________________
समतासागरे
तृतीयस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्तिग्मखिद्वनदायी सा, वेदनाऽभूत्सुदुःसहा । षुव उपेक्षया रोगा, वर्धन्ते किल दोषवत् ।।६।।
સમતા’ તે તેમણે સ્પષ્ટ
હવે તે તીક્ષ્ણ વેદના દુઃસહ બનતી જતી હતી. રોગ ને દોષ બે ય ને તેની ઉત્પત્તિની ઉપેક્ષા વધારે છે. શા
समतासागरस्सोऽपि, खिद्यन्तं वैद्यमप्यहो । मत्कर्मपाक एवेदं, त्वत्क्षतिर्नेत्यसान्त्वयत् ।।७।।
બિચારો ડોકટર ખેદ કરતો હતો. તેને “આ મારા કર્મનું ફળ છે, તમારી ભૂલ નથી.’ તેવું તેમણે સ્વયં આશ્વાસન આપ્યું.Iloil
तान् पिबन्निव दुःसह्याम्, सहतो वेदनां मुदा । तस्य वेदनया पूर्णाः, षण्मासा जग्मु इत्यपि ।।८।।
રોગ ખૂબ વીફર્યો... છ મહિના સુધી દુઃસહ વેદનાને તેમણે આનંદથી સહન કરી. જાણે અમૃતના ઘૂંટડા ન ઉતારતા હોય.IIII
दरीभृत्सारसत्त्वेन, सहनशीलता परा । नेदीयसा भृशं मुक्ते - र्दर्शिताऽस्मिन् दृषढ्दा ।।९।।
તેમાં તેમણે પર્વત સમાન સત્ત્વ ને પથ્થર જેવું (મજબૂત) હૃદય ન હોય તેવી જોરદાર સહનશીલતા બતાવી. હા... મુક્તિ ખૂબ નિકટ હોય ત્યારે આ શક્ય બને.II II
न ब्रह्मणा विना साधुः, साधुर्हि परमार्थतः । स्फुटो जीवन् शवो हन्त ! श्राद्धः सद्वृत्ततो विना ।।१०।।
બ્રહ્મચર્યની શુદ્ધિ વિનાનો સાધુ હકીકતમાં સાધુ જ નથી. તે ગૃહસ્થ પણ જો સદાચારી ન હોય તો જીવતા મડદા બરાબર જ છે.ll૧૦ના
૧. જન્મની ૨. અમૃતને