________________
समतासागरे
अष्टमस्तरङ्गः
२२८
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्नम्या स साधकोऽन्यत्रा -ऽधिकसाधनयाऽयुनक् । शार्दूलशौर्ययुक् चान्य-स्वाधारस्तम्भसन्निभः ।।१७७।।
જિનશાસનરૂપી ગગનનો સૂર્ય
વંદનીય વિભૂતિ.. આ મહાસાધક.. અધિક સાધના માટે અન્યત્ર જતાં રહ્યા.. સ્વસાધનામાં સિંહ જેવી શૂરવીરતા જ ન હતી.. પણ અનેક સાધકોના મહાન આધારસ્તંભ પણ હતા.II૧oolI
सहायकः परो गुर्वोः, जिनशासनभूषणः । नस्तथा सूरिदेवेन, विधिनाकस्मिकं गतः ।।१७८ ।।
ગુરુદેવોએ પરમસહાયક આશ્રિતને ગુમાવ્યો.. જિનશાસને એક આભૂષણ ગુમાવ્યું.. સૂરિદેવે ય જેમની મક્તકંઠે પ્રશંસા કરી હતી.. હાય.. તેને વિધિએ અચાનક જ ઝૂંટવી લીધો./૧૦૮
गणाधिपोऽपि पञ्चाश- दधिकद्विशतर्षिपः । “તો મે લખો દસ્તી” ના સવાલમ્ T૧૭૬IT
માટે જ.. અઢીસો શ્રમણોનાં ગચ્છાધિપતિ શ્રીપ્રેમસૂરીશ્વજીનાં મુખમાંથી ગદ્ગદ સ્વરે સહજતાથી ઉદ્ગારો નીકળી પડ્યા.. “મારો જમણો હાથ ચાલ્યો ગયો.'II૧૦૯ll
न चिरात् स्वर्गवासस्य, प्रथिता पुरि तत्कथा । सूचनागोचरं सूर- वच्चरितं महात्मनाम् ।।१८०।।
તેમના સ્વર્ગવાસનાં સમાચાર ઝડપથી નગરમાં પ્રસરી ગયા.. સૂર્યની જેમ જાહેરાત નથી હોતી તેમ મહાપુરુષોના ચરિત્રને જ જાહેરાતની જરૂર નથી હોતી.II૧૮૦ના
૧. સુ + આધાર ૨. સ્તુતિ પ્રાપ્ત