________________
૨૬.
समतासागरे
अष्टमस्तरङ्गः
२१६
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्णाकरस्य गताः शैत्यं, हस्तपादाः शनैः शनैः । दिवसदशकं पञ्च- मङ्गलात्म तदाऽभवत् ।।१४८।।
તેઓ યાદ કરતાં. તેમાં કોઈ શંકા
જ્ઞાની એવા પૂજ્યશ્રીના હાથ-પગો ધીમે ધીમે ઠંડા પડી રહ્યા છે. છેલ્લા દશ દિવસથી ઉપાશ્રય નવકારમય થઈ ગયો છે.ll૧૪૮
कं देहे नाऽभवत्स्थेय- स्तृषा शून्यावधेस्तथा । सपोषसक्रिया ज्ञान - तन्तवः शिथिलास्तथा ।।१४९ ।।
પાણીનું ટીપું ય ટકતું નથી.. તરસ ચરમસીમાએ.. ના, હવે તો સીમાને ય વટાવી ગઈ છે. પોષણથી ચાલતા જ્ઞાનતંતુઓ હવે પોષણના અભાવે નબળા પડ્યાં છે.ll૧૪૯ll
स्मारणादप्यशक्यं त - त्स्मरणं तेन चाऽभवत् । रतोऽभूत् किन्तु सज्ज्ञान-श्रवणतत्परः सदा ।।१५०।।
તેથી યાદ કરાવતા ય યાદ ન રહે તેવી. સ્મરણશક્તિ થઈ ગઈ છે.. છતાં ય તેમનું મન ઝંખે છે સુભાષિતોના શ્રવણને...ll૧૫૦થી
तस्यैकैवाऽभवद्वाञ्छा, गुर्वङ्कस्थितमस्तकः । दत्तध्यानो नमस्कारे, तच्छ्रीमुखोदिते म्रिये ।।१५१।।
બસ... એક ઈચ્છા છે, “ગુરુના ખોળે મારું માથું હોય.. એકતાન થઈને તેમના શ્રીમુખેથી નવકાર સાંભળતો હોઉ.. ત્યારે આ હંસલો પિંજરને છોડીને ઉડી જાય...ll૧૫૧TI
शंकाऽभवदसह्या तु, पीडां विसहतो मुनेः । મુિ મૃત્યી સમધિર્મ, મત્વિ વા ન વા ૪ દા |૧૨||
પીડા જ્યારે ખૂબ અસહ્ય બની જતી.. ત્યારે મનમાં શંકા થતી, મૃત્યુ સમયે સમાધિ રહેશે કે નહીં ?”II૧૫રના
૧. ચમૂર શેષ: ||