________________
२९
समता सागरे
↓ -आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
रयः कोऽपि महाज्ञान- मार्गे तस्याभवद् महान् । મદતામનુન નૈર્દિ, મદવાસાદ્યતે તમ્ ||૧૧||
ज्ञानं यद् गृहीतं तेन, तन्नामानि श्रुतान्यपि । નતાઙાહયાન ર્યુ - વિનન્દ્રિતાપિ ।।૧૨।।
साङ्गं व्याकरणं तेन, कण्ठस्थमखिलं कृतम् । धन्यैरेवाधीतं प्राज्ञैस्सिद्धहेमाभिधं वरम् ।।१३।।
नानाप्रकरणेष्वस्य धीमतो धीरभूद्वरा । સ્નામરદાનિ, ટીજાચરમન્તુતિ ||૧૪||
तापसस्तपसा प्रोक्तो, न स्वाध्यायसमं तपः । प्राप्तज्ञानं परावृत्य, बाढं तेन कृतं स्थिरम् ।।१५।।
૧. તવમા દીક્ તાવસો' ત્યમવયનાત |
द्वितीयस्तरङ्गः
૩૦
પરમજ્ઞાનસાધના કરી
તેઓશ્રીની જ્ઞાનના Highway પર 120 k.m. ની ઝડપ હતી.. મહાન વ્યક્તિનો આશરો મહાન ફળ આપીને જ રહે.||૧૧||
જો તેમણે ભણેલા ગ્રંથોનું લિસ્ટ પણ વાંચે તો દિગ્ગજ પંડિતોનાં ય તન મન મૂકી પડે.[૧૨]
લઘુવૃત્તિ સાથે (૬૦૦૦ શ્લોક પ્રમાણ) વ્યાકરણ કંઠસ્થ કર્યું... સબૂર ! આ સિદ્ધહેમ વ્યાકરણ વિરલ બુદ્ધિમાનો જ ભણે છે.૧૩
અનેક પ્રકરણોમાં તેમની બુદ્ધિ વિકસિત થઈ. સટીક ૪૫ આગમના રહસ્યો તેમના હૃદયે લાગ્યા.||૧૪||
રમવા
તાપસ તપથી બનાય છે ને સ્વાધ્યાય સમો
તપ નથી. આ મહાતપસ્વીએ પ્રાપ્ત કરેલા જ્ઞાનનું ખૂબ પરાવર્તન કરીને તેને સ્થિર કર્યું.I॥૧૫॥