________________
समतासागरे
चतुर्थस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्यानपात्रं भवाब्धौ सो- ऽवोचच्च, 'गृहमेधिनः । सुखबोध्या मधुकर्या, यथा देशनया न हि' ।।६।।
ક્રિયાઓમાં પ્રમાદરહિત હતાં. અનિચ્છાએ
ભવોદધિ જહાજ સમા તેઓ ઘણી વાર કહેતા કે “વ્યાખ્યાન કરતાં શુદ્ધ ગોચરીચર્યાથી ગૃહસ્થો સારી રીતે ધર્મ પામે છે.”IIઘા
प्रमाणं कियदस्त्यत्र ?, दातृभावः कियान् तथा ?। मानमितं कियद् द्रव्यं, ग्राह्यमित्याद्यशिक्षयत् ।।७।।
કેટલું પ્રમાણ છે ? દાતાનો ભાવ કેટલો છે ? કેટલા પ્રમાણમાં દ્રવ્ય લેવું? વગેરે તેઓ સાધુઓને શીખવાડતા.Ioll
दयायादापति-जीव- दयायै प्रतिलेखनम् । हीनोऽप्रमत्तिनाऽकार्षीत्, प्रमार्जनं यथाक्षणम् ।।८।।
જીવો માટે દયાસિંધુ સમા તેઓ હંમેશા અપ્રમત્તપણે સમય મુજબ પડિલેહણ-પ્રતિલેખનપૂંજવા પ્રમાર્જવાનું કરતા રહેતા.II/II
नो तीक्ष्णवेदनाक्रान्तो, व्यस्मरत् स प्रमार्जनम् । भूति: पुण्यात्मनां वर्ध-माना भवति सर्वदा ।।९।।
તીર્ણ વેદનામાં તેઓ કદી પ્રમાર્જન ના ભૂલતા. પુણ્યાત્માઓની (ગુણ) સમૃદ્ધિ હંમેશા વર્ધમાન જ હોય છે.ll૯ll
दक्षो क्रियाष्वपि सोऽभूद् यथा ज्ञानादिके तथा । नीचैर्गतिर्नीरस्येव, नीचानां न महात्मनाम् ।।१०।।
જેવી જ્ઞાનમાં MASTERY તેવી જ ક્રિયામાં પણ હતી. નીર જેવી નીચ ગતિ નીચ જીવોની હોય છે મહાત્માની નહીં.II૧૦ના