SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ समतासागरे द्वितीयस्तरङ्गः ૪૪ आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् - स्पृहितसंयमेनैवं, त्याज्याऽस्पृह्यस्पृहानिशम् । ह हाऽनन्ताध्वसंप्राप्तं, मा यातु निष्फलं व्रतम् ।।५३ ।। નિઃસ્પૃહતાની પ્રતિમાસ્વરૂપ હતા. અતિ Either સંયમ Or આવી સ્પૃહા... એક જ મળશે.. હાય... અનંતકાળે મળેલ ચારિત્રા રખે આમ નિષ્ફળ જતું રહે.II૫all तारकगुरुवाचेदं, श्रुत्वा सम्यग् ह्यपालयत् । प्रभवन्त्यल्पसंसारे, शिष्ये ह्येवं गुरोगिरः ।।५४ ।। આવી ગુરુવાણીને તેમણે હૃદયમાં બરાબર ઉતારી અભસંસારી શિષ્ય પર જ ગુરુવચનની અસર થાય છે.આપજો तिरस्कृतयशोकीर्ति- स्पृहेन ह्याज्ञया किल । माङ्गल्यनामनाऽनेन, व्याख्यातमपि चाज्ञया ।।५५ ।। યશકીર્તિની સ્પૃહાનો તિરસ્કાર કરનાર આ પુનિતનામીએ પૂજ્યોની આજ્ઞાથી વ્યાખ્યાન આપ્યું.IIપપપ सीमनि वर्तिनोऽस्याहो, जिनोक्तायां जनस्पृहा । दवे कमिव नैवाऽसी- दात्ममुखस्य सर्वदा ।।५६।। પ્રભુએ બતાવેલ limit માં રહેતા.... સદા અન્તર્મુખી એવા તેમને લોકવાંછના ન હતી. દાવાનળમાં પાણી ન જ હોય ને... બસ તેમ જ..પણ तितीर्घश्चेद्भवाम्भोधेस्त्यजेत्सत्कारलिप्तताम् । सततं भीतभीतोस्स्ता-द्वयाख्यातृपीठकाझुनिः ।।५७।। ભવ સાગર તરવો છે ? સબૂર ! સત્કારોમાં લેપાઈ ના જતાં. ઓ મુનિ ! વ્યાખ્યાનની પાટથી સાવધાન.... (પાટ કરે સપાટ.)IVolI
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy