________________
१७९
समता सागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
देयं किं तपसां नास्ति ?, बाह्येतरश्रियं ददत् । तपो जयति विश्वेऽपि, विश्वे विश्वाद्भुतं न्विति ।।६०।।
दयासंभारचिन्ताकृच्छ्राद्धोऽप्येवं प्रबोधितः । પિષ્ટપેડસાતળિ, વિમુદ્યત્ત્વપરસ્ય 7 ?||૬% ||
प्रचुरदुःखभाजो कि मस्मभ्यो भुवने न हि ? | તીવિસ્તૃતવૃત્ત શ્રાદ્ધ ! તત્ત્વતાં મવતા વિદ્યા ।।૬૨ ।।
तं शोचस्व शुचां पात्र - मितो दुःखानले पचन् । भगवच्छासनाद् बाह्य, इतोऽज्ञाननिपातितः ।। ६३ ।।
वश्यश्चापि परेषां हा ऽविवेकेन कदर्थितः । तितिक्षावर्जितो हीन ध्यानेन दुःखभाक् तु यः । । ६४ ।। || વુમમ્ ||
૧. બાહ્ય અને આત્યંતર ૨. સમગ્ર ૩. નુ + કૃતિ ૪. જગતમાં પ. જ્ઞાની એવા તમારાથી
अष्टमस्तरङ्गः
૧૮૦
તેની પણ પ્રતીતિ થાય છે.
બાહ્ય અને આત્યંતર ઋદ્ધિદાતા તપને
કશું અદેય નથી. સમગ્ર વિશ્વમાં આશ્ચર્ય સમાન તપ જયવંતું છે.દ્રા
તેમના રોગથી ચિંતા કરનાર શ્રાવકને તેમણે પ્રતિબોધ આપ્યો, “મહાશય ! જગતમાં શું આપણી સિવાય બીજા કોઈને અશાતાનાં ઉદય નહીં આવતા હોય ?||૬||
શું આપણાથી વધુ દુઃખી જીવો દુનિયામાં નહિ હોય ? તમે સુજ્ઞ છો, દૃષ્ટિને વિશાળ બનાવો...દ્રા
તે જીવો દયાપાત્ર છે.. જે એકબાજુ દુઃખોના દાવાનળમાં શેકાય છે... ને બીજી બાજુ જિનશાસનથી વંચિત છે. અજ્ઞાનથી પરાભૂત છે.[૩]]
હાય.. પરવશતા... અવિવેકની કદર્થના.. સહનશીલતાનો અભાવ... ને દુર્ગાન સાથેની વેદના...ll૬૪મા