________________
समतासागरे
षष्ठस्तरङ्गः
૧૦૬
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्तारणं द्रव्यतोऽमुञ्चत्, सोऽपि तं च गुरुस्तथा । તેવપાત્ર ન વાં તો, વીરૌતમસત્રમાં? રૂછી
તેમને નમસ્કાર થાઓ. શિષ્યને ગુરુનો ને ગુરુને શિષ્યનો વિયોગ થયો. પણ.. માત્ર દ્રવ્યથી જ ભાવથી તો બંને સાથે જ હતાં. આફરીન.. આફરીન... તે વીર ને ગૌતમની જોડી પર.llaoll
स्मैरेतरमुखः सोऽपि, गुरुवियोगदुःखतः । नम्रसाधुगणेनाभि, दादरं च समागमत् ।।३८।।
ઉદાસીન મુખ... ગુરુવિયોગનું દુઃખ... નમ સાધુઓના ગણ સાથે તેઓ દાદર આવી ગયા.Il3૮II
मोहमोक्त्रागमात्सङ्घः, प्रसन्नोऽभूदुजेतर । स्तुवे दादरसङ्घ तं, साधुतल्लजसेवकम् ।।३९ ।।
મોહના સકંજામાંથી છોડાવનાર તે તારણહારના આગમનથી તે સંઘના આનંદનો સાગર હિલોળે ચઢ્યો.. તો તેમના રોગની પીડાથી શોક સાગરમાં ય ડૂબી ગયો. ઓ મુનિપુંગવના સેવક દાદર સંઘ ! તારી જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.ll૩૯ll
૧. કેની
ત:ો