________________
१२९
समतासागरे
सप्तमस्तराः
૬૨
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्द्विधाऽकर्मवशीभूताः, कुसंस्काराज्ञतावशात् । तीर्यते तैः कथङ्कारं, जीवैर्हा दुःखसागरः ।।५३ ।।
અજોડ સાધક બન્યાં તેમાં કોઈ શંકા
કુસંસ્કાર... ને અજ્ઞાનતા... બેના જોરથી જીવો કર્મોની જંજીરમાં જકડાતા જાય છે. હાય.. બિચારા દુઃખોનો પાર ક્યાંથી પામે ?પવા
यतिः प्रायःसजूर्वीश- स्थानकाराधनामपि । साधकः परमेष्ठीनां, ध्यानमपि चकार सः ।।५४ ।।
ઉપવાસની સાધના + વીશ સ્થાનકની આરાધના + પંચપરમેષ્ઠીના ધ્યાનની આરાધના. II૫૪ll.
धन्यर्षिः ध्यानजापाभ्यां, साधुप्रेरणयाऽपि च । कोटिमदर्शयत्श्रेष्ठां, तपस्तेजोदिवाकरः ।।५५ ।। भूतिं गता तपोभूतेः, स्वस्थतापि तपस्विनः । સેવાસાઢો દિ, વિંદ વિધાસુમનશ્વર: ? દ્TT
+ ધ્યાન + જાપ + સાધુઓને પ્રેરણા ... Top level માં હતા તે તપોભાસ્કર... તપના પ્રભાવથી તપસ્વીની સ્કૂર્તિ ખૂબ જ વધતી જતી હતી.. ખરેખર દેવગુરુકૃપા શું કરવા સમર્થ નથી ? ||૫૫,પશા
तदुपवासवार्ताऽपि प्रथिता च दिशो दिशि । 'दमिनानशनं प्राप्त भक्ताश्चकम्पिरे यया ।।५७।।
મહારાજે અનશન લીધું છે' એવા સમાચારો ચારે બાજુ પહોંચી ગયાં... ભક્તો ચોંકી ગયા.આપoll
संपर्क पूज्यपादस्य, कृत्वा पत्रादिभिर्जनैः । शमिनः पारणं भूया - दिति भूयश्च याचितम् ।।५८ ।।
લોકોએ ટપાલોનો મારો ચલાવ્યો... વારંવાર સૂરિદેવને પ્રાર્થના કરી... ‘હવે પારણું કરાવો.' I/પ૮I
१. ये इति शेषः