________________
समतासागरे
पञ्चमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्भूयिष्ठेऽपि विहारेऽसा- वमुचन्न गुरुं क्वचित् । दयितो स ह्यभूत्प्राणात्, भक्तानामिदृशी स्थितिः ।।६।।
ખૂબ પીડામાં પણ ગુરૂવિહાર ચાહે ગમે તેટલો લાંબો કેમ ન હોય તેમણે પ્રાણપ્રિય ગુરુદેવને ન છોડ્યા. હા ભક્તો માટે તેમાં આશ્ચર્ય નથી.inશા
तितिक्षो का तितिक्षा सा ! ह्येकाशनादिकं रुजि । पीडितोऽपि यथाशक्ति, चकारा करागतः ।।७।।
ઓહ.. સહનશીલતા ય કેવી !... કેવો જિનાજ્ઞાનો પ્રેમ ! તે પીડામાં યથાશક્તિ એકાસણાદિ ન છોડ્યાં.IIoll
डामरोऽसौ कलौ नासा-गलयोगलतासृजि । यापनागोचराधिभाक्, निमग्नोऽभूच्चिदाम्बुधौ ।।८।।
કળિકાળના Magic.. નાક અને ગળામાંથી લોહી પડતું હોવા છતાં... દુઃસાધ્ય વ્યાધિ હોવા છતાં જ્ઞાનસાગરમાં મગ્ન થઈ ગયાં.IIkII
महावैद्या निदानाय निष्फला बभूवुर्ह हा । पिनाकी ह्यपि किं कुर्या-द्रोगे ह्यज्ञातनामके ।।९।।
તે રોગનું નિદાન કરવામાં મોટા મોટા ડોકટરો પણ નિષ્ફળ ગયા. જે રોગનું નામ જ ખબર નથી તેના માટે મહાદેવ પણ શું કરે ?licલા
गुरुवैद्यो हरिः श्राद्धै-रानीतः कोटवासिभिः । रुग्निष्णातेन कृत्स्नं च, तत्च्छरीरं निरीक्षितम् ।।१०।।
મુંબઈમાં કોટના શ્રાવકો હરિભાઈ નામના નિષ્ણાત ડો.ને લઈ આવ્યા. તેમણે આખું શરીર તપાસ્યું.ll૧ની
૧. પ્રિય ૨. સહન કરનારા ૩. ચમત્કાર ૪. શંકર