________________
समतासागरे
षष्ठस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्को हीदृशं गुरुं प्राप्य, वियुक्तं तं सहेदिति । बह्वाग्रहेण सङ्घन, दादरस्य विगम्य तं ।।१२।।
યોગને વહન કર્યા. પરમ ગુરુવિનય
સદ્ગુરુના સંગે દાદર સંઘને સારો રંગ લગાડ્યો. તેમનો વિયોગ કોણ સહન કરે.. II૧રી.
भूरिभावेन तस्यैव, चातुर्मासं च मार्गितम् । वरेण्यसूरिणा मेने, जयनादपुरस्सरम् ।।१३।।
સંઘે બહુ આગ્રહ અને ભાવથી તેમના ચાતુર્માસની યાચના કરી... સૂરિદેવે સ્વીકાર કર્યો. જય જયનો નાદ થયો.ll૧૩
परमपात्रतां ज्ञात्वा, गुरुणर्षिमहागणः । रम्यसंयमभ्राजेऽस्मै, प्रेषितस्संयमाप्तये ।।१४ ।।
તેમની કુશળતા જાણીને ગુરુએ (૨૫) સાધુઓનો મોટો પરિવાર આ સંયમી પાસે સંયમ તાલીમ માટે મોકલ્યો.ll૧૪ll
महाविदेहसाधूनां, चित्रं तेनापि दर्शितम् । गुरुसंयमभक्तिभाग- मुनीनां दर्शनेन च ।।१५।।
સંયમ ને ભક્તિથી ઉભરાતા મુનિગણના દર્શન કરાવીને પૂજ્યશ્રીએ મહાવિદેહના મહાત્માઓનાં દર્શન કરાવ્યાં.II૧૫ll
रुक्षमपि महातत्त्वज्ञान - मदाज्जनान् यथा । विशेषरसयुक्तास्ते- ऽमन्यन्तां षड्रसाधिकम् ।।१६।।
નીરસ લાગતા ગહન તત્ત્વજ્ઞાનને તેઓ એવી રીતે પીરસતા કે તેઓ Extra interest સાથે સાંભળતા જાણે ષડ્રસનાં Testy ભોજન ન હોય !II૧ાાં
૧. ઊંચા સંયમસ્થાન.