” ક્ષમાપનાની આરાધના કરાવી... પિતાથી ય અધિક નીતરતા વાત્સલ્ય સાથે...ll૧૬૯ll.
“બસ.. એક અરિહંતનું જ ધ્યાન રાખજો.. હો...” તેમના ગળે ય ડૂમો ભરાઈ ગયો... આગળ બોલી ન શક્યા..હવે અખંડ ધૂન ચાલી રહી છે.. ‘નમો અરિહંતાણં' પદની. ll૧૦થી
શ્વાસ.. હવે ખૂબ જ જોરથી ઉપડ્યો છે. નવકારનું એકધ્યાને શ્રવણ છે... અને સમાધિ નિમગ્ન એવા તેમના આત્માએ ઉર્વલોક તરફ પ્રયાણ કર્યું.II૧૦૧TI
શાસ્ત્રમાં કહ્યું છે કે આ રીતે જે પંડિત મૃત્યુથી મરે છે તે ઉત્કૃષ્ટથી ત્રીજા ભવે મોક્ષે જાય છે.ll૧૦૨ના
महामुनेर्महाश्वास - स्तदैव च व्यजृम्भत । सुसमाधिमनाः शृण्व - त्रुर्ध्वलोकं जगाम सः ।।१७१ ।।
राद्धान्ते कथितं ह्येत -देवं पण्डितमृत्युना ।
लयमवाप्यते मुक्ता -वुत्कृष्टतस्तृतीयजे ।।१७२ ।। ૧. નિશ્ચય છતે ૨. ત્રીજા ભવમાં (ત્ર = જન્મ)
Page #123
--------------------------------------------------------------------------
________________
समतासागरे
अष्टमस्तरङ्गः
२२६
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् - यं स ऐच्छत् समाप्नोत्तं, मृत्युं शालिसमाधिकम् । मोक्षेऽप्यनेन देहस्य, समाधिना खिलं जितम् ।।१७३ ।।
જાણે મોક્ષમાર્ગનું વિરામ....
ખરેખર... તેમને જેની ઝંખના હતી તે સુંદર સમાધિવાળું મૃત્યુ પામી ગયાં. છે... ક... દેહ છોડતા સુધી સમાધિમાં સુસ્થિત રહીને તેમણે સઘળું જીતી લીધું.ll૧૦૩ll
क्षामोऽपि यममाराध्य, पण्डितमरणं तथा । ध्वस्तसंसारजीवो स, आसन्नसिद्धिकोऽभवत् ।।१७४ ।।
અશક્ત શરીરે ય બે ઉત્કૃષ્ટ આરાધના... એક તો સંયમની ને બીજી પંડિતમરણની.. ખાત્મો બોલાવી દીધો સંસારનો.. આ નિકટ મોક્ષગામી મહાત્માએ.../૧૦૪ll
विराममष्टचत्वारिं -शददैराप जीवनम् । रामिव स्वं शुचिं कृत्वा, तप्त्वा पीडादवानले ।।१७५ ।।
૪૮ વર્ષના ટૂંકા ગાળામાં જ જીવનયાત્રા વિરામ પામી.. પણ હા.. તેટલા કાળમાં ય પીડાઓના દાવાનળમાં તપીને આત્માને શુદ્ધ સુવર્ણ જેવો દેદીપ્યમાન બનાવી દીધો હતો.ll૧૦પા.
मं सुरस्याप वारे च भूखनेत्रे स वत्सरे । जित्वा मृत्युं वदावेका-दश्यां श्रावणमासके ।।१७६।।
તેમનો સ્વર્ગવાસદિવસ હતો વિ.સં.૨૦૧૭, શ્રાવણ વદ ૧૧નો.. ના... આ મૃત્યુ ન હતું.. આ હતો મૃત્યુ પરનો વિજય.II૧છઠ્ઠા
૧. સુવર્ણની જેમ ૨. સમૃદ્ધિને
Page #124
--------------------------------------------------------------------------
________________
समतासागरे
अष्टमस्तरङ्गः
२२८
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्नम्या स साधकोऽन्यत्रा -ऽधिकसाधनयाऽयुनक् । शार्दूलशौर्ययुक् चान्य-स्वाधारस्तम्भसन्निभः ।।१७७।।
જિનશાસનરૂપી ગગનનો સૂર્ય
વંદનીય વિભૂતિ.. આ મહાસાધક.. અધિક સાધના માટે અન્યત્ર જતાં રહ્યા.. સ્વસાધનામાં સિંહ જેવી શૂરવીરતા જ ન હતી.. પણ અનેક સાધકોના મહાન આધારસ્તંભ પણ હતા.II૧oolI
सहायकः परो गुर्वोः, जिनशासनभूषणः । नस्तथा सूरिदेवेन, विधिनाकस्मिकं गतः ।।१७८ ।।
ગુરુદેવોએ પરમસહાયક આશ્રિતને ગુમાવ્યો.. જિનશાસને એક આભૂષણ ગુમાવ્યું.. સૂરિદેવે ય જેમની મક્તકંઠે પ્રશંસા કરી હતી.. હાય.. તેને વિધિએ અચાનક જ ઝૂંટવી લીધો./૧૦૮
गणाधिपोऽपि पञ्चाश- दधिकद्विशतर्षिपः । “તો મે લખો દસ્તી” ના સવાલમ્ T૧૭૬IT
માટે જ.. અઢીસો શ્રમણોનાં ગચ્છાધિપતિ શ્રીપ્રેમસૂરીશ્વજીનાં મુખમાંથી ગદ્ગદ સ્વરે સહજતાથી ઉદ્ગારો નીકળી પડ્યા.. “મારો જમણો હાથ ચાલ્યો ગયો.'II૧૦૯ll
न चिरात् स्वर्गवासस्य, प्रथिता पुरि तत्कथा । सूचनागोचरं सूर- वच्चरितं महात्मनाम् ।।१८०।।
તેમના સ્વર્ગવાસનાં સમાચાર ઝડપથી નગરમાં પ્રસરી ગયા.. સૂર્યની જેમ જાહેરાત નથી હોતી તેમ મહાપુરુષોના ચરિત્રને જ જાહેરાતની જરૂર નથી હોતી.II૧૮૦ના
૧. સુ + આધાર ૨. સ્તુતિ પ્રાપ્ત
Page #125
--------------------------------------------------------------------------
________________
૨૨૬
समतासागरे
अष्टमस्तरङ्गः
૨૦
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्रोऽभूत् शोकः पुरे कृत्स्ने, उदासीना जनास्तथा । कारं कारं मुनेः पूर्त, दर्शनम् नेमिरे तकम् ।।१८१।।
लेपैश्चेलेविभूष्यनं, कृत्वा स्नात्रादिकल्पकम् । स्तब्धे सो महातेजो - मयं देहं महामुनेः ।।१८२।।
मानपूर्वं निवेश्यक - शिबिकायां च सड्यपः । परमान्तिमयात्रां चा- ऽऽरेभे जयपुरस्सरम् ।।१८३।।
Tયુમ |
અકાળે અસ્ત પામ્યો. અવિસ્મરણીય બની રહેશે
આખા નગરમાં અત્યંત શોખ વ્યાપી ગયો. લોકો ઉદાસ બની ગયા.. ટોળે ટોળા આવીને તેમના પુનિતદર્શન કરી કરીને.. વંદન કરી રહ્યા હતા.II૧૮૧|ી.
પૂજ્યશ્રીનો પાવન દેહ સંઘને અર્પિત થયો. સ્નાન, વિલેપન, વસ્ત્રોથી વિભૂષિત કરાયો.. આઘાતથી સ્તબ્ધ હતો સકળસંઘ. તેજ ચમકી રહ્યું હતું તેમના દેહ ઉપર..l૧૮રા
સંઘઅગ્રણીએ આદરપૂર્વક તેમના પાર્થિવ દેહને સુંદર શિબિકામાં બેસાડ્યો... જય જય નંદા.. જય જય ભદ્દાનાં નાદો સાથે ભવ્ય સ્મશાનયાત્રા શરૂ થઈ.II૧૮૩
અઢારે વર્ણની જનતા બહુમાનથી તે સ્મશાન યાત્રામાં જોડાઈ હતી. અનેક વાજિંત્રોના નાદો ગુંજી રહ્યા હતા..ll૧૮૪ll
નગરમાં તે સ્મશાનયાત્રાથી અપૂર્વ દૃશ્ય ખડું થયું. ધૂપ, પુષ્પો, ગુલાલો આદિથી અનેરું વાતાવરણ સર્જાયું...ll૧૮૫ll
अष्टादशमिता वर्णा, युयुजिरे नृणां तदा । विशिष्टगीतयुक्तायां, यात्रायां ते कृतादराः ।।१८४ ।।
स्मशानयात्रयाऽपूर्व, दृश्यमभूत्पुरे तदा ।
रम्यैश्च धूपधूमैश्च, पुष्परङ्गादिभिस्तथा ।।१८५ ।। ૧. ઉગ્ર ૨. વિલેપન ૩. વસ્ત્રો ૪. કલ્પ = આચાર
Page #126
--------------------------------------------------------------------------
________________
समतासागरे
अष्टमस्तरङ्गः
२३२
આપનું સ્મરણ. આપશ્રીને કોટિશઃ વંદના.
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्णीभूतो मुनिदेहः स, प्राप्तोऽन्तिमपदं तथा । यस्मिन्नन्तिमसंस्कारो, निश्चितो बभूव तदा ।।१८६।।
સ્મશાન યાત્રાના ભૂષણ સમાન પૂજ્યશ્રીનો દેહ, અંતિમ સંસ્કાર જ્યાં થવાનો હતો, ત્યાં ધીમે ધીમે આવી પહોંચ્યો.ll૧૮ડ્યા
स्म कुर्वन्ति जना मङ्क्षु, महाचन्दनराशिकम् । रसंस्कारोऽस्य देहस्य, लाभधृता कृतः शुचा ।।१८७।।
જોત જોતામાં લોકોએ ચંદન કાષ્ઠનો મોટો ઢગલો કરી દીધો. લાભ લેનાર ભાગ્યશાળીએ શોક સાથે અગ્નિસંસ્કાર કર્યો.ll૧૮ળી
णाकरदक्षिणाक्षिर्यद, वत्सरात्पिहितं ह्यभूत् । यन्नेत्रमपरं चाऽपि, युग्ममुद्घाटितं ह्यभूत् ।।१८८ ।।
અને ચમત્કાર... લકવાથી જમણી આંખ ૧ વર્ષથી બંધ હતી તે અને ડાબી આંખ બંને એક સાથે ખુલી ગઈ..ll૧૮૮II
नस्य मुखे तदा हास्य-मलक्ष्यत तथा क्षणम् । मोहनस्तत्वमत्कारो, दृष्टोऽहंपूर्वकं जनैः ।।१८९ ।।
અને પૂજ્યશ્રીના મુખ પર હાસ્યનો ચમકારો દેખાયો.. આ ચમત્કાર જોવા માટે લોકોની પડા પડી થઈ ગઈ.II૧૮૯ll
नराणां च सहस्राणां प्रत्यागमत् गणस्ततः । म: किमस्मान्विसृज्यैनं जग्राहेति महाशुचा ।।१९०।।
હજારો લોકો પાછા ફર્યા. એક વાતના અત્યંત શોક સાથે... “યમરાજે આપણને છોડીને આ મહાસાધકને કેમ લઈ લીધો ?” II૧૯૦માં
૧. અગ્નિ ૨. સ્તુતિપ્રાપ્ત ૩, યમ
Page #127
--------------------------------------------------------------------------
________________
२३३
(उपजाति)
समाधिमृत्युः किल नैव मृत्युः समाधिमृत्युर्विजयोऽस्ति मृत्यौ । समाधिमृत्युं च वृणोति धन्यः
समतासागरे
१.
कल्याणबोधिर्भविता न वा सः ? ।।१९१ ।।
इति वैराग्यदेशनादक्षाचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरकल्याणबोधिगणिवर्यविरचिते
समता सागरमहाकाव्ये
पं.पद्मवि.-चरमद्विचातुर्मास - उग्रतपांसि - तीव्रातितीव्रतितिक्षा-समाधिमरण
वर्णन - नामा
।। अष्टमस्तरङ्गः ।।
१. धन्य इत्याशयः ।
अष्टमस्तरङ्गः
२३४
સમાધિમરણ... એ વાસ્તવિક રીતે મરણ જ નથી. સમાધિમરણ = મરણ પરનો વિજય.
ગુરુદેવ ! સમાધિમરણ પામીને આપ ધન્ય બની ગયા... કલ્યાણબોધિ ય ઝંખે છે એ धन्यताने... ॥१८१||
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસપ્રવરકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
સમતાસાગરમહાકાવ્યે
पं. पद्मवि. -छेला जे यातुर्मास - उग्रतपो
તીવ્રાતિતીવ્રતિતિક્ષા-સમાધિમરણ
વર્ણન-નામનો
॥ अष्टमतरंग ॥
Page #128
--------------------------------------------------------------------------
________________
समतासागरे
नवमस्तरडगा
२३६
।। नवमस्तरङ्गः ।।
॥ नवम तरंग ॥
।। अथ प्रशस्तिः ।।
|| प्रशस्ति ॥
(वसन्ततिलका) श्रीदानसूरिवरशिष्यमतल्लिका स
श्रीप्रेमसूरिभगवान् शममग्नयोगी । सिद्धान्तवारिवरवारिनिधिः पुनातु
चारित्रचन्दनसुगन्धिशरीरशाली ।।१।।
પ્રભુ વીરના ૭૫મી પાટને દીપાવનાર हानसूरिना श्रेष्ठ शिष्य.. सिद्धान्तमeler.. ચારિત્ર્યચંદનથી મહેંક મહેંક થતા દેહના ધારક... વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા અમને પાવન
रो.॥१॥
कर्माख्यशास्त्रनिपुणो ह्यनुहीरसूरिः
विश्वाद्भुतप्रवरसंयतगच्छकर्ता । स्वाध्यायसंयमतपोऽप्रतिमैकमूर्तिः
श्रीप्रेमसूरिरवताद् भवरागनागात् ।।२।।
વિજયહીરસૂરિ પછી સૌથી વિશાળ ગચ્છના તેઓ સર્જક હતાં.. કર્મશાસ્ત્રનિપુણમતિ સ્વાધ્યાય.. સંચમ.. તપની અપ્રતિમ પ્રતિમા હતા. એવા શ્રી પ્રેમસૂરિ અમારું ભવપ્રેમથી સદાય रक्षा उरले.. ||२||
तत्पट्टके भुवनभान्वभिधश्च सूरिः
श्रीवर्धमानसुतपोनिधिकीर्तिधाम । न्याये विशारद इतीह जगत्प्रसिद्धो
जातोऽतिवाक्पतिमतिर्मतिमच्छरण्यः ।।३।।
तेमनी पाटे माव्या.. वर्धमानतपोनिधि.. ન્યાયવિશારદ.. બૃહસ્પતિને ટપી જનાર બુદ્ધિના स्वामी... जुद्धिभंतीय मनुं शरा खीg... a भुपनामानुसूरीश्वर महRIN !||3||
Page #129
--------------------------------------------------------------------------
________________
२३७
तुभ्यं नमो भविकपङ्कजबोधभानो ! तुभ्यं नमो दुरितपङ्कविशोषभानो ! |
तुभ्यं नमो निबिडमोहतमोहभानो !
समता सागरे
ભાવાત્ મને મુવનમાનુપુરો ! મવન્તમ્ ||૪||
तस्याद्यशिष्य-लघुबन्धुरथाब्जबन्धु
तेजास्तपः श्रुतसमर्पणतेजसा सः । पंन्यासपद्मविजयो गणिराट् श्रियेऽस्तु क्षान्त्येकसायकविदीर्णमहोपसर्गः ।। ५ ।।
(શાર્દૂનવિીકિતમ્)
पद्मो ज्ञानमहाम्बुधिर्मुनिजनाः, पद्मं गुरुं मेनिरे पद्मेन गुरुसेवनाऽपि चरिता, पद्माय तोषो गुरोः । पद्मात्संयमभृद्गणोऽस्ति च महान्, पद्मस्य घोरं तपः પદ્મ ધૈર્યસમાધિસંયમનુળા, શ્રીપદ્મ ! પાયા ભવત્ ।।૬।।
नवमस्तरङ्गः
२३८
ભવ્યજીવોરૂપી કમળોને વિકસાવવામાં ભાનુ... પાપરૂપી પંકને શોષવામાં ય ભાનુ ને ઘનઘોર મોહતિમિરને હણવામાં ય ભાનુ એવા હે ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા ! આપને નમસ્કાર થાઓ. હું આપને ભાવથી ભજું છું.
॥૪॥
તેમના આધ શિષ્ય અને લઘુબંધુ... તપ, શ્રુત અને સમર્પણના તેજથી સૂર્ય જેવા તેજસ્વી... સહનશીલતારૂપી તીરથી કેન્સર જેવા મહોપસર્ગ પર વિજય મેળવનારા એવા પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્ય ! આપશ્રી (મોક્ષરૂપી) લક્ષ્મી માટે હોજો... ||૫||
જ્ઞાનસાગર.. મુનિવર માન્ય... ગુરુભક્ત.... ગુરુને પ્રસન્ન કરનાર સંયમીગણ- સર્જક... ઘોર તપસ્વી.. ઘીરતા, સમાધિ, સંયમના સ્વામિ... ગુરુદેવ ! ખરેખર આપ ભવસાગર
તરી ગયાં... અમને ય તારશો ને? ||||
Page #130
--------------------------------------------------------------------------
________________
२३९
(વસતિના)
गच्छाधिनाथपदभृज्जयघोषसूरिः पुण्येन पुण्यनिलयो जयतीह चोच्चैः । सर्वाधिकश्रमणसार्थपतिर्मतीश:
पाता चतुःशतमितर्षिगणस्य शस्यः । । ७ ।। साक्षाज्जिनागमनिधिः प्रथितो यतोऽस्ति
सिद्धान्तसूर्य इति यो जगतीतलेऽस्मिन् । साम्राज्य उन्मथितदोषरिपौ यदीये
प्राप्तः समाप्तिमिह चैष मम प्रबन्धः ॥ १८ ॥
वैराग्यवाग्विजितविश्वविलासवारः
अर्हन्मयास्वनितशोणितलब्धसारः
समता सागरे
वात्सल्यवारिपरिसिञ्चितसङ्घवारः ।
श्रीहेमचन्द्रगुरुराट् शमभिन्नमारः ||९||
सबुद्धिनीरधिविबोधनबद्धकक्ष ।
वैराग्यदेशनविधी परिपूर्णदक्ष ! सीमन्धरप्रभुपदोर्वरभक्त ! रक्ष
૧. અનીતિ શેપ |
શ્રીદેમચન્દ્રગુરુરાજ્ ! નામોક્ષનક્ષ !||9૦||
नवमस्तरङ्गः
२४०
સર્વાધિક શ્રમણોના ગણનાં અધિપતિ, ચારસો સાધુઓના પ્રશસ્ય પાલનકર્તા, મતિમંત, પુણ્યનિલય એવા ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિજી અહીં પુણ્ય વડે અત્યંત જયવંતા વર્તે છે.Ill
જેઓશ્રી સાક્ષાત્ જિનાગમનિધિ છે. તેથી જગતમાં ‘સિદ્ધાન્તદિવાકર' તરીકે પ્રસિદ્ધ છે. દોષરૂપી શત્રુઓનો નાશ કરનાર એવા જેમના સામ્રાજ્યમાં આ મારો પ્રબંધ અહીં પૂર્ણતાને
પામ્યો છે.મા
વિરાગની વાણીથી વિશ્વના વિલાસોના વિજયી, વાત્સલ્યજળથી સમગ્ર સંઘને અભિષેક કરનારા, અરિહંતમય બની ગયેલ હૃદય ને લોહીના બુંદ બુંદથી જીવનનો સાર મેળવી લેનારા, પ્રશમથી કામાદિને હણનારા એવા ગુરુદેવ શ્રીહેમચંદ્રસૂરિ
છે.ાલા
વિશ્વની સદ્ગુદ્ધિરૂપ સાગરના પ્રબોધ માટે સજ્જ બન્યો છે આ ચંદ્ર.. વૈરાગ્યદેશનાદક્ષ.. શ્રી સીમંધરજિનના ચરણોના અનુપમ ઉપાસક સમગ્ર જગતના મોક્ષની ખેવના કરનારા ગુરુદેવશ્રી હેમચંદ્રસૂરિ.. આપ તારણહાર હોજો.||૧૦||
Page #131
--------------------------------------------------------------------------
________________
२४१
(રૂન્દ્રવન્ના)
एतद्गुरुप्राप्तचरित्रसद्मा चैतद्गुरुप्राप्तविचित्रप्रज्ञः एतद्गुरूणां पदपद्मभृङगः
समता सागरे
ત્યાળવોધિઃ તવાનું ચરિત્રમ્ ||૧૧||
(અનુષ્ટુપ્)
खारिखयुगले वर्षे, पिण्डवाडापुरे मया । ગુરુપાપ્રમાવેન, રચિતં ચરિત ધ્રુવઃ ।।૧૨।।
अल्पाख्यानकृतागाश्चा- ऽस्म्यनल्पगुणशालिनः । તસ્મૈ ચોત્સૂત્રમાપાયે, મિથ્યા મે દુષ્કૃત મવેત્ ।।૧૩||
शुध्यतां मे क्षतिश्चात्र कृतकृपैः सुकोविदैः । सावृतेः सूक्ष्मबुद्धेः सा मादृशस्य न किं पुनः ? । । १४ ।
नवमस्तरङ्गः
२४२
આ છે બેજોડ ગુરુદેવોની બેજોડ પરંપરા... આ ગુરુદેવોની કૃપાથી ચારિત્રની પ્રાપ્તિ થઈ... આ ગુરુદેવોની કૃપાથી કંઈક પ્રજ્ઞાની ય પ્રાપ્તિ થઈ.. અને આ ગુરુદેવોના ચરણકમળના ચંચરીક (ભ્રમર).. કલ્યાણબોધિ (પં.કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય)એ આ ચરિત્રની રચના કરી.||૧૧||
જડબુદ્ધિ એવા મારાથી આ રચના થઈ... આ પ્રભાવ છે માત્ર ગુરુકૃપાનો... રચના સંપૂર્ણ થઈ વિ.સં.૨૦૬૦ પિંડવાડા, (પૂજ્યશ્રીની સ્વર્ગવાસભૂમિ) રાજસ્થાન [૧૨]
અનલ્પ ગુણોના સ્વામિના આ ચરિત્રમાં
અલ્પોક્તિથી કરેલ અપરાધ માટે અને જો કાંઈ
ઉત્સૂત્ર ભાષણ થયું હોય તો તેના માટે મિચ્છા મિ દુક્કડમ્ ॥૧૩॥
છદ્મસ્થ એવા સૂક્ષ્મબુદ્ધિની પણ ક્ષતિ થાય
તે સુસંભવિત છે. તો પછી મારા જેવા મંદબુદ્ધિની તો થાય જ ને ? કૃપા કરીને વિદ્વદ્ધર્યો મારી ક્ષતિનું શોધન કરે.।।૧૪
Page #132
--------------------------------------------------------------------------
________________
२४३
समतासागरे
नवमस्तराः
२४४
(શાર્દૂનવિદીકિતમ) क्षान्त्यातिक्षमविश्वजैत्रसहनः, श्रेष्ठस्तितिक्षाधरो रुग्वातैरपि कम्पशून्यहृदयो, साम्याम्बुधौ चन्द्रमाः । तिग्मातिप्रकरव्यथाविलवपु-र्न त्यक्तवान् धीरतां सक्तस्त्यागमहातपोजपगुणे, वीरः परार्थेऽवतात् ।।१५।।
ક્ષમા (પૃથ્વી)ની ક્ષમાને જીતી લેનારી ક્ષમા.. વિશ્વને ટપી જનાર સહનશક્તિ... તીવ તિતિક્ષાના સ્વામી.. રોગોનાં પહાડો તૂટી પડે છતાં ય અડોલતા.. સમતાના સાગરને ઉલ્લાસતા ચંદ્ર સમા ઓ સાધક ! તીવાતિતીવ પીડામાં ય આપે ધૈર્ય ન છોડ્યું.. આપ લંપટ તો હતા પણ ઉગ્ર તપ ત્યાગ ને જાપ-ધ્યાનમાં... ઓ પરાઈવીર મહર્ષિ ! આપ તારણહાર બનજો.II૧૫ll
જગતમાં... કોઈ ઉગ્ર તપાવી છે.. કોક બુદ્ધિમાન છે... કોઈ ત્યાગી છે... કોઈ સમર્પિત છે... કોઈ વિનીત છે... કોઈ શિષ્યહિતમાં રત છે, તો કોઈ જિનભક્તિમાં.. પણ.. પંન્યાસપ્રવર પદ્મવિજયજી ગણિવર્ય એટલે સર્વગુણસંપન્ન અને સર્વશ્રેષ્ઠ.. કોટિ કોટિ વંદના તે મહાસાધકને... III
(શાર્દૂત્વવાદિતમ) केचित्तीव्रतपोरतास्त्रिभुवने, केचिद्महाधीयुताः केचित्त्यागगुणास्समर्पणभृतः, केचिद्विनीतास्तथा । केचिच्छिष्यहिते रता जिनवरे, भक्त्या सजू केचन पंन्यासप्रवरं तु पद्मगणिनं, वन्दे गुणैः संवृतम् ।।१६।।
(વિયોનિની) समतावरसागरोऽवतात्
भवभीतेरभयः क्षमानिधिः । अपि केन्सररोगपीडितो
न कदाचित्कृतवान्नधीरताम् ।।१७।।
કેન્સરની કાતિલ.. કારમી પીડામાં કદી અધીરતા દેખાડી નથી...ઓ નિર્ભય સાધક !... ઓ સહનશીલતાના ભંડાર... ઓ સમતાસાગર ગુરુદેવ ! આપ અમારા ભવના ભયને ભાંગશો ને ?IIII.
Page #133
--------------------------------------------------------------------------
________________
समतासागरे
नवमस्तराः
२४६
(વિયોજિની). गुरुदक्षिणहस्तसन्निभः
__सहदीक्षेऽपि गुरौ समर्पितः विनयकविदस्मदीयकां
नयतात् स्वैरमनोदशां दृढां ।।१८।।
(વસન્નતનવા) पूज्यैः स्वपूज्यचरितं रचितं सुभक्त्या
नेत्रोदवाहकवरं हृदयंगमं च । तत्प्रेरणापदकृपां समवाप्य तस्मात्
कल्याणबोधिरचितं त्विदमस्ति काव्यम् ।।१९।।
ગુરુદેવ !... આપ સૂરિ પ્રેમનાં Right hand હતા. સહદીક્ષિત ગુરુ માટે ય આપને ઉછળતો સમર્પિતભાવ હતો... ઓ વિનયમાં Master ગુરુદેવ !... આપ અમારી દૃઢ થઈ ગયેલી સ્વચ્છેદવૃત્તિને દૂર કરી દો.ll૧૮II
પૂજ્ય ગુરુદેવે (શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીએ) વગુરુદેવનું અસ્ત્રિ (‘સાત્વિકતાનો તેજ સિતારો') ભક્તિભાવે લખ્યું... હૃદયંગમ છે આ ચરિત્ર... પાને પાને અનરાધાર વરસે છે અશ્રુઓ. ગુરુદેવની પ્રેરણા મળી... ના.. બલ્લે જાણે કૃપા જ મળી, ને કલ્યાણબોધિએ તે ચરિત્રના આધારે આ કાવ્ય રચ્યું..ll૧૯ll
નથી તો હું કવિ... કે નથી મારામાં વિશિષ્ટ બુદ્ધિ.. કેવું નસીબ ! તે મહાસાધકના દર્શન પણ ન પામ્યો. ગુરુદેવે જે પ્રકૃષ્ટ ભક્તિભાવોથી ચરિત્ર રચ્યું છે તેનો અંશ પણ મારામાં નથી.. ઓહ.. કશું નથી... પણ.. છતાં ય હું કૃતાર્થ છું... તે સાધક પરના ગુણાનુરાગથી...ll૨૦HIL
नाऽहं कविन च ममास्ति विशिष्टबुद्धि
स्तद्दर्शनेन रहितोऽस्मि कुभाग्ययोगात् । पूज्यप्रभक्तिभरबिन्दुरहो ! न किन्तु
તત્સાધવે નમુદ્દાડમિ વૃતાર્થનન્મા ર૦||
૧. ટ્રમ્ = બહાનું
Page #134
--------------------------------------------------------------------------
________________
૨૪
समतासागरे
नवमस्तराः
२४८
(વસર્જાતા ) आपञ्चमारमपि ते सुसमाधिकीर्तिः
त्यागः समर्पणयशश्च तपश्च घोरम् । मन्ये भविष्यति महान्नवलम्बनं च
ह्यस्मादृशां विगतसत्त्वनृणां सदाऽपि ।।२१।।
ગુરુદેવ ! આપની સમાધિ... ત્યાગ... સમર્પણ.. એ ઘોર તપ.. ખરેખર, અમારા જેવા સત્ત્વહીન જીવો માટે પાંચમા આરાના અંત સુધી એક મહાન આલંબન બની રહેશે.. એમ મને લાગે છે.૨ll
जाने गुरो ! त्वमसि दिव्यसुखैकभोक्ता
आसन्नसिद्धिपुरुषो ननु मोक्षगन्ता । संसारदीर्घपथिकस्य मुधाऽस्ति वाञ्छा
त्वदर्शनस्य मम हीक्षुलतान्तकल्पा ।।२२।।
ગુરુદેવ ! હું જાણું છું.. અત્યારે આપ સ્વર્ગમાં બિરાજમાન છો... wait કરી રહ્યા છો મોક્ષ માટે.. આસન્નસિદ્ધિક આત્મા છો... બસ, ટૂંક સમયમાં આપના ઈષ્ટ સ્થળે પહોંચી જશો.. હું તો સંસારના રઝળપાટે ચઢનારો જીવ.. આપના દર્શનની મારી ઈચ્છા... ઈસુપુષ્પ જેવી નિષ્ફળ જ લાગે છે.llરશા
मन्ये त्रपास्पदमहं भुवने निजं ते
शिष्याभिधां विदधतं गुणलेशहीनम् । शब्दातीताद् गुणमहाम्बुनिधेर्गुरो ! ते
काळे लवं द्रमकवत् कृपया ददस्व ।।२३।।
ઓ ગુરુદેવ ! દુનિયામાં આપના શિષ્ય તરીકે કહેવડાવવામાં ય મારી જાત લજ્જાસ્પદ લાગે છે... ક્યાં આપ.. ક્યાં... હું... ઓ. શબ્દાતીત ગુણોના મહાસાગર ! ભિખારી થઈને આપની પાસે યાચના કરું છું ગુણના એક ટીપાની. કૃપા કરીને આપશો ને ?li૨૩il.
૧. નતાનમ્ = પુષ્પ
Page #135
--------------------------------------------------------------------------
________________
समतासागरे
नवमस्तरङ्गः
२५०
(વસન્તુતિના) आराधना कथयितुं न मयाऽस्ति शक्या
नैको गुणोऽपि सकलो लिखितोऽस्ति चात्र । अज्ञोऽस्मि कूपनिलयो बत दर्दुरो हा !
बालोऽस्मि चास्मि मतिमोहविडम्बितश्च ।।२४।।
આપનું ચરિત્ર તો લખ્યું.. પણ અન્યાય.. નથી તો આપની સંપૂર્ણ આરાધના લખી શક્યો કે નથી તો આપના એકાદ ગુણને ય વર્ણવી શક્યો. ગુરુદેવ ! જાણે કૂવામાં રહેતો દેડકો... એવો હું સાવ અજ્ઞાની છું... ખરેખર... કેવી બાલિશતા.. મતિમોહની વિડંબના...!ll૨૪ll
वाचस्पतिर्यदि वचःप्रथने यतेत श्रोता भवेदविचलो यदि वासवश्च । पारं न तौ तव गुणस्य हि चाप्नुयाताम् कोऽहं प्रगल्भकवरोऽस्मि गुरो ! वराकः ? ||२५ ।।
પણ ના... આપના ગુણો તો કેવા છે? કદાચ વાચસ્પતિ સ્વયં તેનું વર્ણન કરવા બેસે.. અને અડોલ શ્રોતા ઈન્દ્ર પણ કદાચ પલાંઠી વાળીને બેસી જાય. છતાં ય.. ઓ ગુરુદેવ! તેઓ તમારા ગુણોનો પાર ન પામી શકે.. તો પછી હું તો સાવ રાંક.. શું ભાષણ કરી શકું ? રિપII
ગુરુદેવ... થાકી ગઈ છે મારી સીમિત શક્તિ... પણ આપના ગુણો... અપાર, અનંત.. કોઈ છેડો જ દેખાતો નથી... ઓ અપરિમાણ ગુણોના સ્વામિ ગુરુદેવ ! મારા જેવા જડબુદ્ધિઓને અગમ્ય નાથ આપને કોટિ કોટિ વંદના...l૨૬ાા
(કુતવર્નાન્વિતમ્) मम तु शक्तिरुपैति परिक्षयम् ___ न च गुणास्तव यान्ति गुरो ! क्षयम् । अपरिमाणगुणोऽसि नमोऽस्तु ते
जडधियामविगम्य ! नमोऽस्तु ते ।।२६।।
Page #136
--------------------------------------------------------------------------
________________
૨૬
समतासागरे
नवमस्तरङ्गः
२५२
(વસન્નતના) स्वर्गादपीश ! कुरु दिव्यकृपानिधिस्त्वम् प्रत्यग्रपुष्करघनोऽत्र कृपैकवृष्टिम् । संसारतापविततिः शमयानिशं नः कल्याणबोधिचरमार्थनमेव चैतद् ।।२७।।
ઓ ગુરુદેવ ! આપ ભલે સ્વર્ગમાં ગયાં.. પણ ત્યાંથી ય નૂતન પુષ્કરાવર્ત મેઘ બનીને આપની દિવ્યકૃપાને વરસાવતા રહેજો.. ઓ કૃપાનિધિ ! સંસારના સંતાપોને આપની કૃપાવૃષ્ટિથી શમાવતા રહેજો.. બસ... કલ્યાણબોધિની આનાથી વધુ કોઈ પ્રાર્થના નથી.IlRoll
इति वैराग्यदेशनादक्षाचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरकल्याणबोधिगणिवर्यविरचिते
समतासागरमहाकाव्ये
प्रशस्तिनाम नवमस्तरङ्गः ।।
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસપ્રવરકલ્યાણબોધિગણિવર્યવિરચિત
સમતાસાગરમહાકાવ્ય
પ્રશસ્તિ-નામ નવમ તરંગ
Page #137
--------------------------------------------------------------------------
________________
૨૨
समतासागरे
परिशिष्ट-१
પરિશિષ્ટ-૧
परिशिष्ट-१
// ગુIIનુવા:// (सिद्धान्तमहोदधि - श्रीमद्विजयप्रेमसूरीश्वराः)
“संयमिनः संयमसहायस्य च वियोगेन दुःखं तु भवेदेव, किन्तु तदधिक आनन्दस्तत्सुन्दराराधनाया अस्ति । तेन संयमजीवनस्य विशुद्धपालनं तु कृतं, चरमसमयं यावदद्वितीयसमर्पणभावोऽपि धारितः । विषमरोगस्थितावपि मासक्षपणादि कृतम् । इदृश्यां स्थिताविदृशः साधको दुर्लभः ।"
|| ગુણાનુવાદ II સિદ્ધાન્ત મહોદધિ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી
“સંયમી અને સંયમમાં સહાય કરનારના વિયોગથી દુઃખ તો થાય જ, પણ તેનાથી ય અધિક આનંદ તેમની સુંદર આરાધનાનો છે. તેમણે સંયમજીવનનું વિશુદ્ધ પાલન તો કર્યું અંતસમય સુધી અજોડ સમર્પણભાવ પણ રાખ્યો. વિષમ રોગની સ્થિતિમાં પણ માસક્ષમણાદિ કર્યું. આવી સ્થિતિમાં આવા સાધક દુર્લભ છે.”
( સંચમેકનિષ્ઠ પંન્યાસહેમન્તવિજયગણિવર્ય
((વિજય હીરસૂરીશ્વરજી)).
(संयमैकनिष्ठ-पंन्यासहेमन्तविजयगणिवर्याः)
((વિનયદીરસૂરીશ્વરા)) “तन्मुख्यगुण आज्ञाप्रधानता, तन्मुख्यप्रवृत्ति गुर्वाज्ञाप्राधान्यतः संयमपालनकरणं तत्कारणं चासीत्।"
“તેમનો મુખ્ય ગુણ આજ્ઞાપ્રધાનતા હતો અને તેમની મુખ્ય પ્રવૃત્તિ - ગુર્વાજ્ઞાની પ્રધાનતાથી સંયમનું પાલન કરવું અને કરાવવું - તે હતી.”
Page #138
--------------------------------------------------------------------------
________________
२५५
समतासागरे
न्यायविशारद-पंन्यासभानुविजयगणिवर्याः ((વિનયમુવનભાનુસૂરીશ્વરા))
आशैशवसहचरसहोदरोऽपि मदधिकविरागवान्,
यौवनेऽपि तीव्रसंवेगोऽभूत् । सहदीक्षित आसीत्, परन्तु यावज्जीवनं तस्य य: समर्पणभाव: स जगद्दुर्लभः । तत्कृतस्य प्राज्यस्य नामस्तवसूत्रजपस्य प्रभावात् 'समाहिवरमुत्तमं दितु इति प्रार्थनायाः फलरूपां समाधिमाप्य तज्जीवनं धन्यमभूत् ।”
अध्यात्मयोगयः पंन्यासभद्रंकरविजयगणिवर्याः
“ तदुच्चकोटेराराधनायाः रहस्यमासीत् तद्विनयगुणः । तत्सर्वसिद्धिबीजमभूद् गुरुचरणे कृतं सर्वसमर्पणम् ।
उत्तमजातिकुलयोर्जन्म - उत्तमगुरुसेवा, सदा स्वाધ્યાયોપદ્યુહતા, નિવિાર તાä, પ્રમુમત્તિ:, સંવેો, निर्वेदो, भवभीतरित्यादिकं पुण्यानुबन्धिपुण्यप्राप्यं प्राप्य तेन लघुवयसि अपि- अपूर्वमात्मकार्यं कृतं कारितं च ।
परिशिष्ट-१
२५६
ન્યાયવિશારદ પંન્યાસ ભાનુવિજય ગણિવર્ય (વિજયભુવનભાનુસૂરીશ્વરજી)
બાળપણથી સાથે જ રહેલા સગા ભાઈ હોવા
છતાં ય તેમનો વૈરાગ્ય મારાથી અધિક હતો. યૌવનમાં પણ તીવ્ર વૈરાગ્યવાળા હતાં. અમારી દીક્ષા સાથે જ થઈ, પણ જીવનભર તેમનો જે સમર્પણભાવ હતો તેનો જગતમાં જોટો મળવો દુર્લભ છે. તેઓ લોગસ્સનો જાપ ખૂબ કરતા. તેના પ્રભાવે ‘સમાહિવરમુત્તમં દિંતુ' આ પ્રાર્થનાના ફળરૂપ સમાધિને પામીને તેમનું જીવન ધન્ય થઈ ગયું.”
અધ્યાત્મયોગી પંન્યાસભદ્રંકરવિજયગણિવર્ય “તેમની ઉચ્ચકોટિની આરાધનાનું રહસ્ય તેમનો વિનયગુણ હતો. ગુરૂચરણે કરેલ સર્વ સમર્પણ એ તેમની સર્વસિદ્ધિઓનું બીજ હતું.
ઉત્તમ જાતિ-કુળમાં જન્મ, ઉત્તમ ગુરૂસેવા, સદા સ્વાધ્યાયમાં ઉપયુક્તતા, નિર્વિકાર તારુણ્ય, પ્રભુભક્તિ, સંવેગ, નિર્વેદ, ભવનો ભય વગેરે પુણ્યાનુબંધિ પુણ્યથી મળે છે. તે સર્વ પામીને
Page #139
--------------------------------------------------------------------------
________________
२५७
समतासागरे
परिशिष्ट-१
२५८
तत्पण्डितमरणं त्वतीव स्पृहणीयम्।"
(मुनिवर्यश्रीहेमचन्द्रविजया) ((વરાધેશનાક્ષવિનયદેવસૂરીશ્વરા))
“श्रीपूज्यस्य महत्यां रुचिरायां च साधनायां पूर्वभवाराधनायास्तु कारणत्वं स्यादेव किन्त्वस्मिन्नपि भवे गुरुद्वितयं प्रति यो समर्पणभावोऽभूत्, तस्यैव मुख्यकारणत्वं प्रतिभासते । सुदुष्करं खलु समर्पणं, किन्तु तदेव सर्वगुणमूलं, येन स्यूतोऽभूत् श्रीपूज्यस्य प्रत्येकात्मप्रदेशः।
તેમણે નાની વયમાં પણ અપૂર્વ આત્મકાર્ય કર્યું અને કરાવ્યું. તેમનું પંડિતમરણ તો અત્યંત સ્પૃહણીય છે.”
| મુનિવર્યશ્રી હેમચન્દ્રવિજયજી) (વૈરાગ્યદેશનાદક્ષ વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી))
“પૂજ્યશ્રીની મહાન અને સુંદર સાધનામાં પૂર્વભવની આરાધનાનું કારણ તો હશે જ, પણ આ ભવમાં પણ બંને ગુરૂવરો પ્રત્યે તેમનો જે સમર્પણભાવ હતો, તે જ મુખ્ય કારણ લાગે. છે. ખરેખર, સમર્પણ ખૂબ દુષ્કર છે, પણ તે જ સર્વગુણોનું મૂળ છે. પૂજ્યશ્રીનો પ્રત્યેક આત્મપ્રદેશ સમર્પણથી પરોવાઈ ગયો હતો.
સમર્પણના બળથી જ તેમણે સાધના કરી, કરાવી, પૂર્વમહર્ષિઓનું દૃષ્ટાન્ત પુરું પાડ્યું, બીજાઓને આલંબનભૂત જીવન વીતાવીને આપણી વચ્ચેથી ચાલ્યા ગયા.
પણ એવા સંસ્મરણો મુક્તા ગયા કે જે અવિસ્મરણીય છે. હવે તો તેમની ઈચ્છા મુજબ જીવન જીવવાનો યત્ન કરીએ એ જ આપણી એમને સાચી શ્રદ્ધાંજલિ છે.”
तबलेनैव साधना कृता, कारिता, पूर्वमहर्षीणां निदर्शनं निदर्शितं, परेभ्य आलम्बनभूतं जीवन व्यतीत्य अस्मन्मध्याद् गतः।
परन्तु तादृशानि संस्मरणानि दत्तानि यान्यविस्मरणीयानि । अधुना तु तदिच्छानुसारिजीवनयत्नः स एवास्माकं सत्यश्रद्धाञ्जलिरस्मै।"
Page #140
--------------------------------------------------------------------------
________________
२५९
समतासागरे
पू. पंन्यास - श्री भद्रंकरविजयगणिवराः संघस्थविरश्रीभद्रंकरसूरीश्वराः)
“મનુષ્યો ગાયત, નીતિ, પ્રિયતે હૈં પરન્તુ यो देवगुरुभक्तयाऽन्येभ्यो मार्गदर्शकं जीवनं जीवति तस्यैव जीवनं स्वपरोपासकं, चिरं तस्य स्मरणवन्दनादि कृत्वाऽन्येऽपि जीवा आराधका भवन्ति ।
सिद्धं चैतत् पंन्यासश्रीपद्मविजयगणिना गुरु भक्तिप्राप्तफलेन साधकबोधप्रदं साधनाप्रेरणादायि चास्य जीवनं बभूव ।
साधुवेषस्वीकारः साधुतादीप्तिकरणं चैतदुभयं भिन्नमस्ति । तस्योद्देशः साधुतादीप्तिकरणस्याऽभूत् । कदाचित् कश्चित् सत्त्वपुण्ययोरभावेनैव गुरुपुण्योपजीवकस्स्यात्, किन्तु न स तादृशोऽभूत्, गृहस्थजीवने सुखी बभूव, तथा संयमजीवनेऽप्यसी त्यागवैराग्यपुण्यबलेन स्वतन्त्रजीवने समर्थ आसीत्, परन्तु तद्धयेयं आत्मशुद्धिस्तदर्थं गुरुकृपाप्रापणं चासीत्, न तु जीवनमात्रम् । सर्वात्मनाऽस्मिन् यतित्वाऽसावधिकाधिक
परिशिष्ट-१
પૂ.પંન્યાસશ્રી ભદ્રંકરવિજયગણિવર (સંઘસ્થવિર શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી)
२६०
“મનુષ્ય જન્મે છે, જીવે છે અને મરે છે. પણ જે દેવગુરૂભક્તિથી અન્યોને માર્ગદર્શક જીવન જીવે છે. તેનું જ જીવન સ્વ-પર-ઉપાસક બને છે. ચિરકાળ સુધી તેમના સ્મરણ, વંદનાદિ કરીને અન્ય જીવો પણ આરાધક બને છે.
ગુરૂભક્તિનું ફળ પ્રાપ્ત કરીને પંન્યાસશ્રી પદ્મવિજયજીગણિવરે આ સિદ્ધ કર્યું છે. તેમનું જીવન સાધકને બોધ આપનારું અને સાધનાની પ્રેરણા આપનારું હતું.
સાધુવેષ સ્વીકારવો અને સાધુતા પ્રગટાવવી એ બંને ભિન્ન વસ્તુ છે. તેમનો ઉદ્દેશ સાધુતા પ્રગટાવવાનો હતો. કદાચ કોઈક સત્ત્વ અને પુણ્યના અભાવે ગુરૂના પુણ્ય પર નિર્વાહ કરે, પણ તે તેવા ન હતાં. તેઓ ગૃહસ્થ જીવનમાં સુખી હતા તેમ સંયમજીવનમાં પણ તેઓ ત્યાગ, વૈરાગ્ય અને પુણ્યના બળે સ્વતન્ત્ર જીવવા સમર્થ હતા.
પણ તેમનું ધ્યેય માત્ર જીવવાનું જ ન હતું,
Page #141
--------------------------------------------------------------------------
________________
२६१
समतासागरे
गुरुकृपापात्रमभूत् । गुरुकृपा नाम कल्पलता । तन्मधुरफलं तु य आस्वादयेत् स एव ज्ञातुं क्षमः । तन्मरणं त्वद्भुतमभिलषणीयं च । इदृशो गुरुशिष्ययोग इदृशी च साधना बहुजन्मसाधनाबलत एव मिलेत् । भूयादस्यासमसाधनाऽन्येभ्योऽपि प्रेरणादायिनी સ્વ-પરજ્યાની વા”
परिशिष्ट-१
२६२
પણ આત્મશુદ્ધિ અને તે માટે ગુરૂકૃપા પ્રાપ્ત કરવાનું હતું. તેમાં સર્વાત્મના પ્રયત્ન કરીને તેઓ અધિકાધિક ગુરૂકૃપાના પાત્ર થયા. ગુરૂકૃપા એટલે કલ્પલતા તેના મધુર ફળને તો જે ચાખે, તે જ માણી શકે. તેમનું મરણ અદ્ભુત અને અભિલષનીય હતું. આવો ગુરૂશિષ્યયોગ અને આવી સાધના ઘણા જન્મોની સાધનાથી જ મળી શકે. તેમની અપ્રતિમ સાધના અન્યોને પણ પ્રેરણાદાયી અને સ્વપરકલ્યાણ કરનારી બની રહો."
Page #142
--------------------------------------------------------------------------
________________
२६३
समता सागरे
परिशिष्ट-२
|| સાદ્યાક્ષરમવક્ષિપ્તરિતમ્ || || ઞથ પ્રથમસ્તરાઃ || समता सागर-पन्यासश्री पद्मविजयजीगणिवरचरितमथ प्रारभे । प्रेमसूरि-प्रतिबोधितोऽग्रजसहदीक्षित - भानुविजयशैक्षस्तयोरतिकृपापात्रमभवद्-अनुपमविनयवैयावृत्यपरोऽभवद्-इत्यमन्यत - 'गुरौ मानुष इति धियो विधाता नरकं व्रजेद्' - अनिशमनुपालितमेतद् अस्तु शं (अनुस्वारानुसन्धानायाग्रेऽनुसन्धेयम्)
|| ઞથ દ્વિતીયસ્તરો: || 'ग्लानसेवा प्रभुसेवा' मंत्रवदिति साधितं, तदनु
परमज्ञानसाधना कृता । प्रायः सकलागमप्रकर-व्याकरणन्याय-प्रकरणादिषु निपुणता प्रापिता गुरुकृपया । ज्ञानदानेन परोपकारोऽपि कृतो, ज्ञानदान स्नेहदानैरपि गुरुभारोऽपनीतो, -ऽप्रतिमतपस्त्यागविराग-निःस्पृहताप्रतिमाऽऽसीद्-अतिसरलहृदे नमो नमः ।
परिशिष्ट-२
પરિશિષ્ટ-૨
२६४
II આધાક્ષરમય સંક્ષિપ્તચરિત-અનુવાદ || II અથ પ્રથમ તરંગ II સમતાસાગર પંન્યાસશ્રી પદ્મવિજયજી ગણિવર્યનું ચરિત શરૂ કરું છું. પ્રેમસૂરિ વડે પ્રતિબોધિત થયા. સહદીક્ષિત મોટાભાઈ એવા ભાનુવિજયજીના શિષ્ય, તે બંનેના અતિ કૃપાપાત્ર થયા. અનુપમ વિનય-વૈયાવચ્ચમાં તત્પર થયા. તેઓ એવું માનતા કે, ‘ગુરૂમાં મનુષ્યની બુદ્ધિ કરનાર નરકમાં જાય છે.' હંમેશા તે રીતે વર્ચ્યા. કલ્યાણ થાઓ.
॥ અથ દ્વિતીય તરંગ II *ગ્લાનસેવા તે પ્રભુસેવા' આ વાત મંત્રની જેમ સાધી. તે પછી પરમ જ્ઞાનસાધના કરી. પ્રાયઃ બધા જ આગમોનો સમૂહ, વ્યાકરણ, ન્યાય, પ્રકરણાદિમાં ગુરૂકૃપાથી નિપુણતા પામ્યા. જ્ઞાનદાનથી પરોપકાર પણ કર્યો. જ્ઞાનદાન અને સ્નેહદાનથી ગુરૂની ચિંતા દૂર કરી બેજોડ એવા તપ, ત્યાગ, વિરાગ, નિઃસ્પૃહતાની પ્રતિમાસ્વરૂપ હતા. અતિસરળ હૃદયના સ્વામિને નમસ્કાર થાઓ.
Page #143
--------------------------------------------------------------------------
________________
समतासागरे
परिशिष्ट-२
|| સથ તૃતીયસ્તર: || 'समाधिरित्यखिलपरिस्थितिषु समता' तदनेन स्फुटीकृतं, शालिशीलशोभित आसीद्, अनिशमेव परोपकाररतोऽभूद्-अन्यसमाधि-श्रावकोपकार-साधुताधाताऽऽसीद्- अस्मै संघसेवकाय स्वस्ति ।
I અથ તૃતીય તરંગ || ‘સમાધિ = બધી પરિસ્થિઓમાં સમતા.” તે તેમણે સ્પષ્ટ કર્યું. સુંદર શીલથી શોભતા હતા. હંમેશા પરોપકારમાં રત રહેતા. બીજાની સમાધિ-શ્રાવકોપકાર અને સંયમના સર્જક હતા. આ સંઘસેવકનું કલ્યાણ થાઓ.
| લવ ચતુર્થસ્વર: || प्रवचनमातापालन-क्रियासु प्रमादहीनोऽभूद् - अनीहयाऽपि पूज्याज्ञया विनेयस्वामि - पदधरोऽभूद् - अतिनरे नमोऽस्तु ।
I અથ ચતુર્થ તરંગ | પ્રવચનમાતાપાલન અને ક્રિયાઓમાં પ્રમાદરહિત હતાં. અનિચ્છાએ પણ ગુજ્ઞાથી શિષ્યો અને પદવીનાં ધારક થયાં. આ મહામાનવને વંદના.
|| થ |શ્વમસ્તર : || विधिवशाद् उग्ररोगागमोऽभूद् अतिपीडायामपि गुरुपादमूलेऽवसद्, अनीहः प्रतिकाराय तितिक्षापरोऽभूद्, अतुलविश्वासधरो गुरुषु न कुध्यानभागभूद्, अनिशमेव स्वपरोपकारको बभूव ।
I અથ પંચમ તરંગ | વિધિવશાત્ ઉગ્ર રોગ (કેન્સર) આવ્યો. ખૂબ પીડામાં પણ ગુરૂચરણોમાં રહ્યા. પ્રતિકારની ઈચ્છાથી રહિત એવા તેઓ તિતિક્ષામાં તત્પર થયાં. ખૂબ શ્રદ્ધા હતી ગુરૂઓ પર, માટે અસમાધિ ન થઈ. હંમેશા સ્વ અને પરના ઉપકારમાં રત હતાં. મેં
Page #144
--------------------------------------------------------------------------
________________
समतासागरे
परिशिष्ट-२
२६८
| હાથ ષષ્ટસ્તર| प्रतिकारतीव्रकरपीडितोऽपि तपोरतो गुरुयोगवाहको बभूव । परमगुरुविनयः परोपकारोऽस्वस्थेनाऽपि कृत एव, अखिलपरिस्थितिषु गुरुबहुमानस्तीव्रतितिक्षा च चक्षुगोचरीभूतास्तस्मै नमोऽस्तु ।
| અથ ષષ્ઠ તરંગ II ઉપચારના ઉગ્ર કિરણોથી પીડિત હોવા છતાં તપમાં રત એવા તેમણે મોટા યોગને વહન કર્યા. પરમ ગુરૂવિનય અને પરોપકાર અસ્વસ્થ હોવા છતાં ય કર્યા જ. બધી પરિસ્થિતિઓમાં ગુરૂ બહુમાન અને તીવ તિતિક્ષા દેખાઈ આવી. તેમને નમસ્કાર થાઓ.
// હાથ સપ્તમસ્તરા // रोगपीडा समाधेस्तु सहचरीभूता । दुःसहपीडायामपि वाचनादानं कृतं, विपरीतौषधमपि गुरुवचनादृतिना न परिहतं, अतुलसमतया जगद् विस्मापितं, अपि चरमप्रायासमयेऽ द्वितीयसाधनयाऽऽलंबनमदाद्, अपवादपात्रोऽपि मासक्षमणादि तपस्वी जगत्यद्वितीय साधकोऽभूदेतदसंशयमस्ति । सूरिरपि तदाऽऽराधनया साश्रुलोचनो बभूव । ‘मरणसमाधये गुरुकृपाऽनन्यकारणमस्ति' तदस्य चरितेन प्रतीतं भवति ।
II અથ સમ તરંગ | રોગની પીડા અને સમાધિ સખીના જેમ સાથે જ રહેતા. કાતિલ પીડામાં ય વાચનાદાના કરતાં. વિપરીત પડેલી દવાને પણ ગુરૂવચનના આદરથી ન છોડી. બેજોડ સમતાથી વિશ્વને વિસ્મિત કરી દીધું. લગભગ અંતસમય જેવા સમયે પણ અતુલ્ય સાધનાથી શ્રેષ્ઠ આલંબના આપ્યું, અપવાદને યોગ્ય હોવા છતાં પણ માસક્ષમણાદિના આ તારવી વિશ્વના અજોડ સાધક બન્યા. તેમાં કોઈ શંકા નથી. સૂરિદેવ પણ તેમની આરાધનાથી સાક્ષુલોચન બન્યા. ‘મરણસમયે સમાધિ માટે ગુરૂકૃપા અનન્યકારણ છે' એ તેમના ચરિત્રથી પ્રતીત થાય છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
२६९
समतासागरे
परिशिष्ट-२
___ मोहनीयोदयहीनो वेदनीयोदयः किमपि नास्ति । किं च, साधकात्मनो किं मरणभयोऽपि । रुचिराराधना कृता । विधिना मरणमुखादपि प्रत्यागमो बभूव ।
|| થ ષષ્ટમસ્તરા ; // महात्मनां मुखेन रुचिरस्वाध्यायश्रवणस्य लाभोऽपि लेभे। पुनरपि तीव्ररोगापायाद्-आयुषो रक्षा भूता।
तदनन्तरमपि महाविहार-तपास्यपि कृतानि । नितरां क्षामदेहो मात्रं-आयुषा न पपात । स महावीरस्तस्याऽपि देहस्य सारमाददे। महाव्याधिमहातपो-महास्वाध्यायमहासमता 'सकलमपि महतां महद्' - एतदपि प्रतीतं મતા
મોહનીયના ઉદય વગરનો વેદનીયોદય અકિંચિત્કર છે. વળી સાધનાત્માને મરણનો પણ શો ભય ? તેમણે સુંદર અંતિમારાધના કરી. નસીબજોગે મરણના મુખમાંથી પણ પાછા આવ્યા.
II અથ અષ્ટમ તરંગ II મહાત્માઓના મુખેથી સુંદર સ્વાધ્યાયના શ્રવણનો લાભ પણ મેળવ્યો. ફરીથી તીવ રોગના અપાયથી આયુષ્યબળે બચી ગયાં.
તેના પછી પણ મોટા વિહારો અને ઉગ્ર તપો પણ કર્યા. ખૂબ જ ક્ષીણ થઈ ગયેલ દેહ માત્ર આયુષ્યના બળે ટકી રહ્યો હતો. પણ આ મહાવીરે તેવા શરીરનો પણ કસ કાઢી લીધો. મહાવ્યાધિ.. મહાતપ... મહાસ્વાધ્યાય... મહાસમતા... “મહાપુરુષોનું બધું જ મહાન' તેની પણ પ્રતીતિ થાય છે.
ધન્ના અણગારની સ્મૃતિ કરાવતા તેમના દેહ પર હવે જરા નજર કરીએ. દાવાનળમાં બળી ગયેલ વૃક્ષ જેવો શ્યામ દેહ, સુકા તંબડા જેવું માથું, ઊંડી આંખો, ઉગ્ર કિરણોના તાપથી
धन्यसाधुस्मृतिदाता तस्य देह इषदतो वीक्षितो भवति । दवगतपादप इव श्यामो देहस्तीमितेतरालाबुरिव शिरो, गहननयने, तीव्रकिरणतापशोषितावधरी, रसना, करागुलयोऽपि। जघनावपि तालवृक्षाभौ । केवल
Page #146
--------------------------------------------------------------------------
________________ 271 समतासागरे परिशिष्ट-२ 262 जीवबलेन भवति संचरणं, नास्ति शरीरे बललेशोऽपि / तथाऽपि गुरुकृपया मनोबलेन-अद्वितीयसाधनारतो मुनिः पञ्चमाराशेषकाले परमालंबनं ददे / સુકાઈ ગયેલ હોઠો, જીભ અને આંગળીઓ, જંઘાઓ પણ તાડના ઝાડ જેવી, માત્ર જીવના બળથી હલનચલન થાય છે. શરીરમાં બળનો અંશ પણ નથી. છતાં પણ ગુરૂકૃપાથી મનોબળથી અજોડ સાધનામાં રત આ મહર્ષિએ પાંચમા. આરાના સંપૂર્ણ સમયને વિષે પરમ આલંબના આપ્યું. રોગની તીવ્રતાથી થતી બેભાનાવસ્થામાં પણ તેઓ પ્રતિક્રમણાદિને યાદ કરતાં. તેમાં કોઈ શંકા નથી કે જે સંપૂર્ણ જીવનમાં ગુરૂને સમર્પિત રહે છે તેને સમાધિ સુલભ જ બને છે. હા, તેમણે સમાધિને મરણમાં પણ મેળવી. અને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. જાણે મોક્ષમાર્ગનું વિરામ. જિનશાસનારૂપી ગગનનો સૂર્ય અકાળે અસ્ત પામ્યો. અવિસ્મરણીય બની રહેશે આપનું સ્મરણ. આપશ્રીને કોટિશઃ વંદના. रोगतीव्रताकृत-मोहावस्थायामपि प्रतिक्रमणादिकं सस्मार। तदशंकितं च यद् ‘अखिलजीवने यो गुरोरधीनो भवति, तस्य सुलभैव समाधिः', आप तां मरणेऽपि / जगाम सुरालयं मोक्षाध्वविरामं, जिनशासनसूरोऽकालेऽस्तमाप / अविस्मरणीयस्मरणाय नमो नमः /