________________
२०९
समतासागरे
↓
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
शेमुषी सर्ववैद्यानां, निराशया वशीकृता । મતે નીવનં વિન્તુ, દિબ્ધર્મ હે ||૧૩૩||
कालेऽस्मिन् स पुनः सर्व- सजूः क्षमापनां तथा । નેશયાવિ સુવા દીનો, વ્રતો િવાડરોધ્રુવઃ ||૧૩૪||
परमगुरुदेवेन दत्तं च प्रेरणामृतम् । રતો મનિશં વત્સ !, નમÓારેડપર મુધા ||૧રૂ||
मा मुह देहि लक्ष्यं त्व- माराधनकृतैव हि । લંપટસ્તસુધાળખું, શુશ્રાવ સાવર મુનિઃ ||૧૩૬।।
बभूव प्रेरकोऽस्य पं- न्यास भद्रङ्करोऽपि च । નું થયાન્વારામાં, “પ્રર્વે મરખે તુતિ ।।૧૩૭||
૧. મતિ ૨. નિરાશા વડે ૩. ધૈર્યવાન્ ૪. સ્તુતિપ્રાપ્ત
अष्टमस्तरङ्गः
२१०
સંપૂર્ણ સમયને વિષે પરમ આલંબન
ડોકટરોએ આશા છોડી.. પણ વૈધના હિરણ્યગર્ભના પ્રયોગથી (શક્તિ આવી...) જીવન મળ્યું.૧૩૩||
મહર્ષિએ બધા સાથે ક્ષમાપના કરી, મહાવતો ઉચ્ચર્યા, તેમને મન કોઈ વિષાદ ન હતો. ||૧૩૪||
સૂરિદેવે પ્રેરણાસુધા સિંચી.. “વત્સ ! હંમેશા નવકારમાં મન રાખજે.. બીજું બધું નકામું છે. ||૧૩૫॥
જરા ય મુંઝાવુ નહીં.. એક આરાધનાનું જ લક્ષ રાખવું.” મુનિએ ખૂબ આદરથી આ પ્રેરણારૂપી સુધાકુંડમાં ડુબકીઓ મારી.II૧૩૬॥
પૂ.પં. ભદ્રંકરવિજયજી ગણિએ પણ સુંદર પ્રેરણા આપી.. સ્તુતિપ્રાપ્ત એવા પૂજ્યશ્રીને તેમણે કહ્યું... “મરણની વેદના જ્યારે અસહ્ય થઈ જાય છે.. ||૧૩૭ll