________________
३९
समतासागरे
↓ -आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
स्नेहस्यन्दनीलाद्रिस्स बालमुन्येकवल्लभः । દન્ત ! સ્મૃતિ પધાયાતા સ્યાપિ નનની નદિ।।૪૧ ||
दाहव्यथासवर्णा रुक् पीडा यदाऽरुणत्स्वरम् । नैश्चित्यसार्थवाहेन, लिखित्वा वाचना: कृताः । । ४२ ।। रङ्गस्समर्पितत्वस्य, भक्तिविनययोरपि । વિષ્ણુનું તળુરોર્મછે - તત્તેલને નિરન્તરમ્ ।।૪રૂ||
गुरुभक्तिप्रभावेन, तीर्थकृद्दर्शनं मतम् । રુચિરયુિત્તેન, ગુરાવેવ તુ તત્કૃતમ્ ||૪૪||
भासता तेन तेजोभि स्तपस्त्यागेकजन्मभिः । રોને-વિશેષેન, તપસામાકૃતિઃ ધૃતા ||૪||
5
पद्मवद्विषयालिप्तो, नामापि सार्थकं ह्यभूत् । નીતિપૂર્વમાÚત્સ, મ = મોનનમ્ ॥૪૬।।
૧. જેવી ૨. મોક્ષ ૩. સૂચક ૪. દૃશ્યત કૃતિ શેષઃ ૫. સુંદર *. આસીયિતિશેષઃ ૬. મૂતિ કોપા ।
द्वितीयस्तरङ्गः
४०
અને સ્નેહદાનથી ગુરુની ચિંતા દૂર કરી.
સ્નેહ ઝરણાના નીલવંત પર્વત... તેઓ બાળમુનિઓને ખૂબ ગમતા.. ખરેખર... કોઈ બાળમુનિને “માતા” યાદ ન આવતી.૪૧]
જ્યારે અગ્નિમાં બળવાની વેદના જેવી તેમની રોગની પીડાએ સ્વર રુંધી નાખ્યો ત્યારે આ મોક્ષના સાર્થવાહે લખી લખીને ય પ્રેરણાઓ વરસાવી. તેમના લેખનોમાં નિરંતર એક જ
સૂર.. ભક્તિ, વિનય ને સમર્પણ.. આ જ તેમની ગુરુભક્તિ બતાવે છે.૪૨,૪૩
ગુરુભક્તિના પ્રભાવે તીર્થંકરનું દર્શન કહ્યું છે પણ આ ભક્તે તો ગુરુમાં જ તીર્થંકરનું દર્શન કર્યું.૪૪||
તપ અને ત્યાગનાં તેજથી ચમકતા તેમણે
રોગોમાં તપ છોડી ન દીધો, ઉલટુ વિશેષથી તપ કર્યો.॥૪॥
પદ્મવત્ વિષયોથી અલિપ્ત હતા... આમ તેમનું નામ સાર્થક થયું. તેઓ હંમેશા નિષ્ઠાપૂર્વક એકાસણાનું ભોજન નિષ્ઠાથી કરતાં હતાં.l૪૬ના