________________
૧૮૩
समतासागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
देवस्येव गुरोराज्ञां मन्यमानेन पारणम् । हभावेन कृतं मृत्युं- जयकृता जयिष्णुना ।। ७० ।।
इषहिना गताः किन्तु पश्चात्कष्टमभूद्महत् । षकामिनोऽस्य जातं च कर्षणं नलिकाकृतं । । ७१ ।।
दत्तं च हरिवैद्येनी षधं कष्टापहारि च । તોવાઃ વર્ધનના: વિન્તુ, નાશામ્યન્ ટી તથાપિ તે।।૭ર ||
वीतार्हतामपाकर्तुं नलिकां तद्वितीयया । क्षिकाय
। તળયાવાસ્તુ, તવા વૈઘેન સૂચિતમ્ ।।૭૩ ||
तोदनं दुःसहं सोऽपि क्षामवपुस्तदाऽसहत् । भयंकरैर्यदा लोह नालैश्छिद्रं व्यतन्यत ॥ ७४ ॥ ૧. શુષ્ક ૨. મુમુક્ષુ (પ=મોક્ષ) ૩. ખેંચાણ ૪. તેનાથી બીજી
૫. અયોગ્યા ૬. ક્ષય માટે
अष्टमस्तरङ्गः
૧૮૪
દેહ પર હવે જરા નજર કરીએ.
ગુર્વાજ્ઞાથી તેમણે અલિપ્તભાવે પારણું કર્યું.
તેમને મન તો ગુરુ બોલ્યા એટલે સીમંધરસ્વામી બોલ્યા. ખરેખર તેઓ મૃત્યુંજયતપથી મૃત્યુને જીતી ગયાં. llo]
થોડાં દિવસ ગયાં... પછી મોટી આપત્તિ
આવી આ મુમુક્ષુને નળીના ભાગમાં ખેંચાણની તકલીફ રહેવા માંડી.[[૧]]
ડો.હરિભાઈએ રાહત માટે દવાઓ લખી આપી છતાં ય ખેંચાણની તકલીફો તો ચાલુ જ રહી.][૭૨]
નળી અયોગ્ય-ખરાબ જણાઈ... ડોકટરોનો અભિપ્રાય નળી બદલવાનો હતો.. જેથી તે પીડા દૂર થાય.l[૩]]
અશક્ત શરીર.. સંકોચાયેલ છિદ્રને મોટું કરવા જાડા સળિયાનો પ્રયોગ.. હાય.. કમકમાટી ઉપજાવે તેવું એ દૃશ્ય હતું... તેમણે ત્યારે અત્યંત દુઃસહ વેદનાને સહન કરી.Il૪