________________
૧૮૧
समतासागरे
अष्टमस्तरङ्गः
૧૮ર
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्धर्महीनो ह हा ! बाढ- मशुभकर्मबन्धकः । न्यक्कृतनारकीपीडाः विषचक्रे पतत्यहो !||६५।।
( ત્રિર્વિરોગમ)
ધન્ના અણગારની સ્મૃતિ કરાવતા તેમના
ઓહ... ધર્મના અભાવે અશુભ કર્મો બાંધે છે.. ફરી નરક જેવી પીડા ભોગવે છે ને બસ આ વિષચક્ર.. પીડા... દુર્ગાન... પીડા.. ચાલ્યા જ કરે છે.IIકપી.
साधवस्तु वयं वर्याः, भूयोऽसातेन वर्जिताः । धुताविवेककुध्यानाः, सद्गुरुसङ्गशोभिताः ।।६६।।
અમે તો સાધુ છીએ... તેમના જેવી પીડા ય નથી... અવિવેક કે દુર્થાન નથી... સદ્ગુરુનો સંગ મળ્યો છે. શા
स्मृत्वेदं कम्पते चित्तं, यदि सद्गुरुवर्जिताः । तितिक्षादिप्रशून्याश्चा- भविष्यामः कथं हहा! ।।६७।।
હા... આ પરિસ્થિતિમાં જો સદ્ગુરૂ ના મળ્યા હોત... તો સહનશીલતા વિના શું થાત ? તેની કલ્પના ય ધ્રુજાવી દે છે.Iકoll
दावे दुःखेऽधुना किन्तु, यदि पातयिता विधिः । ताकरेऽस्मिन् समाधे किं,गतं नो ? नो भयं हि नेः ।।६८ ।।
પણ હવે તો ભલે ને નસીબ દુઃખના દાવાનળમાં ફેંકી દે.. આ સમાધિના અમૃતકુંડમાં આપણને શો ભય ? આપણું શું બગડી જવાનું ?li૬૮
જે આવી પડ્યું છે તેને અન્યથા કરવા તો પરમાત્મા ય સમર્થ નથી... હવે તો સહનશીલતા વધારવી તે જ એક કર્તવ્ય છે.al૯ll
तमन्यथाऽपि लोकेशः कर्तुं न प्रभवत्यहो !। स्यदो सहिष्णुतायास्स्या- द्वर्धितः कृत्यमेव नः ।।६९।।
૧. જંગલ ૨. અમૃતકુંડ ૩. અમારું ૪. નથી. ૫. અમને