________________
समतासागरे
सप्तमस्तराः
૧૩૮
અનન્ય કારણ છે. તે તેમના
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्नम्यः स धर्मव्याप्ताङ्गो, धर्मों धर्मजैर्युतः । न्यक्षान्नपानहीनश्च, त्रीणि दिनानि नीतवान् ।।७५ ।।
સખત ગરમીનો સમય... શરીરમાં ભયંકર દાહ.. પરસેવે રેબઝેબ શરીર... ને ત્રીજો ચોવિહાર ઉપવાસ....llo૫ll
તરસે માઝા મુકી છે... બધા દુઃખમાં ગરકાવ છે... સૂરિદેવ ભીના રૂના પૂમડાંથી પાણી વપરાવવા ગયા... પણ...lloઘા
कामं तृषाभिभूतोऽसौ, सर्वेऽपि दुःखिनोऽभवन् । रतो सूरिरभूदाई- कासोदसमर्पणे ।।७६।।
णकृत्सोऽपि ह्युपायोऽभूत्, तदपि निर्गतं बहिः । महाकाससमं हन्त !, विधेरिच्छा बलीयसी ।।७७।।
તે ઉપાય પણ ગુણકર ન થયો.. જોરદાર ઉધરસો સાથે તેટલાં ટીપા ય બહાર નીકળી ગયા. ફટ રે વિધિ! તારી ઈચ્છા બળવાન છે. Iool
स्तिमितोदधिसंकाश, आत्मनो प्रान्तकालविद् । તદુપનરીક્ષ- Sભૂવાર ધનતત્પર: T૭૮Tી
પૂજ્યશ્રી... જાણે સ્થિર સમુદ્ર... આકુળતાનાં મોજા ન હતાં... ઉપાયોની આકાંક્ષાઓ ના હતી. અંતિમ સમય જણાઈ ગયો... આરાધનામાં તત્પર બન્યા. llo૮ll
दर्शरात्रिनिभे काले, राकेवाऽस्य मन्तेरथः ।
स्यदोऽस्य मुक्तिमार्गेऽहो! को मापयितुमीश्वरः ?।।७९ ।। ૧. સંપૂર્ણ ૨. વમવેર શેપI ૩. રૂ ૪. = નિર્ગુણ પ. સ્થિર ૬. અમાસ ૭. પૂનમ ૮. વેગ.
અમાસની રાત્રિ જેવો ઘોર સમય.. ને પૂનમના ચંદ્ર સમાન મનોરથ.. ઓ મુક્તિમાર્ગે મેરેથોન દોટ માંડનાર સાધક ! આપની speed માપવા ક્યું મીટર કામ લાગશે ?lle૯ll