________________
समतासागरे
द्वितीयस्तरङ्गः
પ્રાયઃ બધાં જ આગમોનો સમૂહ
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्यः षड्कर्ममहाग्रन्थान्, वीतरागस्तवं तथा । सज्ञानसारतत्त्वार्थ- योगशास्त्राभिधानकम् ।।१६।।
છ કર્મગ્રંથ, વીતરાગ સ્તોત્ર, જ્ઞાનસાર તત્ત્વાર્થ, યોગશાસ્ત્ર...ll૧દા
कल्पं जितादिमं चैव, ह्युत्तराध्ययनान्यपि । लाभाल्लोभं भृशं कुर्व -नुपदेशस्त्रजं ह्यपि ।।१७।।
જિતકલ્પ, ઉત્તરાધ્યયન, ઉપદેશમાળા ને કંઠસ્થ કર્યા. લાભ સાથે લોભ વધતો જ જાય ને ?II૧oll
गवि स्थितस्सः कान्तायां, नामवदात्मसादहो । मनसि कृतवानस्मै भूयो भूयो नमो नमः ।।१८।।
(ત્રિવિરોણમ)
કાન્તા દૃષ્ટિ (છઠ્ઠી યોગદૃષ્ટિ)માં સ્થિત એવા તેમણે આ હજારો શ્લોકોને સ્વનામની જેમ આત્મસાત્ કર્યા હતા. તેમને ફરી ફરી વંદના...ll૧૮.
प्रकृष्टधीप्रसाध्यानि, न्यायस्याध्ययनान्यपि । कन्दूकक्रीडयेवासा-वधीतवान् महामतिः ।।१९।।
મહાપ્રજ્ઞ તેમણે પ્રકૃષ્ણ બુદ્ધિથી જ ભણી શકાય તેવા ન્યાયશાસ્ત્રોને જાણે ક્રિકેટની રમત ન હોય તેવી રીતે ભણી લીધા. ll૧૯ll
रत्नानि न्यायदृष्टेर्मु - क्तावलिकुसुमाञ्जलिः । व्यासः व्युत्पत्तिवादश्च, योगदृक्साङ्ख्यकारिकाः ।।२०।।
ન્યાયદર્શનનાં શ્રેષ્ઠ ગ્રંથો.. મુક્તાવલિ, કુસુમાંજલિ, વિશાળ એવો વ્યુત્પત્તિવાદ, યોગદર્શન, સાંખ્ય-કારિકા. ll૨૦ના
૧. દષ્ટિમાં ૨. ભૂષણસમાન