SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ समतासागरे सप्तमस्तरङ्गः १४२ મોહનીયના ઉદય વગરનો વેદનીયનો आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्मोहघ्नोऽसावशाताया: निर्भयोऽस्माच्च पण्डितः । हन्तुशय्यासमासीनो ऽन्तिमसाधनयाऽयुनक् ।।८५।। | પમ: સ્તવન नीत्वा शिरो गुरोरके - जगाद गद्गदाक्षरम् । योगी कम्प्रकरैर्बद्धा - जलि: गुरुवरं तदा ।।८६।। “दवानलाद् भवस्यास्मात्, निःसार्य माम् प्रवेशितः । यमसौख्यैकहhऽस्मिन्, श्रुतदाताऽभवः पुनः ।।८७।। મોહનીય ને પરાસ્ત કરી દીધું. પછી અશાતા વેદનીયનો કોઈ ભય ન હતો. આવી ચતુરાઈના સ્વામિ.. હવે મરણશય્યા પર અંતિમારાધના માટે સજ્જ બન્યાં. માથું મુક્યું છે.. ગુરુદેવના ખોળામાં.. ધ્રુજતા હાથ જોડેલા છે... ગદ્ગદ્ સ્વરે બોલ્યા.l૮૫,૮ી સંસારના આ દાવાનળમાંથી મને ઉગાર્યો. સુખકર સંયમરૂપી મહેલમાં બેસાડ્યો. ઉચ્ચ શ્રુતનું દાન કર્યું. ગુ... ... દે... વ! lcoll हीनोऽप्युच्चस्थितिं प्राप्त-स्त्वत्प्रसादाद्दयानिधे !।" नो क्षमोऽपि पुनः प्रोचे, महर्षिः स्खलदक्षरम् ।।८८ ।। “વે ! મદીપારિ ! મનોવીવાયર્મન: I दधो बह्वपराधाणा-मविनयी तथाऽस्मि भोः ।।८९ ।। नीलिमानं गुरो ! मे त्वं क्षमस्वोदारचित्त ! तं ।" योगीश्वरो गुरुः सोऽपि, वर्षनेत्रोऽक्षमत्तथा ।।१०।। હીન.. છતાં ય આપની કૃપાથી આવી ઉચ્ચ સ્થિતિને પામ્યો..”બોલતાં થાકી જતા હતા. અક્ષરો ખલના પામતા હતા.. થોડું અટકીને બોલ્યા.nl૮૮ાા “મહાઉપકારી એવા આપનો ઘણો અવિનય મેં મન-વચન-કાયાથી કર્યો છે.. ઘણા અપરાધો કર્યા છે.. આપ ઉદાર.. ચિ... રે... તે...ની... ક્ષ...માં..... આ...૫...શો..."incલા દડ દડ દડ સરી જતાં આંસુઓથી શિષ્ય પર અભિષેક કરતાં સૂરિદેવે ક્ષમા આપી. l૯૦ના ૧. મૃત્યુ ૨. ન ૩. શાની ૪. ધારણ કરનાર ૫. કાળાશ
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy