SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ समतासागरे आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् दर्शितं वैद्यमार्ग सो ऽनुसरन् क्षकराँस्तथा । દિમિવ સન્ધિ, યતોઽપ્રીત્તવા ||૨૧|| लङ्घनं तद्व्यथायाश्चाऽभूद्वनानामिवोच्चकैः । વિષયોડનુ મવત્યેવ, સંવત્ તત્વનુ સા થયા ।।૨૨।। श्वासी किंचित्सुखस्याभूत्, पूर्वात् किन्त्विति सूचितं । સવા પાં ચતુર્માસ્યા, દૃષ્ટયં મિષનાનયમ્ ।।૨રૂ|| धर्मपुरि यतेरस्य चातुर्मासं च दादरे । રો પુરો સમભૂત્ત્વો, પ્રભાવનાપુરસ્કર ।।૨૪।। गुरुणाऽपि नवर्षीणां प्रेषितोऽस्मै महागुणः । रुचिरसंयमाप्तिश्च भवेद्येन महात्मनां ।। २५ ।। षुरभूत्समयो सोऽपि, भक्तितपश्चिदां महान् । नङ्कालीनं मन्ये- ह्यभूद् गुरुकुलं तदाः । । २६ ।। ૧. બરફ ૨. પવન ૩. શબ્દથી -આજ્ઞાથી ૪. સુંદર ૫. ઉત્પતિ. पञ्चमस्तरङ्गः ૪ થયાં. ખૂબ શ્રદ્ધા હતી ગુરુઓ પર, ડૉ.ની Advice હતી. X-rays લેવાની.. લીધા... બરફની જેમ ઓગળી ગઈ તે કેન્સરની ગાંઠ.||૨૧|| જંગલોની Seriesની જેમ તે પીડાનો અંત આવ્યો. જેમ સંપત્તિ પછી આપત્તિ હોય છે તેમ આપત્તિ પછી સંપત્તિ ય હોય જ છે નેશા૨ા પહેલાં કરતાં સુખનો પવન વાતો હતો. પણ દર ચાર મહિને ડો.ને બતાવવાનું હતું.૨૩ ગુર્વાજ્ઞાથી ધર્મનગરી દાદરમાં તેમણે પ્રભાવક ચાતુર્માસ કર્યું.॥૨૪॥ ગુરુદેવે ચોમાસામાં નૂતનદીક્ષિતોનો મોટો સમુદાય સંયમની તાલીમ માટે તેમની પાસે મોકલ્યો. ||૨૫|| ભક્તિ, તપ ને જ્ઞાનનો તે સમય જનક હતો. જાણે સાક્ષાત્ ચોથા આરાનો ગુરુકુલ વાસ.૨૬ના
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy