________________
समतासागरे
तृतीयस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्टीकास्पदं जनान्तस्स, विनाशाभिमुखस्स्थितः । તો વાત્મવિયાતો દા !, યેન દ્રાવિયાતd: TI99 /
કર્યું. સુંદર શીલથી શોભતા
તે દેશ નિંદાપાત્ર છે.. વિનાશ તરફ જઈ રહ્યો છે. જેમણે બહ્મઘાતથી પગ પર કુહાડો માર્યો છે.ll૧૧||
तं चित्तस्वास्थ्यलेशोऽपि, मिलेन तत्सुनिश्चितम् । शालि शीलं न यस्यास्ति, सर्वगुणनिबन्धनम् ।।१२।।
સર્વગુણોનું મૂળ એવું સુંદર શીલ જેમની પાસે નથી તેને પ્રસન્નતાનો અંશ પણ મળે તે વાતમાં માલ નથી.IIનશા
लिङ्गं तदेव धर्मस्य, प्रोक्तं सर्वस्य सर्वथा । शीलं विना भवेद्रमः, प्रासादोऽस्तम्भको यथा ।।१३।।
બધા ધર્મનું symbol હોય તો બ્રહ્મચર્ય છે. થાંભલા વિનાનો મહેલ.. ને શીલ વિનાનો ધર્મ બંને અસંભવ છે.ll૧all
लसद्ब्रह्मगुणभ्रात् स, स्त्रीसाध्वीभ्यः पराङ्मुखः । शोभायमानशीलोऽभूत्, तासां च नोपदेशकः ।।१४ ।।
પૂજ્યશ્રી સુંદર બ્રહ્મચર્યનાં ધારક હતા. સ્ત્રી ને સાધ્વીથી પરામુખ હતા. ઉપદેશને કારણે ય તેઓ તેમના પરિચયમાં પડ્યા ન હતા.II૧૪ll
भिषदस्य महद् वासो, गुरुकुले विदां मतः । तत्सेविनोऽस्य बाधाऽभूत्, यावज्जीवं न हि क्वचित् ।।१५।।
બ્રહ્મચર્ય શુદ્ધિ માટે 'તૃતીયૌષધ છે ગુરૂકુળવાસ. તેઓ તેને વળગી રહ્યા ને નિરતિચાર જીવન જીવ્યા.ll૧૫
૧.
ઔષધ.
૧. રોગ હોય તો મટાડે, ન હોય તો આવવા ન દે, પુષ્ટિ કરે.