________________
समतासागरे
तृतीयस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्श्राद्धा अपि कृतज्ञास्त-दुपकारस्मृतेरपि । वर्षयन्तो भृशं ह्यशून्, सस्मरुस्सर्वदापि तम् ।।२६।। कोविदो स्नात्ररागेऽसौ, तथा प्रकरणेष्वपि । परसंवेगदात्री च, ददौ स्ववाचनां तकान् ।।२७।।
શ્રાવકોપકાર ને સંયમના સર્જક હતાં.
આજે પણ તેમના ઉપકારની સ્મૃતિથી કૃતજ્ઞ શ્રાવકો આંસુ સારતા તેમને સંભારે છે.રઘા
સ્નાત્ર વગેરેનાં રાગોના નિષ્ણાંત, પ્રકરણોમાં પંડિત એવા તેઓ શ્રાવકોને સંવેગદાયી વાચના આપતા.loll
कारकस्सारणादीनां, संयमैकप्रवर्तकः ।। रजतोज्ज्वलकीर्तेश्च, चयस्सोऽपाठयद् मुनीन् ।।२८ ।।
સારણાદિમાં સદાય અપ્રમત્ત, સંયમનાં કાબેલ પ્રવર્તક.. Silverprestigeના ધારક એવા તેઓ મુનિઓને ભણાવતા.ll૨૮II
साधुतादर्शिनः सङ्घा- स्स्वाध्यायसुप्रभाविताः । धुनयन्तश्शिरोवातान्, चक्रुरस्मै नमो नमः ।।२९ ।।
સાધુઓના ઉચ્ચ આચાર અને સ્વાધ્યાયથી પ્રભાવિત થયેલ સંઘો મસ્તકો ધુણાવતા અને તેમના ચરણોમાં નમી પડતાં.Il૨૯l
तामसभिद्गुरौ भक्ति- बहुमानोऽपि तत्र च । धारिणो हृद्भिदां वाचा, वाचनासार एव तौ ।।३०।।
તેમની હૃદયભેદી વાચનાઓનો સાર હતો.. અંધકારોને ઉલેચી નાખનાર એવા ગુરુની ભક્તિ અને બહુમાન.'ll૩ના
तादृशी वाचना दत्ता, तेनर्षिभ्यो यथा हि ते । सीत्यक्षेत्रनिभाः शैक्षा, नित्यैकाशनकारिणः ।।३१।।
તેમની વાચનાઓના પ્રભાવથી ફળદ્રુપક્ષેત્રસમાન એવા સાધુઓ નિત્ય એકાશની..ll૩૧