________________
૧૧૩
समतासागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
मर्मज्ञसूरिणोक्तं च 'वत्स ! तिष्ठेह सम्प्रति । पिल्लश्चाहाऽचिरात्प्रत्यागमिष्यामो वयं तथा' ||११|| वाचना दीर्घकालीना, प्रत्यहं दत्तवाँस्तदा । ધતુરો વાઘનાવાનું, વૃદત્ત્વામિત્વે શ્રુતે ।।૧૨।।
नाषिभ्यो केवलं तेने, व्याख्यानमपि सत्कृतम् । વાર્તાર ઘર્થિન: ; ન ? વાતા વિત્ત્પતિવૃર્ત્તમઃ ।।૧૩||
शुकस्वरभृत्सोऽपि, अन्नं कष्टाद् गिलन् गले । તવાન્ સ નનેનામા, ક્ષંગ્વવાતિ ત્તિ: ।।૧૪।।
तं कथितं गुरुणैतद् वैद्योषधं गृहाण भोः ! | વિનીતેન સથેતીતિ, સ્વીકૃત તે પત્તા યવા ||૧||
૧. ભીની આંખવાળા ૨. વર્નામતિ શેષઃ
सप्तमस्तरङ्गः
૧૪
ય વાચનાદાન કરતાં.
આચાર્યદેવે પણ લાભાલાભ જોઈને કહ્યું, ‘વત્સ ! હમણા અહિં જ રહે. અમે જલ્દી પાછા આવી જશે... અને તેમની આંખોમાં ય આંસુ આવી ગયા. સુરેન્દ્રનગરમાં તેઓ બૃહત્કલ્પ પર દીર્ઘકાળ (૩ કલાકની) વાચના રોજ આપતાં. [૧૧,૧૨ા
માત્ર વાચના જ નહીં. વ્યાખ્યાન પણ ફરમાવતા. દેનાર હોય તો લેનારનો તોટો નથી. પણ દુર્લભ છે.. દેનાર. ||૧૩||
અવાજ નષ્ટ થતો જતો હતો... ખોરાક ખૂબ જ મુશ્કેલીથી ઉતરતો. તેઓ પાણી સાથે રોટલીનો આહાર માંડ માંડ કરી શકતાં. I॥૧૪॥
ગુરુદેવે જતી વખતે એક વૈધની દવા કરવાનું સૂચન કરેલ. જે આ વિનીત શિષ્ય તહત્તિ કરીને સ્વીકારેલ.॥૧૫॥