________________
समतासागरे
सप्तमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् - यापनाबाह्यरोगेऽपि, तीव्रतोदाभिपीडितः । साधक उपवासानां, कस्यावन्द्यो स सद्यतिः ?।।६५।।
|| ત્રિમશેષ IT श्रुतोपासनजापो च, ध्यानं च प्रेरणामपि । लोकोत्तरपुरुषस्य, रुजोऽपि नाऽरुधत् क्वचित् ।।६६ ।।
સાથુલોચન બન્યા.
તેવા અસાધ્ય રોગમાં... કાળી વેદનાઓમાં ઉપવાસના સાધક આ પૂજ્યશ્રી ખરેખર જગત્કંધ બની ગયા. ll
શ્રતોપાસના... જાપ... ધ્યાન... પ્રેરણાઓ.. ઓ લોકોત્તર મહાપુરુષ ? રોગો આપનું કયારેય કાંઈ જ બગાડી ન શક્યા.lઠ્ઠા
તગડું શરીર પણ ન કરી શકે તેવી પ્રકૃષ્ટ સાધનાને સાવ દુર્બળ શરીરે કરનાર ઓ મહાસાધક !... ખરેખર, અમારા જેવા માટે આપનું સત્ત્વ અગમ્ય છે.alsell
चंगेतरशरीरेण, चङ्गासाध्याऽपि साधना । नोऽस्मादृशां भवत्सत्त्वं, गम्यमस्ति कदाचन ।।६७ ।।
बद्धकक्षस्य संग्रामे, पञ्चविंशे च वासरे । भूतेशसन्निभस्सूरिः, कारितवाँश्च पारणम् ।।६८।।
તીર્થકર સમા સૂરિદેવે આ (કર્મો સામે) રણસંગ્રામે ચડેલા વીરનું ૨૫માં દિવસે પારણું કરાવ્યું.II૬૮
પારણાથી ત્રીજો દિવસ... શરીરમાં ભયંકર દાહ ઉપડ્યો ને નિદ્રા તો જાણે દુશ્મન બની ગઈ.III
वपुषि दारुणो दाहो, निद्रा च वैरिणीव हा । महर्षेः पारणाद्दिने, तृतीये समजायत ।।६९।।
૧, વેદના ૨, નીરોગી નહીં- રોગી ૩. નીરોગી