________________
१९३
समतासागरे
अष्टमस्तरङ्गः
સુકાઈ ગયેલ હોઠો, જીભ
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्परमर्षेश्चतुर्मासी, चरमैव हि साऽभवत् । शोभनतमभावैस्स, उपोषितः प्रवेशने ।।९४ ।।
આ હતું... પૂજયશ્રીનું ચરમ ચાતુર્માસ.. ઉછળતે ઉમંગે ચાતુર્માસપ્રવેશના દિને તેમણે ઉપવાસ કર્યો.il૯૪TI
षिङ्गत्वेतरवतेजोभिः - देवगुरुकृपाबलेः । तापनस्तपसामैच्छ - दुग्रं रणं कुकर्मभिः ।।१५।।
એક બાજુ બહાચર્યનું તેજ.. બીજી બાજુ દેવગુરુકૃપા. આ તપતેજભાસ્કર આના બળે કર્મો સાથે એકભારે જંગ ખેલી લેવાનું ઇચ્છતા હતા.II૯૫.
वरसंहननाभावा - द्यद्यपि नेह वाञ्छितम् । धर्मोऽस्योऽभून्मृतप्राय:, कर्माणि स्युर्यथा त्विति ।।१६।।
ભલે પ્રથમ સંઘયણના અભાવે આ જ ભવે સંપૂર્ણ કર્મક્ષય ન થાય.. તેમનું લક્ષ્ય હતું કર્મોને મૃતપ્રાયઃ કરી દેવાનું..l૯ઘા
रौरवयातनाभाजो, कृशस्य शरीरस्य हा !। रतोऽभूत्स रसाकर्ष- कर्मणि परमर्षिहृद् ।।१७।।
કાતિલ વેદના... તદન કૃશ શરીર છતાં ય પૂર્વ મહર્ષિઓની યાદ અપાવતા આ સાધકને શરીરનો કસ કાઢી લેવો હતો.I૯oll
स यथा हीानिर्यास कर्षकोऽपि पुनः पुनः । नावाप्नुवन् रसैस्तोषं, पलालमपि नोज्झति ।।९८।।
જોયો છે શેરડીનો રસ કાઢનારને ? એક વાર શેરડીમાંથી રસ કાઢ્યાથી સંતોષ નથી.. તે કૂચાને ય ફરી ફરી નાખે જ જાય છે એક જ લક્ષ્ય છે.. એક ટીપું ય નકામું જવા દેવું નથી.I૯૮ll
૧. બ્રહ્મચર્ય ૨. મે- એકેવ