________________
समतासागरे
सप्तमस्तरड़गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्चञ्चरीका यथा पद्म, पद्मर्षि साधवस्तथा । रिष्टशान्त्यै च रिष्टाय, रुरुधुः परितोऽपि च ।।८।।
ચરિત્રથી પ્રતીત થાય છે.
અશુભકર્મની શાન્તિ માટે... મંગળ આરાધના માટે... સાધુઓ આ પાને વીંટળાઈ વળ્યા... જેમ ભમરાઓ પદ્મને વીંટળાઈ વળે... તે જ રીતે.ll૮ના
तेषां सानिध्यवर्ती स, त्रिपञ्चाशन्महात्मनाम् । नेमोमयः गुरुभ्यां चाऽनिशं समर्पणान्वितः ।।८१ ।।
પ૩ મહાત્માઓની શુભનિશ્રામાં પૂજ્યશ્રી રહેલા છે... વિનયમય આત્મા છે.. આખા જીવનનું ગુરુઓ પ્રત્યે અનુપમ સમર્પણ છે.ll૮TI
પ્રકૃષ્ટ ગુરુભક્તિ... પ્રત્યેક પરિસ્થિતિમાં કરી છે. તીક્ષ્ણ પીડાઓમાં ય ઉગ્ર તપો કર્યા છે.il૮રશા
प्रकर्षेण गुरोभक्ति - कारी स सर्वदाऽपि हि । तीक्ष्णरुग्भागपि ह्युग्र- तपोव्रातकृतादरः ।।८२।।
तं महारोगमप्येवं, संसहानो निरन्तरम् । भवस्वरूपविज्ञान - सहजीभूतधीरधीः ।।८३ ।।
તે મહારોગને ય નિરન્તરપણે સમ્યફ સહન કર્યો છે... સંસારના સ્વરૂપને જાણીને સહજ ધૈર્ય પ્રાપ્ત કર્યું છે.ll૮૩મા
वर-समितिगुप्त्यैक- निष्ठस्तपःपरायणः । तिलकश्च परार्थेषु, जिनभक्तिसुधालिहः ।।८४ ।।
સમિતિ-ગુમિનું ઉત્તમ પાલન કર્યું છે... હંમેશા તપમાં પરાયણ રહ્યા છે. પરાર્થ કરવામાં મોખરે રહ્યા છે... ભાવભીની ભગવદ્ભક્તિ કરી છે.ll૮૪ll
૧. મંગળ ૨. મંગળ છે. નમ્ર ૪. આધીન ૫. સમ્યક્ સહન કરનાર ૬. શ્રેષ્ઠ