________________
૧
समता सागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
तिग्मतोदफला साऽपि चिकित्साऽभूत्कुकर्मणः । વા વૈસ્થિતિરશસ્યા દિ, વશીભૂતસ્ય વર્મામ્ ।।૧૬।।
राधघर्मव्यथा राधं, विनाऽप्यस्य व्यजृम्भत । यतिरासितुमप्यत्य-समर्थोऽभूत् पिटाकुलः ।।१७।।
तितिक्षादयितेनाऽस्मिन् कारितं लुञ्चनं ह्यपि । तिग्मस्वाचारदाढर्येण संयमैकरतेन च ।। १८ ।।
क्षामस्यास्य महाक्षान्तौ, वैद्यान्तरेण सत्कृतम् । પરં સમર્પળ તસ્મિન્, ગુરુપુ તેન શિત ||૧૧||
रोगो यात्वथ मा यातु, प्रतिकारेच्छया विना । ભૂતો ગુરૂવિષ્ટાં સ, પ્રતિક્રિયાં સમાઘરન્ ।।૨૦।।
૧. વૈશાખ ૨. ક્ષીણ ૩. સહનશીલતામાં
पञ्चमस्तरङ्गः
દર
પ્રતિકારની ઈચ્છાથી રહિત તિતિક્ષામાં તત્પર
કર્મ તણી બલિહારી... ઉપચારો એ ઉથલાઓ
માર્યા. Result મળ્યું કાતિલ પીડાઓ. હા.. કર્મવશ જીવોને ક્યું દુ:ખ ન આવી શકે ? તે જ પ્રશ્ન છે.૧૬ના
વૈશાખ વિના ય વૈશાખની ગરમી... બેસવાના ભાગે ય ચાંદી... માટે બેસવામાં ય અશક્ત. 119611
છતાં ય તિતિક્ષાનો પ્રેમ... આવી સ્થિતિમાં ય લોચ કરાવ્યો કેવી આચારદૃઢતા ને સંયમનો પ્રેમ ! ॥૧૮॥
મહાસહનશીલતા દરમિયાન ક્ષીણ એવા તેમના તે ઉપચારના વિકારોને બીજા વૈધે દૂર કર્યા. આ આખા પ્રસંગોમાં આંખે ઊડીને
વળગતું હતું તેમનું પ્રકૃષ્ટ સમર્પણ. ૧૯
‘રોગ જાય કે ન જાય...' આવી પ્રતિકારની
અનિચ્છા સાથે તેમણે ગુર્વાજ્ઞાપાલન ખાતર ઉપચારો કર્યા.૨૦ના