________________
समतासागरे
षष्ठस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्तोषमनाप्नुवन् चेदृक्- तपोभिर्वर्धमानकम् । पिपासुस्तपसां सोऽपि, चकाराचाम्लिकैः कृतम् ।।६।। तप एकोनचत्वारिंशदाचाम्लमितं कृतम् । पोषक आत्मगात्रस्य, प्राय एकश्च तत्परम् ।।७।।
હોવા છતાં તપમાં રત તેઓએ મોટા
હજી એટલાથી સંતોષ ન હતો. તપની તૃષ્ણાથી તેમણે વર્ધમાન તપની ઓળી કરી.inબ્રા
એ ઘોર સાધના હતી.. આ સ્થિતિમાં ય ૩૯ આયંબિલ + ૧ ઉપવાસની.loll
रक्तं साधकचित्तं के, जानीयुः सत्तपोगुणे ?। तोदाः किं कर्मणां स्युर्यत्, तान्येव ताडितान्यहो!।।८।।
ઓ સાધક.. આપનો તપનો પ્રેમ જાણવાનું અમારું ગજું નથી. કર્મ આપને શું હેરાન કરવાનાં હતાં ? તપના વડે આપે જ કર્મોને હેરાન કરી દીધાં.
गुरुयोगे प्रविश्यासी, भगवत्या निरन्तरम् । रुग्णोऽप्याचाम्लनीव्यादि-तपोऽकार्षीमहामुनिः ।।९।।
હજી આટલાથી અટકતું નથી... ભગવતીનાં ૬ મહિનાનાં જોગ.. અને નિરંતર આયંબિલ + નીવિ....
+ કઠિન ક્રિયાઓ.. ઓહ.. તે દુર્બળ શરીરે ય બળવાન મનથી ઉત્કૃષ્ટ સાધનાઓ કરી.il૯,૧૦ના,
योगं षण्मासकालं स, कष्टसाध्यं क्रियागणः । गरिष्ठचित्तवीर्योऽसौ, दुर्बलोऽपि चकार च ।।१०।।
वारिनाथो चिदामस्मिन्, योगे स्वगुरुणा सह । हस्तेन प्रगुरोर्भेजे - गणिपदं तदाज्ञया ।।११।।
જ્ઞાનસાગર પૂજ્યશ્રીએ ગુર્વાજ્ઞાથી આ જોગમાં સ્વગુરૂ સાથે ગણિપદવી પ્રાપ્ત કરી.ll૧૧II