________________
999
समतासागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
चञ्चरीकस्य वाचस्तु स्वाङ्घ्यब्जस्यानुपठ्य च । ज्यानिधिगुरुस्सोऽपि ह्यनुमतिमदात्तथा ।। ६ ।।
भूत्या सिद्धगिरेस्सङ्घो, राजस्थानादभूत्तदा । तावत् शंखेश्वरे तीर्थेऽन्तराऽस्य संगमो ह्यभूत् ।। ७ ।। दुःखं सर्वं गतं मन्य-मानो प्राप्य गुरुक्रमौ । सहवर्तीयुतस्सोऽपि मुमुदे गुरुणा समं ।। ८ ।।
हतवीर्योऽपि सङ्घेन, गुरुणा च सजूस्ततः । पीनमनोबलोऽगच्छत् प्रीतिर्विघ्नविनाशिनी ।। ९ ।।
डाच्छून्योऽपि सुरेन्द्राख्ये, पुरे श्राद्धैस्तथोदितः । यापनायाः कृते लाभं ददातु नो दयानिधिः । ।१० ।।
૧. નિર્ભય
सप्तमस्तरङ्गः
११२
જેમ સાથે જ રહેતા. કાતિલ પીડામાં
ગુરૂપાદપદ્મમાં રહેતા ભ્રમરસમા એવા તેમના વચનો વાંચી દયાનિધિ ગુરુદેવે અનુમતિ આપી.
તે સમયે સૂરિદેવની નિશ્રામાં રાજસ્થાનથી સિદ્ધગિરિનો મોટો સંઘ નીકળ્યો હતો. તેમાં વચ્ચે શંખેશ્વર તીર્થે આ ગુરુશિષ્યનું મિલન થયું. ગુરુચરણો મળી ગયાં, જાણે બધું દુઃખ જતું રહ્યું. સહવર્તી સાધુઓ અને ગુરુદેવ પણ ખૂબ આનંદ પામ્યા.||,૮॥
તન દુર્બળ... પણ મન બળવાન... ગુરુ સાથે સંઘમાં પ્રયાણ કર્યું... જે યોગમાં પ્રીતિ તે યોગમાં વિઘ્નનો નાશ.લા
તેમને કોઈ ભય ન હતો... પણ સુરેન્દ્રનગરના શ્રાવકોએ વિનંતિ કરી કે કૃપા કરી અમને સેવાનો લાભ આપો.૧૦ના