________________
૧૬
समतासागरे
सप्तमस्तरड़गः
૧૧૬
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् - परिणतो तदत्यन्तं - विपर्यासमगाद्विधेः । रीतिस्त्वस्याऽपरा नाऽभू-द्गुरुवचनपालनात् ।।१६।।
વિપરીત પડેલી દવાને પણ ગુરુવચનના
દુર્ભાગ્યે તે ઔષધ ખૂબ જ વિપરીત પડ્યું. પણ એમને તો ગુરુવચનપાલન સિવાય કોઈ option જ ન હતો.ilઉઘા
तोषेतरमहाकासो, वान्तिव्यथा शिरोव्यथा । षड्गुणा बभूवुस्तस्य, कथिञ्चदपि दुःसहाः ।।१७।।
પીડાકારી ખાંસીઓ, માથાનો સખત દુઃખાવો ને ઉલ્ટીઓ અનેકગણા વધી ગયાં.. હવે તો ખૂબ જ અસહ્ય બન્યાં.ilRoll
धर्म एकैव योधस्य, शत्रुप्रहरणेष्वपि । महापराक्रमेणैव, योधनं हि यथा तथा ।।१८।।
દુશ્મનોનાં તીક્ષ્ણપ્રહારોમાં ય સેનિકનું કર્તવ્ય એક જ છે સેનાપતિની આજ્ઞાનું પાલન.. પરાક્રમથી લડવું.ll૧૮.
पित्सद्देहोऽपि शिष्योऽसौ, पीडामूलं तदौषधम् । गुर्वाज्ञाप्रतिबद्धोऽहो !- ऽत्यजत्त्मन्संशयेऽपि न ।।१९।।
|| ગુમ || रुग्वृद्धिदर्शिभिश्श्राद्धैः, प्रवृत्तिापिता गुरोः । वरतरौषधायास्मै, गुरुणाऽऽज्ञा कृता तथा ।।२०।।
તેવી જ રીતે શરીર તૂટ તૂટુ થાય છતાં ય... જાનનું જોખમ થાય છતાં ય... ગુર્વાજ્ઞા પ્રતિબદ્ધ આ શિષ્ય તેના કારણભૂત તે દવા ન છોડી. II૧૯I
શ્રાવકોએ પરિસ્થિતિની ગંભીરતા જાણીને ગુરુદેવને સમાચાર આપ્યા... તેમણે બીજી સારી દવા કરવાં જણાવ્યું.il૨૦II
૧. પડવા ઈચ્છતા. ૨. ત્મનું = આત્મા