________________
समतासागरे
अष्टमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्नम्रण गुरुनिर्देशा- च्छ्रीनेमिचन्द्रसत्कृतम् । नवसंवेगकृद्वीर - चरितं पठितं तदा ।।८९ ।।
આંખો... ઉગ્ર કિરણોના તાપથી
ગુરુનિર્દેશથી તેમણે શ્રીનેમિચંદ્રસૂરિકૃત મહાવીરચરિય’ નું વાંચન કર્યું. તે ખૂબ જ સંવેગવર્ધક છે.ll૮૯II
यत्प्रभावादतुल्येऽपि - व्याधौ चारुसमाधिभाक् । नेदीयांसं चकाराऽसौ , मुमुक्षुर्मोक्षमात्मनः ।।१०।।
તેના પ્રભાવે ભયંકર વ્યાધિમાં ય તેમની સમાધિ સારી રહી.. આ મુમુક્ષુએ તે દ્વારા મોક્ષને વધુ નિકટ બનાવ્યો.il૯૦ll
तीव्ररोगेऽपि साम्यं च, दृष्ट्वा शय्यातरो तदा । व्रतिनो साधनां चापि, पुरश्रेष्ठिर्विसिष्मिये ।।९१ ।।
તેમનો ઉતારો હતો પાલનપુરના નગરશેઠની હવેલીમાં. તીવ રોગમાં ય સમતાના દર્શન કરી તેઓ પણ ચક્તિ થઈ ગયા.II૯૧||
किङकरीभय गोस्स. डीसां ततः जगाम च । रतोऽभून्नित्ययोगेषु, सङ्घऽत्यन्तं प्रभाविते ।।१२।।
ગુરુચરણકિંકરે ડીસા તરફ વિહાર કર્યો... સંઘે સ્વાગત કર્યું... પ્રવચનોથી ખૂબ પ્રભાવિત થયો.. પૂજ્યશ્રી તેમના નિત્ય યોગોમાં મગ્ન થઈ ગયાં.il૯૨ાા
णश्चातुर्माससम्बन्धी, पिण्डवाडापुरे न्विति । तानाग्रहकृतः श्राद्धान्, सूरिस्तदा न्यषेधयत् ।।१३।।
ડીસા સંઘે ચાતુર્માસની આગ્રહભરી વિનંતિ કરી. પણ પિંડવાડા ચાતુર્માસની હા પાડી હોવાથી સૂરિદેવે નિષેધ કર્યો.l૯૩
૧. નિર્ણય