SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ समतासागरे 5 -आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् तो॒दै रुग्प्रभवैरन्ये, दीनतादयिताः कृताः । પ્રવૃષ્ટવીરતામાન - સ્તેવુ સત્ત્વમવર્ધત ।।૪૭।। तिरस्कारो न रोगस्य, चतुर्थारर्षिदर्शनम् । मतिमति कृतं ह्यस्मिन् धीरताधारिणि क्व न ? ।।४८ ।। तपोऽपि वर्धमानाख्य, एकाशनैस्समं कृतं । પરત્સા સુપૂર્ખન, શ્રેમ વેન તુતે ?।।૪૬।। स्त्यानवतो चरित्रेऽस्य वस्त्राणामपि धावनम् । गतमोहस्य मासेन, पूर्वं न हि कदाऽप्यभूत् ।। ५० ।। विचित्रकर्मणां गत्याऽऽ, - हारोपधिक्षुधा पुरा । રામેળ દૂબળું સાધો:, મતિ તદ્દનન્તરમ્ |9|| गराभया च वक्तृत्व - शिष्यपदाप्तिकाम्यया । નિઃસારમેવ ચારિત્રં, ત્ત્તત્તેનેવ પમ્ ।।૨।। (યુગ્મ) ૧. સ્વૈર્યમ્ ૨. ૧ર = ઝેર રૂ. મવતંત્રાયનયઃ । द्वितीयस्तरङ्गः બેજોડ એવા તપ, ત્યાગ, વિરાગ કેન્સરની કાતિલ વેદના.. જેમાં રાંક થઈ રાડો પાડતા લોકો જોવા મળે પણ આ પ્રકૃષ્ટ વીરનું સત્ત્વ તો તેમાં ય વધ્યું.II૪ll જાણે ચોથા આરાનાં સાધુ... રોગનો કોઈ તિરસ્કાર નહીં... કેવી મતિ ! વિષમ પરિસ્થિતિમાં ય કેવી ધીરતા !!|૪૮તા કેવો વૈરાગ્ય ? માત્ર એકાસણા જ નહીં, આયંબિલની ઓળીઓ પણ કરી. કલ્યાણમાં તૃપ્તિ શાની શા૪લા ચારિત્રની કેવી નિષ્ઠતા ? કેવો મોહવિજય ? મહિના મહિના સુધી કદી કપડાનો કાપ (જયણાથી કપડાં ધોવાની ક્રિયા) નહીં.IN/ કર્મ તણી ગતિ ન્યારી... પ્રાથમિક સાધુજીવન આહાર-ઉપધિની મૂર્છાથી દૂષિત થાય છે...ll૫૧ll પછી વ્યાખ્યાન, શિષ્ય, પદવીની વિષ સમી સ્પૃહાથી ચારિત્ર નિઃસાર થઈ જાય છે. ચાંદી કાળી પડી ગઈ પછી શું કિંમત શા૫રા
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy