SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ २५ ↓ -आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् समतासागरे ।। દ્વિતીયસ્તરટ્ટ્: || ग्लानसेवा कृताऽनेन, गुरुसेवापरेण च । पेक्षास्पदं क्वापि तादृशां तादृशो किल । ।१ ।। सेवनावसरं लब्ध्वा स्वयं रुग्व्यथितोऽपि सन् । वात्सल्याम्भोमहाम्भोधि-वैयावृत्यपरोऽभवत् ।।२ ।। प्रकृष्टनम्रता काऽपि लघुता महतोऽप्यहो । भुजिष्यो क्षुल्लकस्यापि महात्माऽसौ मुदाऽभवत् ।।३।। सेव्यस्य लभ्यते पुण्यात सेवावृत्त्यै क्षणः क्वचित् । वासरं स वृथा मेने, वैयावृत्यं विना हि यः । । ४ । । 3. मं ज्ञानस्याप तस्मात्स, सेवानु सूत्रपाठनात् । त्रसं परिणतं तस्य, ज्ञानेनैवमभूद्भृशम् ।।५।। ૧. નોકર ૨. સમૃદ્ધિ ૩. આત્મા (નપું.) द्वितीयस्तरङ्गः *ગ્લાનસેવા તે પ્રભુસેવા' ॥ દ્વિતીય તરઙ્ગ || २६ માત્ર ગુરુસેવામાં જ નહીં ગ્લાનસેવામાં ય તત્પર થયા. સેવાભાવ ને સેવ્યજન... ઉપેક્ષાનો અવકાશ જ ન હતો.|| પોતાને રોગની તીવ્ર પીડા.. છતાં ય સેવાનો અવસર મળે ને વાત્સલ્યનો સાગર હિલોળા લે ને સેવામાં લાગી જાય.ચા નમ્રતાનો પ્રકર્ષ ને લઘુતામાં પ્રભુતા... સાવ નાના મુનિની પણ ચાકરી આનંદથી કરતા.II3]] સેવ્યનો સેવાવસર પુણ્યોદયથી જ ક્યારેક મળી જાય. સેવા વિનાનો દિવસ તેઓ વાંઝિઓ માનતા.૪ના પહેલાં સેવા, પછી સ્વાધ્યાય, તેનાથી તેઓ જ્ઞાનની સમૃદ્ધિ પામ્યા. આ રીતે તેમને જ્ઞાન આત્મામાં પરિણમ્યું.પા
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy