________________
२१९
समता सागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
ગુરો ! જીગ્વનવાગ્યા મે, વ્હાર્યો નાપોડધુના મા રોમ્બૂચનું વમૂવાસ્ય, પ્રવૃષ્ટદ્યુરિતેઃ ।।૧૮।
रत्नमेतद्दिने यस्मिन्, लातुं कालेन निश्चितम् । ધી રેિનો સમાઋતુ, પ્રાì નિદ્રાયતે મ સ ।।9′ ||
नो क्षतिश्च भवेद्येन, बोधितो गुरुणा यतिः । મવાન્ તિતિ નિદ્રામાં, વિં? પશ્ય પ્રત્યુષમીતવાન્।।૧૬૦||
વર ! વિમિચ્છતિ શ્રોતું, મહામન્ત્રનમસ્કૃતિમ્ । तिं श्रुत्वा सावधानोऽभूत् समाधिप्रार्थको यतिः ।।१६१।।
तस्याराधनमात्राय, वाञ्छाऽभूदद्भुता सदा ।
ચો યત્નસ્ય તસ્યાસોત્, સમાધિમૃત્યવે પરઃ ।।૧૬૨ ।।
૧. શબ્દ ૨. ધિક્કારે ૩. ઈતિ
अष्टमस्तरङ्गः
२२०
ગુરુને સમર્પિત રહે છે, તેને
ગુરુદેવ ! મારે લોચ કરાવવો છે.. મારે જાપ કરવાનો છે.' આ હતા તે ઉદ્ગારો.. Symbol હતાં તે... તેમની પ્રકૃષ્ટ આંતર પરિણતિના...ll૧૫૮
હાય... યમરાજે આ રત્નને ઉપાડી લેવા
જે દિવસ નિશ્ચિત કર્યો હતો... તે દિવસ પણ આવી ગયો... (ઉજાગરા ને થાકથી) સવારે તેઓ ઘેનમાં હતાં.૧૫૯
પણ ગફલત ન રહે તે માટે ગુરૂએ તેમને સાવધાન કર્યા... કેમ ?.. ઊંઘમાં છો ? જુઓ દિવસ ચડી ગયો છે.||૧૬૦
નવકાર સાંભળવા છે ને ?..” ગુરૂદેવના વચનો કાને પડ્યા ને પૂજ્યશ્રી સાવધાન થઈ ગયાં.. હા, તેમને સમાધિનો જ ખપ હતો.૧૬૧
હંમેશા એક જ વાંછના રાખી હતી.. આરાધનાની.. એક જ રઢ હતી સમાધિમરણની...”][૧૬]ા