________________
૪૧
समतासागरे
5
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
तो॒दै रुग्प्रभवैरन्ये, दीनतादयिताः कृताः । પ્રવૃષ્ટવીરતામાન - સ્તેવુ સત્ત્વમવર્ધત ।।૪૭।।
तिरस्कारो न रोगस्य, चतुर्थारर्षिदर्शनम् । मतिमति कृतं ह्यस्मिन् धीरताधारिणि क्व न ? ।।४८ ।।
तपोऽपि वर्धमानाख्य, एकाशनैस्समं कृतं । પરત્સા સુપૂર્ખન, શ્રેમ વેન તુતે ?।।૪૬।।
स्त्यानवतो चरित्रेऽस्य वस्त्राणामपि धावनम् । गतमोहस्य मासेन, पूर्वं न हि कदाऽप्यभूत् ।। ५० ।।
विचित्रकर्मणां गत्याऽऽ, - हारोपधिक्षुधा पुरा । રામેળ દૂબળું સાધો:, મતિ તદ્દનન્તરમ્ |9|| गराभया च वक्तृत्व - शिष्यपदाप्तिकाम्यया । નિઃસારમેવ ચારિત્રં, ત્ત્તત્તેનેવ પમ્ ।।૨।।
(યુગ્મ)
૧. સ્વૈર્યમ્ ૨. ૧ર = ઝેર રૂ. મવતંત્રાયનયઃ ।
द्वितीयस्तरङ्गः
બેજોડ એવા તપ, ત્યાગ, વિરાગ
કેન્સરની કાતિલ વેદના.. જેમાં રાંક થઈ
રાડો પાડતા લોકો જોવા મળે પણ આ પ્રકૃષ્ટ વીરનું સત્ત્વ તો તેમાં ય વધ્યું.II૪ll
જાણે ચોથા આરાનાં સાધુ... રોગનો કોઈ તિરસ્કાર નહીં... કેવી મતિ ! વિષમ પરિસ્થિતિમાં ય કેવી ધીરતા !!|૪૮તા
કેવો વૈરાગ્ય ? માત્ર એકાસણા જ નહીં, આયંબિલની ઓળીઓ પણ કરી. કલ્યાણમાં તૃપ્તિ શાની શા૪લા
ચારિત્રની કેવી નિષ્ઠતા ? કેવો મોહવિજય ? મહિના મહિના સુધી કદી કપડાનો કાપ (જયણાથી કપડાં ધોવાની ક્રિયા) નહીં.IN/
કર્મ તણી ગતિ ન્યારી... પ્રાથમિક સાધુજીવન આહાર-ઉપધિની મૂર્છાથી દૂષિત થાય છે...ll૫૧ll
પછી વ્યાખ્યાન, શિષ્ય, પદવીની વિષ સમી સ્પૃહાથી ચારિત્ર નિઃસાર થઈ જાય છે. ચાંદી કાળી પડી ગઈ પછી શું કિંમત શા૫રા