________________
२१
समता सागरे
↓
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
नितरां भक्तिमान्सोऽपि, सहदीक्षितसद्गुरौ । शमभृदेकदाऽभुङ्क्त, कट्वाहारं च भक्तितः । । ५१ ।
महानिशीथयोगे ती, गुरुशिष्यावुभौ यदा । नुन्नकट्वोदपात्रेणा-हारो कटुरभूद्गुरोः । । ५२ ।। पालयन् परमां भक्ति, रक्षितुं वासरं गुरोः । लिङ्गं प्रकृष्टशिष्यस्य, दर्शयन् भुक्तवानसौ ।। ५३ ।।
तरसाऽप्याददे तेन, गुरुदेवमनोजयः । મીનઃ સતોત્યઃ ચા-ધર્નય દિ પુરોર્મનઃ ।।૪।।
तदाशयो वृतोऽनेन, नैवाऽऽज्ञामात्रमप्यहो ? | વર્શનપાવનઃ શિષ્યો, દર્શનપાવનો મુરુઃ ।।૯।।
प्रथमस्तरङ्गः
હંમેશા તે રીતે વર્ત્યા.
ગુરૂની ને પોતાની દીક્ષા સાથે જ થઈ હતી
છતાં ય તેમના પર પણ અપાર ભક્તિભાવ
હતો. શમદમ ગુણના આગરુ એવા તેઓ એક વાર કડવો આહાર ભક્તિથી વાપરી ગયાં.૫૧
મહાનિશિથ સૂત્રના જોગમાં ગુરૂ-શિષ્ય સાથે હતાં. ઉપરના પાત્રામાં રહેલ કરિયાતુ નીચેના પાત્રામાં ઢોળાયુ... પરિણામે આહાર કડવો થઈ ગયો. પરમભક્ત શિષ્ય... પરઠવવું પડે તો ગુરુનો દિવસ પડે. (આયંબિલ વધે) કડવી ઝેર જેવી ગોચરી પ્રેમથી વાપરી ગયાં.૫૨,૫૩મા
ટૂંક સમયમાં ગુરુનું દિલ તેમણે જીતી લીધું. સબૂર... મેરૂ પર્વતનું વજન કરવું કદાચ સહેલું છે પણ ગુરુમન જીતવું દુર્જાય છે.૫૪
માત્ર આજ્ઞાને જ નહીં. આશયને અનુસર્યા. દર્શન થકી પાવન કરે તે ગુરુશિષ્યને વંદના.
॥૫॥