________________
समतासागरे
तृतीयस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
कारकः साधनायाश्च, साधु इत्येव नास्ति भोः । रतो योऽन्यसहाये स, साधुरित्यपि वर्णितम् ।।२१।।
રત રહેતા. બીજાની સમાધિ,
એટલું જ નથી કહ્યું કે- “સાધના કરે તે સાધુ.’ એમ પણ કહ્યું છે કે – “સહાય કરે તે સાધુ.'ll૨૧થી
रसेष्वाद्यश्च शृङ्गार, इवाहतो विशेषता । तोषणा जीवलोकस्य, परार्थव्यसनी यया ।।२२।।
૯ રસોમાં શૃંગાર જેમ પ્રથમ છે તેમ અરિહંતની પ્રથમ વિશેષતા છે “પરાર્થવ્યસની પણું. જે વિશ્વને આનંદ આપે છે.રરા
भूस्पृशोऽपि जिनस्येव, परार्थप्रियता परा । दयाऽभूत्सक्रियास्याहो !, पीडार्त्तर्षिषु सर्वदा ।।२३।।
પૂજ્યશ્રી ભલે મનુષ્ય હતા. પણ દેવાધિદેવસમા પરાર્થપ્રિય હતાં. ગ્લાન મુનિઓ માટે તેમની લાગણી ક્રિયાશીલ બની જતી.il૨all
न्यग्रोधशाखिवत्सोऽभूत्, सर्वसन्तापहारकः । सकृपस्य रुजार्तेष, वात्सल्यमतिरिच्यते ।।२४ ।।
જાણે વટવૃક્ષની શીળી છાયા... સમગ્ર સમુદાયના તેઓ આશ્વાસન હતાં. ગ્લાન મુનિઓને માટે તેવા કૃપાનિધિઓનું વાત્સલ્ય ઝાલ્યું રહે ખરું? l૨૪
मातेव गुणदाताऽसौ मुनीनां बभूव महान् । धिष्ण्यमान् वाचनाभिश्च चकाराभ्युदयं परम् ।।२५।।
મુનિઓની સંસ્કારદાતા જાણે એક મહાન માતા... શક્તિસંપન્ન વાચનાદાતા... જેણે પરમ અભ્યદય આણ્યો.આરપી