________________
समतासागरे
सप्तमस्तराः
૧૩૨
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्यतिर्मेरुरिवाकम्प्रः, पत्रैरसान्त्वयज्जनान् । “મદસ્વાશ્લેન યાન્તિ છે, હિના ને મહારાણા!!ા //
નથી. સૂરિદેવ પણ તેમની આરાધનાથી
મેરુ જેવા નિશ્ચલ પૂજ્યશ્રી.. પત્રોથી સાત્ત્વન આપતા... “અત્યારે ખૂબ જ સ્કુર્તિથી મારા. દિવસો જઈ રહ્યા છે.. મહાશયો...ll૫૯ll
स्तिमितरोगशान्त्यैस्तु- ह्युपाय एष दर्शितः । सूचितस्तस्य लाभोऽपि, यदा दीर्घः प्रवर्तते ।।६० ।।
સ્થિર-હઠીલા રોગો માટે ઉપવાસનો ઉપાય જણાવેલ છે. પણ તે જ્યારે લાંબો ચાલે ત્યારે તેના લાભો થાય છે. દિવા
रिष्टघाती मदुल्लासः, शक्तिरप्यस्ति शोभना । रङ्गे भङ्गोऽन्तरायोऽस्मिन् मा कुरुत सदाशयाः !।।६१।।
વિMવિનાશી ઉલ્લાસ... ને સારી શક્તિ છે તો અત્યારે રંગમાં ભંગ અંતરાય ના કરશો.iદના
पितृवत् स्नेहभाजः स्थ, मयि जानाम्यहं ह्यपि । तत्स्नेहोऽप्यस्ति स्थाने कश्चिन्त्यं किन्तु वचो मम" ।।६२ ।।
જાણું છું કે તમને મારા પર પિતા જેવો પ્રેમ છે... તે ય યોગ્ય જ છે... પણ મારી વાત પર વિચાર કરશો.”ાદશા.
दासवद्मोहसाम्राज्य- वर्तिनोऽनाप्तदृष्टयः । रागिणः प्राकृता लोका यस्मिन्नन्नादिकैर्युताः ।।६३ ।।
જે રોગમાં સામાન્ય લોકો ખાઈ પીને પણ મોહાંધ ને રાંક થઈને... lall
धर्मध्यानविमुखाः स्युः, समताधैर्यवर्जिताः । न चिरं दैन्यभाजश्च, दिक्सुपूर्णार्त्तनादकाः ।।६४ ।।
ધર્મધ્યાન... સમતા... ધૈર્ય બધું ફગાવી દે... લાચારી ને કરુણાપૂર્ણ ચીસો પાડતા વાતાવરણને ગજવી દે... li૬૪ll