________________
३३
समतासागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
कमनीयानि जैनानि, न्यायशास्त्राण्यपीति च । रत्नाकरावतारश्च स्याद्वादमञ्जरी तथा । । २१ ।।
णभूतस्सम्मतेस्तक, ललितविस्तराऽपि च । ન્યાયશાસ્ત્રઃ પરા યુદ્ધિઃ, પ્રાપ્તા યુદ્ધિમતા તથા।।૨૨।।
यतिनाऽनेन शास्त्राणि बहुनि पठितान्यपि । પ્રજ્ઞાવતા ન શયાનિ, યાનિ થિતું વિ।।૨૩।।
कल्पसूत्राष्टकाख्ये च, त्रिषष्टि धर्मबिन्दुवत् । रत्नं तद्योगशास्त्रं च, गुरुतत्त्वविनिश्चयः । । २४ । णाकरः पुष्पमाला च समरादित्यसत्कथा । दिगम्बरीयतत्त्वार्थ राजवार्तिक इत्यपि ।। २५ ।।
षुश्चिदो हि महाकाव्यं, पद्मानन्दं प्रबन्धकम् । નિસ્યનું બિનવા ધુન્યા, છેવમાવીન્યથીતવાન્ ।।૨૬।।
૧. ભૂષણરૂપ જ્ઞાનનો ભંડાર. ૨. ઉત્પત્તિ ૩. રસ, ઝરણુ ૪. નદી ૫. જિનવાણીરૂપ
द्वितीयस्तरङ्गः
વ્યાકરણ, ન્યાય, પ્રકરણો વગેરેમાં
જૈન ન્યાયનાં સુંદર ગ્રંથો- રત્નાકરાવતારિકા, સ્યાદ્વાદમંજરી, શાસ્ત્રવાર્તા સમુચ્ચય...૨૧||
૪
સમ્મતિતર્ક, લલિતવિસ્તરા, ષગ્દર્શન, પ્રમાણનય, નયોપદેશ આદિના અભ્યાસથી બુદ્ધિ તીક્ષ્ણ બની.ા૨ા
પ્રજ્ઞાવાન એવા તેમણે એટલા શાસ્ત્રોનું વાંચન કર્યું કે તેનું લિસ્ટ પણ થઈ શકે તેમ નથી.I॥૨૩॥
આ છે તેનું અપૂર્ણ લિસ્ટ- કલ્પસૂત્ર, અષ્ટકજી, ત્રિષષ્ટિ, ધર્મબિંદુ, રત્નસમાન એવું યોગશાસ્ત્ર, ગુરૂતત્ત્વનિશ્ચય, જ્ઞાનના આકર સમાન પુષ્પમાલા, સમરાઈચ્ચ કહા, દિગંબરીય તત્ત્વાર્થ રાજવાર્તિક, જ્ઞાનના ઉદ્ભવ સમાન પદ્માનંદ મહાકાવ્ય, પ્રબંધ, જિનવાણીરૂપી નદીના ઝરણા સમાન આ શાસ્ત્રો... (ઉપરાંત તત્ત્વાર્થ સિદ્ધસેની ટીકા, કર્મગ્રંથ ટીકા, યોગબિંદુ, યોગદૃષ્ટિ, વિંશતિવિંશિકા, ઉપમિતિ, દ્વાત્રિંશન્ દ્વાત્રિંશિકા, તિલકમંજરી, શાંતિનાથ મહાકાવ્ય વગેરે વગેરે) તેઓશ્રી ભણ્યા હતા. ||૨૪,૨૫,૨૬॥