________________
૧૪૩
समता सागरे
↓ -आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
दत्तादरः कराञ्जल्या ऽग्रजगुरुमभाषत । “ચ: પિતૃવધુપર્તા- ડનન્તોપારારઃ ||??||
किमु त्वदृणभाराद्धा ! मुक्तोऽस्म्यहं क्षमस्व माम् ।” महानेत्रोदपिल्लोऽसौ वात्सल्येनाक्षमत्तकम् ।। ९२ ।। पिल्लाः सर्वेऽप्यभूवन् त-द्धेर्येण विस्मिता अपि । નો વિમેપોડથવા કેવો?, મૃત્યુમુલોડથવીનથીઃ ।।૧૩ ||
स्तिमिताक्षिधराः सर्वे तदङ्घ्रिनतमस्तकाः । किं तुर्यारस्य साधुत्वं ? चेत्यत्यन्तं कृतादराः । । ९४ । ।
चङ्कदाराधनायुक्तः, प्रत्यर्षेर्मार्गयत् क्षमां । साम्यामृतनिमग्नोऽभू-दव्यथोऽसौ महामुनिः । । ९५ ।।
૧. સંસ્કારદાતા ૨. ભીની આંખવાળા ૩. મનુષ્ય ૪. ભીની ૫. શોભતી
सप्तमस्तरङ्गः
ઉદય અકિંચિત્કર છે. વળી
પછી પૂજયશ્રી એ હાથ જોડી મોટાભાઈગુરુદેવને કહ્યું, “આપે પિતાની જેમ સંસ્કારો આપ્યા છે. II૯૧]]
૪૪
અનંત ઉપકારો વરસાવ્યા છે... આપનું ૠણ ક્યારે ઉતારીશ? ..અ..વિ.ન..ય.. અ.પ..રા..ધો..ની ક્ષ..મા..” આસું ઉભરાયેલી આંખોથી વાત્સલ્યનીતરતા ગુરુદેવે ક્ષમા આપી. બધાની આંખો છલકાઈ ગઈ. વિસ્મિત હતા સહુ તેમનું ધૈર્ય જોઈને, કે મૃત્યુના મુખમાં ય જેમને દીનતા નથી તેવા આ મનુષ્ય છે કે દેવ શા૯૨-૯૩॥
આંખો... ભીની હતી... મસ્તકો તેમના
ચરણમાં નમેલા હતા... શું આ કાળમાં ય ચોથા આરાની સાધુતા ? બહુમાન પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. ॥૪॥
સુંદર આરાધના આગળ વધી... દરેક મહાત્મા પાસે આંગળી ચીંધી સમતાપૂર્વક વ્યથા રહિતપણે સર્વની પાસે આ મહામુનિએ ક્ષમાયાચના કરી.લ્પા