SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ समता सागरे आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् तिग्मतोदफला साऽपि चिकित्साऽभूत्कुकर्मणः । વા વૈસ્થિતિરશસ્યા દિ, વશીભૂતસ્ય વર્મામ્ ।।૧૬।। राधघर्मव्यथा राधं, विनाऽप्यस्य व्यजृम्भत । यतिरासितुमप्यत्य-समर्थोऽभूत् पिटाकुलः ।।१७।। तितिक्षादयितेनाऽस्मिन् कारितं लुञ्चनं ह्यपि । तिग्मस्वाचारदाढर्येण संयमैकरतेन च ।। १८ ।। क्षामस्यास्य महाक्षान्तौ, वैद्यान्तरेण सत्कृतम् । પરં સમર્પળ તસ્મિન્, ગુરુપુ તેન શિત ||૧૧|| रोगो यात्वथ मा यातु, प्रतिकारेच्छया विना । ભૂતો ગુરૂવિષ્ટાં સ, પ્રતિક્રિયાં સમાઘરન્ ।।૨૦।। ૧. વૈશાખ ૨. ક્ષીણ ૩. સહનશીલતામાં पञ्चमस्तरङ्गः દર પ્રતિકારની ઈચ્છાથી રહિત તિતિક્ષામાં તત્પર કર્મ તણી બલિહારી... ઉપચારો એ ઉથલાઓ માર્યા. Result મળ્યું કાતિલ પીડાઓ. હા.. કર્મવશ જીવોને ક્યું દુ:ખ ન આવી શકે ? તે જ પ્રશ્ન છે.૧૬ના વૈશાખ વિના ય વૈશાખની ગરમી... બેસવાના ભાગે ય ચાંદી... માટે બેસવામાં ય અશક્ત. 119611 છતાં ય તિતિક્ષાનો પ્રેમ... આવી સ્થિતિમાં ય લોચ કરાવ્યો કેવી આચારદૃઢતા ને સંયમનો પ્રેમ ! ॥૧૮॥ મહાસહનશીલતા દરમિયાન ક્ષીણ એવા તેમના તે ઉપચારના વિકારોને બીજા વૈધે દૂર કર્યા. આ આખા પ્રસંગોમાં આંખે ઊડીને વળગતું હતું તેમનું પ્રકૃષ્ટ સમર્પણ. ૧૯ ‘રોગ જાય કે ન જાય...' આવી પ્રતિકારની અનિચ્છા સાથે તેમણે ગુર્વાજ્ઞાપાલન ખાતર ઉપચારો કર્યા.૨૦ના
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy