________________
१३५
समतासागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
'रभसेनान्नमार्गश्च सङ्कोचमगमत्तदा ।
णमतः सप्तदिनेषु, संपूर्णपिहितोऽभवत् । ।७० ।।
सलिलबिन्दुलेशस्य, पानमभूदसम्भवम् । मान्द्योपरि च भक्तस्य, पानस्यानागमोऽप्यभूत् । ।७१ ।।
धन्यः समाधिमान्सोऽपि, तितिक्षायां मनोऽकरोत् । येषमाणोऽखिलोपायै- राराधनाय शैलहृद् ।। ७२ ।।
गुर्वी वान्ती रुधिरस्य, विकृतस्याभवत्तदा । रुच्येतरस्थितिस्तस्य वर्धिताऽभूत्क्षणे क्षणे ।। ७३ ।। कृत्स्नोपायगणा वैद्याः सर्वे निष्फलतां गताः । પાતો ચવદે વાનો, વું: ત્રિ તસ્ય માન્ત્રિાઃ?।।૭૪ ||
5
૧. તરત ૨. જ્ઞાનીના ૩. રોગ પર ૪. સારી નહીં- ખરાબ
૫. પાતક - પાડનાર
सप्तमस्तरङ्गः
१३६
મરણ સમયે સમાધિ માટે ગુરુકૃપા
જ્ઞાની એવા તેમની અન્નનળીનું એકદમ સંકુચન થવા માંડ્યું. ૫......ને ૭માં દિવસે.. હાય... સંપૂર્ણ બંધ... lloll
હવે ગળામાંથી પાણીનું ટીપું જવું ય Impossible હતું. એક તો રોગની પીડા... ને ઉપરથી પાણી ય નહીં, ખોરાકની તો વાત જ ન હતી.ll૧]]
પણ ધન્ય ગુરુદેવ... મન.. સમાધિને તિતિક્ષામાં સ્થિર હતું... હૃદય પર્વત જેવું નિષ્કપ હતું... ઈચ્છા એક જ હતી... આરાધનાની... Ilછા
ઉલ્ટી થઈ... વિકૃત લોહીની.. પરિસ્થિતિની ગંભીરતા ક્ષણે ક્ષણે વધતી ગઈ.II3II
ઉપચારો... Fail, Doctors... હાથ ઊંચા હાય... યમરાજે જે સર્પ મોકલ્યો હોય તેની સામે ગારુડીઓ શું કરે ?ll૪][
...