SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ समतासागरे आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् मर्मज्ञसूरिणोक्तं च 'वत्स ! तिष्ठेह सम्प्रति । पिल्लश्चाहाऽचिरात्प्रत्यागमिष्यामो वयं तथा' ||११|| वाचना दीर्घकालीना, प्रत्यहं दत्तवाँस्तदा । ધતુરો વાઘનાવાનું, વૃદત્ત્વામિત્વે શ્રુતે ।।૧૨।। नाषिभ्यो केवलं तेने, व्याख्यानमपि सत्कृतम् । વાર્તાર ઘર્થિન: ; ન ? વાતા વિત્ત્પતિવૃર્ત્તમઃ ।।૧૩|| शुकस्वरभृत्सोऽपि, अन्नं कष्टाद् गिलन् गले । તવાન્ સ નનેનામા, ક્ષંગ્વવાતિ ત્તિ: ।।૧૪।। तं कथितं गुरुणैतद् वैद्योषधं गृहाण भोः ! | વિનીતેન સથેતીતિ, સ્વીકૃત તે પત્તા યવા ||૧|| ૧. ભીની આંખવાળા ૨. વર્નામતિ શેષઃ सप्तमस्तरङ्गः ૧૪ ય વાચનાદાન કરતાં. આચાર્યદેવે પણ લાભાલાભ જોઈને કહ્યું, ‘વત્સ ! હમણા અહિં જ રહે. અમે જલ્દી પાછા આવી જશે... અને તેમની આંખોમાં ય આંસુ આવી ગયા. સુરેન્દ્રનગરમાં તેઓ બૃહત્કલ્પ પર દીર્ઘકાળ (૩ કલાકની) વાચના રોજ આપતાં. [૧૧,૧૨ા માત્ર વાચના જ નહીં. વ્યાખ્યાન પણ ફરમાવતા. દેનાર હોય તો લેનારનો તોટો નથી. પણ દુર્લભ છે.. દેનાર. ||૧૩|| અવાજ નષ્ટ થતો જતો હતો... ખોરાક ખૂબ જ મુશ્કેલીથી ઉતરતો. તેઓ પાણી સાથે રોટલીનો આહાર માંડ માંડ કરી શકતાં. I॥૧૪॥ ગુરુદેવે જતી વખતે એક વૈધની દવા કરવાનું સૂચન કરેલ. જે આ વિનીત શિષ્ય તહત્તિ કરીને સ્વીકારેલ.॥૧૫॥
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy