________________
રરર
समतासागरे
अष्टमस्तरङ्गः
२२४
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्महर्षिस्तिग्मतिग्मेषु, यातनास्वेकचित्ततः । रतोऽभूच्छ्रीनमस्कार -सूत्रस्य श्रवणे तदा ।।१६८।।
णेऽवधानस्य पृष्टे तं, क्षाम्यामीत्यादिकं गुरुः । पित्राधिकाच्च वात्सल्यात्, क्षमापना ह्यकारयत् ।।१६९ ।।
जगाद ध्यानमेकैवा-ऽरिहन्ते वत्स ! धारय । गानं निरन्तरं चाभू-'नमोऽर्हद्भ्यः ' पदस्य च ।।१७० ।।
મરણમાં પણ મેળવી. સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું.
ઘોર.. અતિઘોર.. હાય.. શબ્દો જ નથી મળતા.. પણ એ પીડામાં ય એકચિત્તે પૂજ્યશ્રી શ્રવણ કરી રહ્યા છે.. નવકારનું.ll૧૬૮
‘પદ્મવિજયજી, સાંભળો છો ને ?' તેમણે હા પાડી. ગુરૂદેવે “ખામેમિ સવ્ય જીવે..” ક્ષમાપનાની આરાધના કરાવી... પિતાથી ય અધિક નીતરતા વાત્સલ્ય સાથે...ll૧૬૯ll.
“બસ.. એક અરિહંતનું જ ધ્યાન રાખજો.. હો...” તેમના ગળે ય ડૂમો ભરાઈ ગયો... આગળ બોલી ન શક્યા..હવે અખંડ ધૂન ચાલી રહી છે.. ‘નમો અરિહંતાણં' પદની. ll૧૦થી
શ્વાસ.. હવે ખૂબ જ જોરથી ઉપડ્યો છે. નવકારનું એકધ્યાને શ્રવણ છે... અને સમાધિ નિમગ્ન એવા તેમના આત્માએ ઉર્વલોક તરફ પ્રયાણ કર્યું.II૧૦૧TI
શાસ્ત્રમાં કહ્યું છે કે આ રીતે જે પંડિત મૃત્યુથી મરે છે તે ઉત્કૃષ્ટથી ત્રીજા ભવે મોક્ષે જાય છે.ll૧૦૨ના
महामुनेर्महाश्वास - स्तदैव च व्यजृम्भत । सुसमाधिमनाः शृण्व - त्रुर्ध्वलोकं जगाम सः ।।१७१ ।।
राद्धान्ते कथितं ह्येत -देवं पण्डितमृत्युना ।
लयमवाप्यते मुक्ता -वुत्कृष्टतस्तृतीयजे ।।१७२ ।। ૧. નિશ્ચય છતે ૨. ત્રીજા ભવમાં (ત્ર = જન્મ)