________________
समतासागरे
पञ्चमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् -
વિધિવશાત્ ઉગ્ર રોગ (કેન્સર) આવ્યો.
| | પંચમ તરંગ |
_// પશ્વમસ્તર: | विधिना किं कृतं वक्र, हन्त ! रे हाऽसमञ्जसम् । धिग् मत्पापिनमुत्सृज्य, भगवद्भोगमग्रहीत् ।।१।।
હાય... ભવિતવ્યતા ! શું તારી વક્રતા ! મારા જેવા પાપીને છોડીને તે ભગવાનનો ભોગ લઈ લીધો ?IIII
શાંત પાણીમાં શિલાક્ષેપ થયો. કર્મવશાત અકાંડે કેન્સરનો દુઃસાધ્ય રોગ તેમને થયો..રા
वशेन कर्मणामस्य, केन्सररुग् महामुनेः । शान्तशरे शिलाक्षेप, इवाऽपतदकल्पितः ।।२।। दुसह्याश्च शिरस्तोदा, घररेति श्रुतौ ध्वनिः । ग्रहणं तस्य भक्तस्य, गले कष्टमभूत्पुरा ।।३।।
અસહ્ય માથાનો દુઃખાવો. કાનમાં ઘરરરર... અવાજ... ગળામાં આહાર ઉતારવામાં મુશ્કેલી.. આમ રોગની શરૂઆત થઈ.II
रोगग्रस्तोऽप्यहो सिद्ध-गिरेर्मुम्बापुरीं प्रति । गाम्भीर्यचरमाम्भोधि-~हरद्-गुरुणा सह ।।४।।
ગંભીર ગુણોથી સ્વયંભૂરમણ-સ્પદ્ધિ એવા તેમણે આવી સ્થિતિમાં ય ગુરુની સાથે પાલીતાણાથી મુંબઈનો વિહાર કર્યો.IIII
गरिष्ठो रुग्व्यथाक्रान्तो- ऽपि व्याख्यानादिकं तदा । मोहरुगौषधं लोके, विततार पदे पदे ।।५।।
કેવી મહાનતા ?... પોતાની તેવી સ્થિતિમાં ય મોહરોગની Medicine સમાન વ્યાખ્યાનનું ગામોગામ દાન કર્યું.આપ
૧. પાણી ૨. વેદના, આમવસતિ
પE |