________________
૧૬
↓
P
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
तितिक्षाऽनुपमा भूता, गुरुभक्तिकृतौ सदा ।
धिषणा व्यापृता स्वस्य, गुर्वनुवर्तनैव हि ।। ४५ ।। योगसर्वस्वमेवैतद्, गुणगौरवमेव च । વિવૃદ્ધિપિ વર્તેત, વિદ્ધિવત્ પુરો સવા ।।૪૬।।
समतासागरे
धारयित्वाऽम्भसां कुम्भी, विहारे ती रराजतुः । તારપુરુદેવસ્ય, મતિમનો સુરવિવ ।।૪૭|| न गुरुणा विना भुक्तं, वियुक्तो न कृतो गुरुः । रवौ तपति सोऽजस्रं, स्थण्डिले गुरुणा गतः । ।४८ ।।
कं शिष्यं न गुरुर्दद्यात्, कृपां किलेदृशं पराम् ?। વ્રતમ્યર્થમપિ પ્રો, ગુરુમિિનવધનમ્ ||૪૬ ||
जेता जगत्त्रयस्यापि, गुरौ भवेच्छिशुर्यथा । ટક્ષે સર્વાર્થેયુ, તેનેતત્સાર્વીકૃતમ્ ।।૦।। ૧. ઇતિ શેપઃ
प्रथमस्तरङ्गः
२०
બુદ્ધિ કરનાર નરકમાં જાય છે.'
તિતિક્ષા અનુપમ હતી.. ગુરૂભક્તિમાં. બુદ્ધિ બેજોડ હતી.. ગુરૂના અનુવર્તનમાં...I૪૫॥
બુદ્ધિનો બાદશાહ પણ ગુરૂ સામે બુદ્ધુ થઈ જાય.. બસ આ જ છે યોગનું સર્વસ્વ ને આજ છે ગુણનું ગૌરવ.૪૬॥
તારક ગુરૂદેવના જમણ ને ડાબે... હાથમાં પાણીના ઘડા લઈ ચાલતા.. વિહારે તેઓ શોભતા.. જાણે સાંનિઘ્યકારી ભક્તદેવો ન હોય. ગુરૂ પહેલા વાપરે (જમે) નહીં. ગુરૂને એક ક્ષણ દૂર ન કરે. ગુરૂ બળતા તાપે સ્થડિલ જાય ત્યારે ય હંમેશ સાથે જાય.૪૦,૪૮૦
કેવા બેજોડ શિષ્ય ! આવા શિષ્યને ગુરૂ ખોબલે ખોબલે કૃપા આપે તેમાં શું આશ્ચર્ય છે ? વ્રતમાં સ્થિરતાનું ય અનન્ય કારણ ગુરૂભક્તિ જ કહ્યું છે.જિલ્લા
એક બાજુ વિશ્વવિજયી અને બીજી બાજુ ગુરૂના બાળક સમા.. હા Master of all એવા તેમણે આ વાત સાર્થક કરી.શા૫૦ના